1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પ્રધાનમંત્રીએ પોપ ફ્રાન્સિસના અવસાન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે તેમને કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતિક તરીકે વર્ણવ્યા હતા. તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું હતું કે, “પવિત્ર પોપ ફ્રાન્સિસના અવસાનથી ખૂબ દુઃખ થયું. દુઃખ અને સ્મરણની આ ઘડીમાં, વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. પોપ ફ્રાન્સિસને […]

ભારત શાસન, પારદર્શિતા અને નવીનતામાં નવા ધોરણો સ્થાપિત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 17માં સનદી સેવા દિવસનાં પ્રસંગે સનદી અધિકારીઓને સંબોધન કર્યું હતું. તેમણે જાહેર વહીવટમાં ઉત્કૃષ્ટતા માટે પ્રધાનમંત્રી પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દરેકને સિવિલ સર્વિસીસ ડેના પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા અને આ વર્ષની ઉજવણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. કારણ કે આ […]

પશ્ચિમ બંગાળઃ મુર્શિદાબાદમાં હિસાથી ડરીને હિજરત કરનારા હિન્દુઓને પરત લાવના પ્રયાસો શરૂ કરાયાં

કોલકાતાઃ સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સુધારા અધિનિયમ 2025 પર પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલી હિંસા બાદ ઘર છોડીને ભાગી ગયેલા લોકો પાછા ફરી રહ્યા છે. ધુલિયાંથી ભાગી ગયેલા અને માલદાના રાહત શિબિરોમાં આશ્રય લેનારા લોકોને કડક સુરક્ષા હેઠળ પાછા લાવવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા અધિકારીઓ વિસ્થાપિત લોકોને હોડીઓમાં ભરીને ભાગીરથી નદી પાર કરવામાં […]

બિહાર: લગ્ન સમારંભમાં પાર્કિંગને લઈને થયેલા વિવાદમાં બે લોકોના મોત, પાંચ ઘાયલ

પટનાઃ બિહારના ભોજપુર જિલ્લામાં લગ્ન સમારંભમાં પાર્કિંગને લઈને થયેલા વિવાદમાં ગોળીબાર થતાં બે લોકોના મોત થયા છે અને પાંચ લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના ગધાણી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લહરપા ગામમાં બની હતી. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, લગ્ન સમારંભમાં વાહનો પાર્ક કરવાને લઈને બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો, […]

નીતિ નિર્માણમાં સિવિલ સેવા અધિકારીઓનું યોગદાન દેશના વિકાસમાં મહત્વનું છેઃ રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે સિવિલ સર્વિસીસ દિવસ નિમિત્તે સિવિલ સેવકોને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે નાગરિકોના કલ્યાણ અને દેશના વિકાસ માટે નીતિ નિર્માણમાં તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. 21એપ્રિલના રોજ સિવિલ સર્વિસીસ દિવસ ઉજવવામાં આવે છે. 1947માં આ દિવસે, સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે દિલ્હીના ‘મેટકાફ હાઉસ‘ ખાતે પ્રોબેશનરી […]

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી નહીં ઉભા રાખે ઉમેદવાર

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને લઈને પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી મેયરની ચૂંટણી નહીં લડે. આતિશે કહ્યું કે જ્યાં પણ ભાજપ ચૂંટણી હારે છે, ત્યાં તે લાંચ, બળજબરી અને છેતરપિંડી જેવા તમામ માધ્યમો અપનાવે છે. ભાજપ અન્ય પક્ષોને તોડીને સરકાર […]

શેખ હસીનાને બાંગ્લાદેશમાં પરત લાવવા માટે યુનુસ સરકારના હવાતિયા

નવી દિલ્હીઃ ગયા વર્ષે બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓની આગેવાની હેઠળ થયેલા જાહેર વિરોધ પ્રદર્શનોએ બાંગ્લાદેશના રાજકારણની દિશા બદલી નાખી હતી. ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરમુખત્યારશાહી સામે ઉઠાવાયેલા અવાજોએ જન આંદોલનનું સ્વરૂપ લીધું અને આખરે આવામી લીગ સરકાર પડી ભાંગી હતી. આ પછી, 77 વર્ષીય વડા પ્રધાન શેખ હસીનાને દેશ છોડવો પડ્યો અને તેઓ આશ્રય લેવા માટે ભારત આવ્યા […]

BCCI એ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરાઈ, શ્રેયસ ઐયર અને ઈશાન કિશનનો કરાયો સમાવેશ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 2024-25 સીઝન (1 ઓક્ટોબર, 2024 થી 30 સપ્ટેમ્બર, 2025) માટે ટીમ ઈન્ડિયા માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. અપેક્ષા મુજબ, રોહિત શર્મા અને વિરાટ કોહલીને A+ શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. તેમાં કુલ 4 ખેલાડીઓનો સમાવેશ થાય […]

તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને ફેટી લીવરની સમસ્યાને અટકાવી શકાય : જે.પી નડ્ડા

નવી દિલ્હીઃ વિશ્વ લીવર દિવસ 2025ની ઉજવણીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નિર્માણ ભવનમાં મંત્રાલય દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં “લીવર સ્વાસ્થ્ય શપથ સમારંભ”નું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રોફેસર (ડો.) અતુલ ગોયલ, […]

અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને ચીને બદલો લેવાની આપી ગર્ભીત ધમકી

ચીને અમેરિકા સાથે વેપાર કરાર કરનારા દેશોને ચેતવણી આપી છે. એક અહેવાલ મુજબ, ચીને પણ બદલો લેવાની ધમકી આપી છે. ચીનનું કહેવું છે કે, આ વેપાર સોદાને કારણે તેને નુકસાન થશે. ચીન સાથે વેપાર ઘટાડવા માટે અમેરિકા અન્ય દેશોને ટેરિફમાં છૂટ આપી શકે છે. એક રિપોર્ટ અનુસાર, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશો પર 10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code