PM મોદીના વિમાને પાકિસ્તાનના હવાઈ વિસ્તારમાંથી પસાર થવાનું ટાળ્યું
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાનો પોતાનો પ્રવાસ ટૂંકાવી દીધો હતો. તેમજ તેઓ તાત્કાલિક ભારત પરત ફર્યાં હતા. ભારત પરત ફરતી વખતે પીએમ મોદીનું વિમાન ડાયવર્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાન પાકિસ્તાની હવાઈ ક્ષેત્રમાંથી પસાર થયું ન હતું. આ વિમાન ભારતીય દ્વીપકલ્પથી ગુજરાત થઈને અરબી […]


