1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબી ચેક કરવાના RTPCR મશીનનું લોકાર્પણ કરાયું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાનને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય તે માટેનું ટ્રુ નાટ મશીન ખરીદવા માટે રૂપિયા 11 લાખની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ગ્રાન્ટમાંથી જિલ્લા ટીબી ઓફિસ મહેસાણા દ્વારા મશીનની ખરીદી કરવામાં આવેલ હતી અને તે […]

ઉનાળુ વેકેશનને લીધે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો

4 એકસ્ટ્રા ટ્રેનોમાં 10 હજાર પ્રવાસીઓ ઉત્તર ભારત જવા રવાના રેલવે સ્ટેશન પર વ્યવસ્થા જળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તર ભારતના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. અને ઉત્તર ભારતના લોકો વાર-તહેવારે પોતાના માદરે વતન જતા હોય છે. હાલ ઉનાળું વેકેશન […]

વડોદરામાં ગોલ્ડન ચોકડી પાસે લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, બેના મોત, 8ને ઈજા

પવન ટ્રાવેલ્સની લકઝરી બસ સુરતથી અમદાવાદ જઈ રહી હતી પૂરફાટ ઝડપે બસ ટ્રકની પાછળ અથડાઈ પોલીસે અકસ્માતનો ગુનોં નોંધીને તપાસ હાથ ધરી વડોદરાઃ નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે.ત્યારે વડોદરા નજીક આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલ્સની લકઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. […]

સુરતના કામરેજ નજીક હાઈવે પર પૂરફાટ ઝડપે ટ્રકે પોલીસવાન સહિત 4 વાહનોને અડેટે લીધા

એકનું મોત, બે પોલીસ કર્મચારીઓને ગંભીર ઈજા હાઈવે પર સર્જાયેલા ટ્રાફિક જામને હળવો કરવા પોલીસવાન જતી હતી ટ્રકે હાઈવે ઓથોરિટીની બોલેરો જીપને પણ ટક્કર મારી સુરતઃ રાજ્યમાં હાઈવે પર અકસ્માતોના બનાવો વધતા જાય છે ત્યારે શહેરના કામરેજ નજીક હાઈવે પર એક પીકવાન પલટી ખાતા ટ્રાફિક જામ થયો હતો. તેથી પોલીસવાન અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ […]

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવને ક્રાંતિકારી પોષણ ટ્રેકર એપ માટે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટે પીએમનો પુરસ્કાર પ્રાપ્ત થયો

નવી દિલ્હીઃ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અનિલ મલિકને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી સમગ્ર ભારતમાં રીઅલ-ટાઇમ પોષણ સેવા વિતરણમાં ક્રાંતિ લાવનારા પોશન ટ્રેકર માટે પીએમનો જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા (નવીનતા શ્રેણી) માટે એવોર્ડ પ્રાપ્ત થયો છે. પોષણ ટ્રેકર એ એક મોબાઇલ આધારિત એપ્લિકેશન છે જેનો ઉપયોગ આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ અને બાળ સંભાળ સેવાઓના […]

ખ્રિસ્તીઓના સૌથી મહાન ધાર્મિક નેતા પોપ ફ્રાન્સિસનું નિધન, 88 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પોપ ફ્રાન્સિસનું અવસાન થયું છે. તેમણે 88 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. પોપ ફ્રાન્સિસે હાલમાં રોમની જેમેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફેફસાના જટિલ ચેપથી પીડાતા હતા જેના કારણે તેમની કિડની પણ શરૂઆતના તબક્કામાં ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. 2021ની શરૂઆતમાં તેમને રોમની એ જ જેમેલી હોસ્પિટલમાં 10 દિવસ માટે દાખલ કરાયા હતા. વેટિકન […]

ગુજરાતમાં 10મીથી 13મી મે સુધી બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે

11 જિલ્લાનો 35 હજાર ચો.કિમી. વિસ્તાર ‘સાંકળી લેવાશે સિંહની ઉંમર, ઓળખ ચિન્હો, GPS લોકેશન વગેરે વિગતો નોંધવામાં આવશે વન વિભાગના અધિકારીઓ સહિત 3 હજાર તાલીમી સ્વયંસેવકો ગણતરીમાં જોડાશે ગાંધીનગરઃ  સિંહ, સાવજ, ઊંટિયો વાઘ, બબ્બર શેર, કેસરી, ડાલામત્થો જેવા ઉપનામોથી ઓળખાતા એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં માત્ર ગુજરાતનાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી ગીર એશિયાઇ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન […]

પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા હતા. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને […]

ભારત શાસન, પારદર્શિતા અને નવીનતામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ […]

પશ્ચિમ બંગાળઃ મુર્શિદાબાદમાં હિસાથી ડરીને હિજરત કરનારા હિન્દુઓને પરત લાવના પ્રયાસો શરૂ કરાયાં

કોલકાતાઃ સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા અધિનિયમ 2025 પર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ ઘર છોડીને ભાગી ગયેલા લોકો પાછા ફરી રહ્યા છે. ધુલિયાંથી ભાગી ગયેલા અને માલદાના રાહત શિબિરોમાં આશ્રય લેનારા લોકોને કડક સુરક્ષા હેઠળ પાછા લાવવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા અધિકારીઓ વિસ્થાપિત લોકોને હોડીઓમાં ભરીને ભાગીરથી નદી પાર કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code