ભારત પાસે મજબૂત પુરાવા છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે
નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ‘ઓપરેશન સિંદૂર’ પાછળ ભારત સરકારના ઈરાદા વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ભારત પાસે મજબૂત પુરાવા છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને માપદંડપૂર્વક નિશાન બનાવ્યા. પહેલગામ હુમલો અત્યંત બર્બર હતો. વિદેશ સચિવે કહ્યું, “26 નવેમ્બર 2008ના હુમલા પછી ભારતમાં આતંકવાદી હુમલામાં નાગરિકોના મોતની […]


