1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ

નવી દિલ્હીઃ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમણે તેને વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ એક્સ પર લખ્યું […]

મુસ્લિમ નાગરિકે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા અધિનિયમ હેઠળ મુલકતનું વિભાજનની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ નાગરિકે અપીલ કરીને પોતાની મિલકતને શરિયતના બદલે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા અધિનિયમ હેઠળ વિભાજન મામલે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે, શું મુસ્લિમ સમુદાય તેમની ધાર્મિક શ્રદ્ધા છોડ્યા વિના શરિયતને બદલે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા અધિનિયમ હેઠળ મિલકતનું વિભાજન […]

વક્ફ કાયદા મામલે બાંગ્લાદેશની ટિપ્પણીઓ મામલે ભારતે વ્યક્ત કરી નારાજગી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદા પર થયેલી હિંસા અંગે બાંગ્લાદેશની ટિપ્પણીઓને ભારતે સખત શબ્દોમાં નકારી કાઢી છે. ભારતે કહ્યું કે આ ટિપ્પણી ખોટી છે અને તેનો હેતુ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર પરથી ધ્યાન હટાવવાનો છે. બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં તાજેતરમાં થયેલી હિંસામાં ભારતને મુસ્લિમ લઘુમતીઓનું રક્ષણ કરવાની અપીલ […]

એથ્લિટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ ગ્લોબલ સાઉથ માટે સપોર્ટનો દીવાદાંડી બની શકે છેઃ ડો.માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ તથા રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ નવી દિલ્હીમાં નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ)માં એથ્લિટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ (એપીએમયુ)નું ઉદઘાટન કર્યું હતું. આ પહેલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એમ બંને પ્લેટફોર્મ પર સ્વચ્છ અને પારદર્શક રમતગમત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે. આ પ્રસંગે ડો.માંડવિયાએ જણાવ્યું […]

આજે, વિશ્વના કરોડો લોકો યોગ, ધ્યાન અને આધ્યાત્મિકતાના માર્ગે ચાલી રહ્યા છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે રાજસ્થાનમાં સુરક્ષા દળોના જવાનો માટે ‘આંતરિક જાગૃતિ મારફતે સ્વ-સશક્તીકરણ’ વિષય પર રાષ્ટ્રીય સંવાદનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બ્રહ્માકુમારી યોગ અને ધ્યાનના માધ્યમથી સમગ્ર […]

ભારતમાં સ્થિરતાની દિશામાં દુનિયાનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે: પ્રતાપરાવ જાધવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ ગણપતરાવ જાધવે મુંબઈ ખાતે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આયોજિત “સસ્ટેનેબલ પેકેજિંગ ફોર ફૂડ બિઝનેસ: ઇમર્જિંગ ગ્લોબલ ટ્રેન્ડ્સ એન્ડ રેગ્યુલેટરી ફ્રેમવર્ક” પર રાષ્ટ્રીય હિસ્સેદાર પરામર્શનું ઉદ્ઘાટન કર્યું. તેમણે પોતાના સંબોધનમાં ખાદ્ય પદાર્થોના ટકાઉ પેકેજિંગના વધતા મહત્વ પર પ્રકાશ પાડ્યો. તેમણે જાહેરાત કરી […]

વિશ્વ ધરોહર દિવસ : આપણો વારસો, આપણી ઓળખ

18 એપ્રિલના રોજ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ ઘણા ફરવા લાયક સ્થળોને UNSCO દ્વારા વલ્ડ હેરિટેજ સાઈટમાં દરજ્જો આપવામાં આવ્યો છે. વૈશ્વિક કક્ષાએ યુનેસ્કો દ્વારા અલગ-અલગ દેશમાં વિવિધ વિષય-વસ્તુ આધારિત જાહેર કરવામાં આવેલા ‘વર્લ્ડ હેરિટેજ સાઈટ’ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે. વર્ષ 2024માં ગુજરાતમાં આવેલી 4 “વર્લ્ડ હેરિટેજ […]

વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામ ઉપર સ્ટેન્ડ બનશે, મુંબઈ ક્રિકેટ એસો.એ આપી મંજુરી

મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) એ વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માના નામ પર સ્ટેન્ડ રાખવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. MCA ની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભૂતપૂર્વ પ્રમુખ શરદ પવાર અને ભૂતપૂર્વ બેટ્સમેન અજિત વાડેકરના નામે સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે. આ ત્રણ […]

ડોન-3 ફિલ્મમાં હવે રણવીર સિંહ સાથે કિયારા અડવાણીની જગ્યાએ આ અભિનેત્રી જોવા મળશે

ફરહાન અખ્તરની ‘ડોન’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ, ‘ડોન 3’ ઘણા સમયથી ચર્ચામાં છે. હવે આ ફિલ્મ વિશે એક મોટી માહિતી બહાર આવી રહી છે. જે મુજબ, ફિલ્મના કલાકારોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીને ફિલ્મમાંથી દૂર કરવામાં આવી છે અને તેના સ્થાને એક નવી મુખ્ય અભિનેત્રીની ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. અહેવાલ મુજબ, […]

કાશ્મીરી દમઆલૂ આ રીતે ઘરે જ બનાવો, ઘરના તમામ પરિવારને ટેસ્ટ જરુર પસંદ આવશે

બટાકામાંથી બનેલી વાનગીઓ બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ગમે છે. તમે બટાકાની ઘણી વાનગીઓ અજમાવી હશે. પણ શું તમે કાશ્મીરી દમ આલૂનો સ્વાદ ચાખ્યો છે? તમારે આ રેસીપી એકવાર જરૂર અજમાવવી જોઈએ. તો ચાલો તેને બનાવવાની રીત જણાવીએ. • સામગ્રી નાના બટાકા – 12-14 દહીં – 1 કપ ખાડી પર્ણ – 1 કાશ્મીરી લાલ મરચું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code