પાકિસ્તાનનો આતંકવાદ સાથે સંબંધ હોવાનું બિલાવલ ભુટ્ટોએ પણ સ્વિકાર્યું
નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના દાવા સાથે એનઆઈએએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તપાસમાં એનઆઈએને પાકિસ્તાનની સંડોવણીના મહત્વના પુરાવા મળ્યાં છે. દરમિયાન તાજેતરમાં પાકિસ્તાનના મંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારો ખુલાસો કર્યો કરતા જણાવ્યું હતું કે, વિદેશી તાકાત માટે વર્ષોથી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે. દરમિયાન હવે ભારતે સિંધુ જળ સંધિ મુદ્દે ભારતની […]


