1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કર્ણાટક: પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

કર્ણાટકના કાલબુર્ગી શહેરમાં એક ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્ની અને બે બાળકોની હત્યા કર્યા બાદ ફાંસી લગાવી લીધી. આ ઘટના જેવરગી રોડ સ્થિત એક ખાનગી એપાર્ટમેન્ટમાં બની હતી. મૃતકની ઓળખ સંતોષ (45) તરીકે થઈ છે, જ્યારે તેની પત્નીનું નામ શ્રુતિ (35) છે. આ ઘટના બાદ આસપાસના લોકો આઘાતમાં છે અને પોલીસ […]

જુનાગઢ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ, 10 કિલો બોક્સના 1200થી 1800 ભાવ બોલાયો

ગ્લોબલ વોર્મિંગને કારણે કેરીના પાકને અસર તાપમાનમાં વધતા કેસર કેરીની આવકમાં વધારો થશે ઊના પંથકમાંથી ખેડુતો કેરીના પાકને વેચવા જુનાગઢ આવી રહ્યા છે જૂનાગઢઃ સૌરાષ્ટ્રમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરાજીનો પ્રારંભ થયો છે. સિઝનમાં પ્રથમવાર ગીર પંથકમાંથી કેરીના 200થી વધુ વધુ બોક્સ આવક થઈ છે. હરાજીમાં દસ કિલોના […]

અંજની પુત્ર સેનાને રામ નવમીની શોભાયાત્રા કાઢવા હાવડા પોલીસે પરવાનગી ન આપી

હાવડા પોલીસે અંજની પુત્ર સેનાને રામ નવમીની શોભાયાત્રાનું આયોજન કરવાની પરવાનગી આપવાનો ઇનકાર કરી દીધો છે. પોલીસનું કહેવું છે કે ગયા વર્ષે પણ રેલીનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી ન હતી, કારણ કે 2022 અને 2023માં રામ નવમી શોભાયાત્રા રેલી દરમિયાન આ જ રૂટ પર સાંપ્રદાયિક હિંસા થઈ હતી. રેલીના આયોજન માટે બે વૈકલ્પિક માર્ગો […]

અમદાવાદમાં પાન પાર્લરમાંથી બે દિવસમાં ઈ-સિગારેટનો 14 લાખનો જથ્થો પકડાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પાડ્યા દરોડા મુંબઈથી ઈ- સિગારેટનો જથ્થો લવાયો હતો આરોપીઓ ઈ-સિગારેટનો જથ્થો કારમાં છુપાવીને રાખતા હતા અમદાવાદઃ શહેરમાં યુવાનોમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે. જેમાં હવે ઈ-સિગારેટનું ચલણ પણ વધી રહ્યું છે. શહેરમાં કેટલાક પાનના ગલ્લે ઈ-સિગારેટ વેચાય રહ્યાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બોડકદેવ વિસ્તારના પાનના એક ગલ્લા પર રેડ […]

સુપ્રીમ કોર્ટના જજ તેમની સંપત્તિ જાહેર કરશે, જજોની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: હવે સુપ્રીમ કોર્ટના જજ તેમની સંપત્તિ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટમાં યોજાયેલી જજોની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ન્યાયાધીશો તેમની સંપત્તિ ચીફ જસ્ટિસ સમક્ષ જાહેર કરશે. જો કે, કોર્ટની વેબસાઇટ પર તેને જાહેર કરવાનો નિર્ણય સ્વૈચ્છિક રહેશે. સુપ્રીમ કોર્ટની વેબસાઈટ અનુસાર, ન્યાયાધીશોએ બેઠકમાં નિર્ણય લીધો કે જ્યારે […]

અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવનેશનમાં 1800થી વધુ મહાનુભાવો હાજરી આપશે

સાબરમતીના તટે તા. 8મી એપ્રિલથી બે દિવસ કોંગ્રેસનું અધિવેશન યોજાશે અધિવેશનમાં 1400 AICC ડેલિગેટ્સ અને 440 કો-ઓપ્ટ સભ્યો હાજરી આપશે મહાનુભાવો માટે વિવિધ ભાષાના જાણકારોની 40 ટીમો તૈનાત કરાશે અમદાવાદઃ કોંગ્રસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદના સાબરમતીના તટે આગામી તા. 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરમાંથી 1800 જેટલા મહાનુંભાવો હાજરી આપશે. જેમાં 8 […]

વડોદરામાં નર્મદા કેનાલમાં નહાવા પડેલા બે યુવકોમાંથી એકનું ડૂબી જતા મોત

સમા-છાણી કેનાલમાં સાંજે બે યુવકો નહાવા પડ્યા હતા ખુલ્લી કેનાલ લોકો માટે ખતરા રૂપ બની, કેનાલ ફરતે ફેન્સિંગ કરવા માગ કેનાલમાં મોડી રાતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો વડોદરાઃ નર્મદા કેનાલમાં નહાવા માટે પ્રતિબંધ હોવા છતાંયે કેટલાક યુવાનો જીવના જોખમે કેનાલમાં નહાવા પડતા હોય છે. ત્યારે વડોદરા નજીક સમા છાણી કેનાલ રોડ પર આવેલી કેનાલમાં બુધવારે […]

રાપરમાં નર્મદા કેનાલના મરામતના કામને લીધે અઢી મહિના કેનાલ બંધ રહેશે

મોમાયમોરાથી સુવઈ સુધીના વિસ્તારમાં કેનાલ પરના ગેરકાયદે જોડાણો કાપી નંખાયા, રાપર માટે પીવાનું પાણી અનામત રખાશે રાપર શહેરને હવે દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ કરાશે ભૂજઃ કચ્છમાં નર્મદા કેનાલનો લાભ મળતા હવે પીવાના પાણીની સમસ્યા મહદઅંશે હલ થઈ છે. ઘણ સમયથી કેનાલ મરામત માગી રહી છે. તેથી રાપર તાલુકામાં નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરવાનું […]

થરાદના દેવપુરા ગામ નજીક નર્મદા કેનાલમાં કાર ખાબકતા 5નાં મોત

કિયાલ ગામનો ગોસ્વામી પરિવાર દર્શન કરી કારમાં પરત ફરતા અકસ્માતનો ભોગ બન્યો, કેનાલમાંથી ત્રણ બાળકી અને તેના પિતાનો મૃતદેહ મળ્યો ફાયરની ટીમે કેનાલમાંથી કાર બહાર કાઢી પાલનપુરઃ થરાદ નજીક  દેવપુરા ગામે નર્મદાની મુખ્ય કેનાલમાં કાર ખાબકતા કારમાં પ્રવાસ કરી રહેલા કિયાલ ગામના ગોસ્વામી પરિવારના પાંચ સભ્યનાં મોત થયાં હતા. કાર નર્મદા કેનાલમાં ખાબકી હોવાની જાણ […]

ચિલોડા બ્રિજ અને દહેગામ નજીક અકસ્માતના બે બનાવોમાં ત્રણના મોત

ચિલોડા-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત, અરજણજીના મુવાડા પાસે પીકઅપ વાને બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનોં નોંધી તપાસ હાથ ધરી ગાંધીનગરઃ રાજ્યમાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જેમાં ચિલાડો-હિંમતનગર હાઈવે પર પાર્ક કરેલા ટ્રક ટ્રેલર સાથે કન્ટેનર અથડાતા એકનું મોત નિપજ્યુ હતુ. જ્યારે દહેગામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code