દલિત મત માટે સમાજવાદી પાર્ટી કોઈપણ હદ સુધી જઈ શકે છે: માયાવતી
લખનૌઃ BSPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે,” સમાજવાદી પાર્ટી (સપા) દલિત મત મેળવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. તેથી, દલિતોની સાથે, અન્ય પછાત વર્ગો અને મુસ્લિમ સમુદાય વગેરેએ પણ સમાજવાદી પાર્ટીની, રાજકીય યુક્તિઓનો શિકાર બનવાનું ટાળવું જોઈએ અને તેમની કોઈપણ કટ્ટરપંથી ઉશ્કેરણીનો શિકાર ન બનવું જોઈએ.” ભૂતપૂર્વ […]


