1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અયોધ્યામાં શ્રદ્ધાળુઓ ખુલ્લા હાથે કરી રહ્યાં છે દાન, વિદેશી શ્રદ્ધાળુઓએ કર્યું 57 લાખનું દાન

લખનૌઃ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યાં છે. રામલલાના દર્શન કરવા માટે માત્ર ભારત જ નહીં દેશ-દુનિયાના શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. મહાકુંભ દરમિયાન, રામ મંદિરમાં દર્શન માટે આવનારા ભક્તોની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. તેની અસર હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર પણ દેખાઈ રહી છે. […]

સુરક્ષા દળોએ ‘નક્સલ મુક્ત ભારત અભિયાન’માં મોટી સફળતા મેળવી : અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં 22 નક્સલીઓના મોત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સુરક્ષા દળોએ ‘નક્સલ મુક્ત ભારત અભિયાન’માં મોટી સફળતા મેળવી છે. મોદી સરકાર નક્સલવાદીઓ સામે ક્રૂર વલણ અપનાવી રહી છે અને શરણાગતિથી લઈને સમાવેશ સુધીની તમામ સુવિધાઓ હોવા છતાં શરણાગતિ ન આપનારા નક્સલવાદીઓ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવી રહી છે. છત્તીસગઢના બીજાપુર અને કાંકેરમાં […]

ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર ટીમ ઈન્ડિયા માટે BCCIએ તિજોરી ખોલી, 58 કરોડના ઈનામની જાહેરાત કરી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવીને ટાઇટલ જીત્યું હતું. હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા માટે તિજોરી ખોલી દીધી છે. બીસીસીઆઈએ આખી ટીમ માટે રોકડ પુરસ્કારની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ તેમજ કોચ અને સપોર્ટ સ્ટાફને આપવામાં આવશે. […]

રાજ્યસભામાં ગૃહ મંત્રાલયના કામકાજની ચર્ચા ઉપર અમિત શાહે TMC સાંસદને આડેહાથ લીધા

નવી દિલ્હીઃ રાજ્યસભામાં ગૃહ મંત્રાલયની કામગીરી પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટીએમસી સાંસદ સાકેત ગોખલેને ઠપકો આપ્યો હતો. વાસ્તવમાં, ગૃહ મંત્રાલય પર ચર્ચા દરમિયાન, સાકેત ગોખલેએ ED અને CBIનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ અંગે અમિત શાહે કહ્યું કે, ગૃહ મંત્રાલય પર ચર્ચા થઈ રહી છે પરંતુ સાકેત ગોખલે ED અને CBI પર […]

નાસિકમાં એનસીપીના નેતા અને તેમના ભાઈની તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ

પૂણેઃ મહારાષ્ટ્રમાં અસમાજીકતત્વો બેફામ બન્યાં હોય તેમ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનાખોરીને ડામવા માટે અસરકાર પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન નાસિકમાં અજાણ્યા શખ્સોએ બે ભાઈઓની સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મૃતકો પૈકી એક એનસીપી(અજીત પવાર)ના શહેર ઉપપ્રમુખ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી […]

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે બે સ્થળે અથડામણ, 22 નક્સલવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન છત્તીસગઢના બીજાપુર અને કાંકરેમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. આ અથડામણમાં 22 નક્સલવાદીઓ ઠાર મરાયાં હતા. બીજાપુર પોલીસના જણાવ્યા અનુસાર બીજાપુર-દંતેવાડા સરહદ પર ગંગાલુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા વન વિસ્તારમાં અથડામણ સર્જાઈ હતી જેમાં 18 નક્સલવાદીઓ […]

નાગપુર હિંસા કેસમાં પોલીસે અત્યાર સુધી 69થી વધારે લોકોની કરી ધરપકડ

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ હાલ એકદમ શાંતિ છે. બીજી તરફ સરકાર દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા તોફાની તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 69 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં લઘુમતી ડેમોક્રેટિક પાર્ટીના નેતા ફહીમ ખાન અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આઠ કાર્યકરોનો […]

નાગપુર હિંસા: સાયબર સેલે 140 થી વધુ વાંધાજનક પોસ્ટ શોધી કાઢી, કડક કાર્યવાહી કરાશે

મુંબઈઃ નાગપુરમાં થયેલી હિંસા બાદ, મહારાષ્ટ્ર સાયબર વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 140 થી વધુ પોસ્ટ અને વીડિયો ઓળખી કાઢ્યા છે. જેની સાથે વાંધાજનક સામગ્રી શેર કરવામાં આવી હતી. જેનો ઉદ્દેશ્ય સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાનો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, આ વીડિયો અને પોસ્ટ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ (ટ્વિટર) અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત […]

પાકિસ્તાનના વડાપ્રધાન શરીફનો ભત્રીજો બ્રિટનમાં નાદાર જાહેર થયો, મિલકતની થશે હરાજી

આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફનો ભત્રીજો હસન નવાઝ બ્રિટનમાં નાદાર જાહેર થયો છે. હસન નવાઝ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફનો દીકરો છે. લંડન વહીવટી તંત્રએ હસન નવાઝની મિલકતની હરાજી કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફના પુત્ર હસન નવાઝ નાદાર જાહેર, લંડન વહીવટીતંત્રે મિલકતની હરાજી કરવાનો […]

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ માટે બીજા ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કર્યું

નવી દિલ્હીઃ પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માટે યોગ્ય ઉમેદવારોને જોડવા અને તેમને સમર્થન આપવાના સતત પ્રયાસના ભાગરૂપે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) 19 માર્ચ 2025ના રોજ તેના બીજા ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કર્યું હતું. આ પહેલ એપ્લિકેશનના તબક્કા દરમિયાન ઉમેદવારના પ્રશ્નો અને ચિંતાઓને ધ્યાનમાં લેવાની મંત્રાલયની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. મંત્રાલય દર અઠવાડિયે આ ઓપન હાઉસ કરવાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code