પહેલગામ હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના નાગરિકોમાં રોષ, લોકોએ બંધ પાડ્યો
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં બુધવારે સમગ્ર કાશ્મીરમાં બંધ અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યા. આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને આતંકવાદ સામે એકતાનો સંદેશ આપવા માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. છેલ્લા 35 વર્ષમાં આ પ્રથમ વખત હતું જ્યારે કાશ્મીર ખીણમાં આતંકવાદ સામે આટલું સંયુક્ત અને શાંતિપૂર્ણ બંધ […]


