પહેલગામ આતંકવાદી હુમલામાં નિર્દોષ નાગરિકોની હત્યાની માનવાધિકાર આયોગે નિંદા કરી
નવી દિલ્હીઃ “રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC), ભારત 22 એપ્રિલ, 2025ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા 28 લોકોની હત્યાના સમાચારથી ખૂબ જ દુઃખી છે, કારણ કે તેમને તેમના ધર્મ સાથે ઓળખવામાં આવ્યા હતા. ખીણમાં રજાઓ ગાળવા આવેલા નિઃશસ્ત્ર અને નિર્દોષ નાગરિકો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલાની કમિશન નિંદા કરે છે. આ ઘટનાએ […]


