કડીમાં ભેખડ ધસી પડતા 9 શ્રમિકોના મોતના કેસમાં ત્રણની ધરપકડ
કડીના જાસલપુર ખાતે ભેખડ ધસી પડવાનો શનિવારે બનાવ બન્યો હતો, પોલીસે કોન્ટ્રાકટર, એન્જિનિયર સહિત 3ની ધરપકડ કરી, મૃતકના પરિવારોને ગુજરાત સરકાર 4 લાખ અને કેન્દ્ર બે લાખની સહાય કરશે ગાંધીનગરઃ કડીના જાસલપુર ખાતે શનિવારે માટીની ભેખડ ધસતાં 10 શ્રમિકો દટાઈ ગયા હતા. જેમાંથી નવ મજૂરોના દટાઈ જવાથી મોત નીપજ્યાં હતા. આ દરમિયાન એક મજૂરને જીવિત […]