1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગાંધીનગર RTO દ્વારા કોમર્શિયલ ટેક્સ ન ભરનારા વાહનમાલિકો પાસે 1.21 કરોડની વસુલાત કરી

છેલ્લા 5 વર્ષથી કેટલાક કોમર્શિય વાહનના માલિકો ટેક્સ ભરતા નહતા 2951 વાહનોનો 18 કરોડનો ટેક્સ બાકી હોવાથી વસૂલાત ઝૂંબેશ માત્ર 200 વાહનમાલિકો આરટીઓ કચેરી આવીને ટેક્સ ભરી ગયા ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં કોમર્શિયલ વાહનોના માલિકોવા બાકી લેણાની વસુલાત માટે આરટીઓએ ઝૂંબેશ આદરી છે.  જેમાં છેલ્લા પાંચ વર્ષથી ટેક્સ નહીં ભરનારા કોમર્શિયલ વાહનોના માલિકો પાસેથી વસુલાતની […]

ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાં ચોરી કરનારા 104 વિદ્યાર્થીઓને સજા કરાઈ

140 વિદ્યાર્થીઓને પરિણામ રદ કરવાથી લઈને બે વર્ષ પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા વિવિધ વિદ્યાશાખાની પરીક્ષામાં 176 વિદ્યાર્થીઓ ગેરરીતિ કરતા પકડાયા હતા 39 વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સમર 2024ની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા 140 વિદ્યાર્થીઓને એક વિષયનું પરિણામ રદ કરવાથી લઈને લેવલ-4 એટલે કે ચાલુ વર્ષનું પરિણામ રદ કરીને બે […]

સિંગતેલના ભાવમાં ઘટાડો, 15 કિલો ડબ્બાનો ભાવ ઘટીને 2300 થયો

મગફળીનું રેકર્ડબ્રેક ઉત્પાદન થવાના અંદાજને લીધે સિંગતેલના ભાવમાં ઘટાડો છેલ્લા 5 મહિનામાં તેલના ડબ્બાના ભાવમાં 300નો ઘટાડો થયો વેપારીઓ કહે છે, હજુપણ સિંગતેલના ભાવમાં ઘટાડોની શક્યતા અમદાવાદઃ રાજ્યમાં સિંગતેલના ભાવમાં ઘટાડો થતાં મધ્યમ વર્ગના લોકોને રાહત થઈ છે. આમ તો સીઝનમાં સિંગતેલના ભાવ ઘટતા હોય છે. પણ આ વખતે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર […]

ગુજરાતમાં ઉનાળો વધુ આકરો બનશે, તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા

રાજ્યમાં રવિવારથી કાળઝાળ ગરમીની આગાહી અમદાવાદમાં 74 ટ્રાફિક સિગ્નલો બપોરે 12થી 4 સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલો ચાલુ રખાશે ત્યાં મંડપ બાંધીને છાંયડો કરાશે અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસ પહેલા વાતાવરણમાં બેવાર પલટા આવતા તાપમાનમાં થોડા ઘટાડો થયો હતો. પણ હવે કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. તા.27મી એપ્રિલને રવિવાર બાદ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. […]

આર્મી ચીફને નિયંત્રણ રેખા પર વર્તમાન પરિસ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી

નવી દિલ્હીઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી આજે શુક્રવારે શ્રીનગર પહોંચ્યા. અહીં આર્મી કમાન્ડરોએ જનરલ દ્વિવેદીને વર્તમાન પરિસ્થિતિ અને આતંકવાદીઓ સામે સેના દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી. આર્મી ચીફને નિયંત્રણ રેખા પર વર્તમાન પરિસ્થિતિ વિશે પણ માહિતી આપવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે આજે સવારે નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ […]

ઈસરોના પૂર્વ અધ્યક્ષ ડૉ. કે.કસ્તૂરીરંગનનું નિધન

બેંગ્લોરઃ ISRO ના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખ્યાત અવકાશ વૈજ્ઞાનિક ડૉ. કે. કસ્તુરીરંગનનું નિધન થયું છે. શુક્રવારે ૮૪ વર્ષની ઉંમરે તેમણે બેંગલુરુમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ભારતની અવકાશ વૈજ્ઞાનિક સિદ્ધિઓમાં ડૉ. કસ્તુરીરંગનનું યોગદાન ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. તેઓ ૧૯૯૪ થી ૨૦૦૩ સુધી ઈસરોના અધ્યક્ષ હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણા મહત્વપૂર્ણ […]

અમિત શાહે તમામ રાજ્યોના CM સાથે વાત કરી, પાકિસ્તાની નાગરિકોને શોધી-શોધી હાંકી કાઢવા સૂચના આપી

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાન સામે આકરા પગલા લીધા છે. તેમજ બંને દેશની સરહદ ઉપર યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. તેમણે દરેકને પોતપોતાના રાજ્યોમાં રહેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરવા અને તેમના પાકિસ્તાન વહેલા પાછા ફરવાની ખાતરી કરવા માટે પગલાં […]

ચોથી નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ યાર્ડ (3040)નાં નિર્માણ કાર્યનો શુભારંભ

નવી દિલ્હીઃ ચોથા (ભૂતપૂર્વ GRSE) નેક્સ્ટ જનરેશન ઓફશોર પેટ્રોલ વેસલ (NGOPV) યાર્ડ 3040 માટે નિર્માણ કાર્યનો શુભારંભ (કીલ લેઇંગ સમારોહ) કોલકાતામાં ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ખાતે યોજાયો હતો. આ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે યુદ્ધ જહાજ ઉત્પાદન અને સંપાદનના નિયંત્રક વાઇસ એડમિરલ રાજારામ સ્વામીનાથન હાજર રહ્યા હતા. GRSEના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કમાન્ડર […]

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ, એક ત્રીસવાદી ઠાર મરાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે. બંને બાજુથી ગોળીબાર થઈ રહ્યો છે. આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હોવાના અહેવાલ છે, જ્યારે બે સૈનિકો પણ ઘાયલ થયા છે. હાલમાં, વિસ્તારમાં આતંકવાદીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે. રિપોર્ટ અનુસાર, બાંદીપોરા જિલ્લાના કુલનાર બાજીપુરા […]

ઉત્તરપ્રદેશમાં ચોખાની મિલમાં ધુમાડાને પગલે શ્વાસ રૂંધાતા પાંચ શ્રમજીવીના મોત

બહરાઇચઃ ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના દરગાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક ચોખાની મિલમાં ધુમાડાને કારણે શ્વાસ રૂંધાવાથી શુક્રવારે સવારે પાંચ કામદારોના મોત થયા હતા અને ત્રણ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ ઘટનાને લગઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. અધિક પોલીસ અધિક્ષક (શહેર) રામાનંદ પ્રસાદ કુશવાહાએ જણાવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code