ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવામાં મદદ માટે તુર્કીએ તૈયારી દર્શાવી
નવી દિલ્હીઃ 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવી તિરાડ ઉભી કરી છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું […]


