1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસની સાથે આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી રાજ્યપાલએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની પ્રાચીન ગુરૂકુળ પરંપરાની વિશેષતાઓ વિશે વાત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ તેમના સંબોધનમાં […]

ત્રિપુરામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા,3.8ની નોંધાઈ તીવ્રતા

ત્રિપુરામાં ભૂકંપના આંચકા  3.8 ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાની કે નુકસાની નહીં  દિલ્હી :ત્રિપુરામાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા છે.જેની તીવ્રતા 3.8 નોંધાઈ છે.જોકે હળવા ભૂકંપના આંચકાને કારણે કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી. મળતી માહિતી મુજબ,ત્રિપુરાના ખોવાઈમાં સોમવારે બપોરે 3.34 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ભૂકંપની […]

જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશેઃ હર્ષ સંઘવી

અમદાવાદઃ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતના જહાંગીરાબાદ, ઉગત કેનાલ રોડ ખાતે રેડિયન્ટ શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ બાદ મીડિયા સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે બાઈક કે કાર લઈને જાહેર રસ્તાઓ પર જોખમી સ્ટંટ કરનારાઓને ચેતવણી આપતા કહ્યું કે, આવારા તત્વો દ્વારા રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરાશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ તેના […]

ગુજરાતમાં ચાલુ મોસમના સરેરાશ વરસાદ 70 ટકા, સૌથી વધુ કચ્છમાં 130 ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં 24 કલાકમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ એટલે કે, 118 મિ.મી વરસાદ વરસ્યો હતો. જ્યારે રાજ્યના અન્ય 7 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં 94 મિ.મી અને લોધિકા તાલુકામાં 82 મિ.મી., જામનગરના લાલપુરમાં 84 મિ.મી., અમરેલીના બાબરામાં 83 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 81 મિ.મી. કચ્છના ગાંધીધામમાં 79 […]

એક વ્યક્તિએ રજનીગંધા નાખીને બનાવ્યો આઈસક્રીમ,વિડીયો જોઇને લોકો થયા ગુસ્સે

દુનિયામાં એવા લોકોની કોઈ કમી નથી, જેઓ ખાવા-પીવાના એટલા શોખીન હોય છે કે તેઓ કોઈ પણ દેશમાં જઈને પોતાનું મનપસંદ ભોજન લઈ શકે. આવા ઘણા કિસ્સાઓ અત્યાર સુધી જોવા મળ્યા છે.આવી સ્થિતિમાં તેના પર આશ્ચર્ય પામવું એ કોઈ નવી વાત નથી. તે ખાવા-પીવાના શોખીન લોકોના કારણે જ ક્યારેક રેસ્ટોરાં કે ફૂડ સ્ટોલવાળા પણ કંઇક એવા […]

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જળાશયોમાં નવા પાણીની વ્યાપક આવક, નર્મદા ડેમની સપાટી 128.51 મીટરે પહોંચી

અમદાવાદઃ સૌરાષ્ટ્ર ગુજરાતમાં સતત વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક થઈ રહી છે. રાજકોટનો આજી-1 ડેમ, ધોરાજીનો ભાદર-2 અને ન્યારી-1 ડેમ ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારના લોકોને સાબદા રહેવા માટે તાકીદ કરવા આવી છે. બીજી તરફ ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને પગલે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં જળ સપાટી 128.51 મીટરે પહોંચી છે. નર્મદા […]

PF ખાતાધારકો માટે ખુશ ખબર , PF પર મળશે 8.15 ટકા વ્યાજ 6 કરોડ લોકોને મળશે આ લાભ

દિલ્હીઃ- દેશની સરકાર અવાર નવાર સરકારી કર્મચારીઓને અનેક લાભ આપતી રહે છે ત્યારે હવે પીએફ ખાતા ઘારકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે  પ્રાપ્ત જાણકારી પ્રમાણે સરકારે નાણાકીય વર્ષ 2022-23 માટે આપાએફઓ ​​થાપણો પર વ્યાજદર વધાર્યો છે અને 8.15 ટકા વ્યાજને મંજૂરી આપી છે. આજરોજ સોમવારે જારી કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, EPFOએ સભ્યોના […]

શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’માંથી વિજય સેતુપતિનો ફર્સ્ટ લુક આવ્યો સામે

 મુંબઈ: શાહરૂખ ખાનની ‘જવાન’નું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ફિલ્મને લઈને ચાહકોમાં ઘણી ચર્ચા છે. ટ્રેલર જોયા બાદથી જ ચાહકોમાં ફિલ્મની વાર્તાને લઈને ઉત્તેજના વધી ગઈ છે. જે દિવસે ટ્વિટર પર ફિલ્મની ચર્ચા થઈ રહી છે. ઘણા ચાહકોએ જાતે જ ફિલ્મની વાર્તા બનાવવાનું પણ શરૂ કરી દીધું છે. મેકર્સ ફિલ્મની સ્ટાર કાસ્ટનો ફર્સ્ટ […]

હોલિવૂડની ફિલ્મ ‘ઓપનહાઇમર’ એ બોક્સ ઓફિસ પર મચાવી ઘમાલ, ફિલ્મે રિલીઝના 3માં કરોડોની કમાણી કરી

મુંબઈઃ- હોલિવૂડ ફિલ્મ હવે ઈન્ડિયન દર્શકો ખૂબ જ પસંદ કરતા થયા છે.ત્યારે તાજેતરમાં ડોમ ક્રૃઝની મિશન ઈમ્પોશિબલ 7 રિલીઝ થી જેને ભારતમાં સારો પ્રતિસાદ મળ્યો ત્યારે બાદ હેવ ઓપનહાઈમર ફિલ્મ ઈન્ડિયન બોક્સ ઓફીસ પર ઘમાલ મચાવી રહી છે.  શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થયેલી ‘ઓપનહાઈમર’ ભારતમાં બોક્સ ઓફિસ પર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ક્રિસ્ટોફર નોલાનના […]

હવે જામિયા મિલિયા ઈસ્લામિયામાં પણ મેડિકલનો અભ્યાસ થશે –  કેન્દ્ર સરકારે આપી મેડિકલ કોલેજને મંજૂરી

દિલ્હીઃ- જામિયા મિલિયા ઈસ્લામિયામાં જે  વિદ્યાર્થીઓ ડોક્ટરનો અભ્યાસ કરવા માંગે છે તેણે કોઈ બીજી કોલેજમાં જવાની જરુર પડેશે નહી કારણ કે  હવે અહી મેડિકલનો અભ્યાસ પણ વિદ્યાર્થીઓ કરી શકશે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે  કેન્દ્ર સરકારે જામિયામાં મેડિકલ કોલેજ શરૂ કરવાની મંજૂરી આપી છે. યુનિવર્સિટીના શતાબ્દી દીક્ષાંત સમારોહમાં વાઇસ ચાન્સેલર નજમા અખ્તરે આ જાહેરાત કરી હતી.  ઉલ્લેખનીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code