1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત પાસે મજબૂત પુરાવા છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે

નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ‘ઓપરેશન સિંદૂર’ પાછળ ભારત સરકારના ઈરાદા વિશે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે ભારત પાસે મજબૂત પુરાવા છે કે પાકિસ્તાન આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન છે. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને માપદંડપૂર્વક નિશાન બનાવ્યા. પહેલગામ હુમલો અત્યંત બર્બર હતો. વિદેશ સચિવે કહ્યું, “26 નવેમ્બર 2008ના હુમલા પછી ભારતમાં આતંકવાદી હુમલામાં નાગરિકોના મોતની […]

ઓપરેશન સિંદૂર ઉપર ગર્વ વ્યક્ત કરીને PM મોદીએ સેનાની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને પાકિસ્તાન વિરુદ્ધ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ વિશે માહિતી આપી. તેમણે બેઠકમાં ભારતીય સેનાની પણ પ્રશંસા કરી. કેબિનેટ બેઠકની શરૂઆતમાં, કેબિનેટ મંત્રીઓએ ‘ઓપરેશન સિંદૂર’ માટે પીએમ મોદીને અભિનંદન આપ્યા. મંત્રીમંડળના નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે ભારતીય સેનાએ તેની તૈયારીઓ અનુસાર અને કોઈપણ ભૂલ વિના ઓપરેશન હાથ […]

ભારતે આતંકી હુમલાઓને રોકવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો: વિદેશ સચિવ

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પો ઉપર કાર્યવાહી કરવા માટે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર હાથ ધરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ નવ જેટલા આતંકવાદી કેમ્પ પસંદ કરીને તેની ઉપર એરસ્ટ્રાઈક કરી હતી. આતંકવાદી હુમલાઓને રોકવાના પોતાના અધિકારનો ઉપયોગ કરીને ભારતે આ હુમલો કર્યો હોવાનું વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું. ભારતની કાર્યવાહીને […]

ભારતીય સેનાએ રાતના 1.05થી 1.30 સુધી ચલાવ્યું ‘ઓપરેશન સિંદુર’, જાણો ક્યાં સ્થળ ઉપર કરાયા હુમલા

નવી દિલ્હીઃ પહેલગામ હુમલા બાદ સમગ્ર દેશમાં આતંકવાદીઓ સામે આકરી કાર્યવાહીની માંગણી ઉઠી હતી. બીજી તરફ ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન ભારતીય સેનાએ મધ્યરાત્રિ બાદ પાકિસ્તાનમાં ધમધમતા નવ સ્થળો ઉપર હુમલો કર્યો હતો. ભારતની કાર્યવાહીને લઈને પાકિસ્તાન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. બીજી તરફ ભારતે […]

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્રિવેદીની પત્નીએ ઓપરેશન સિંદુર માટે ભારતીય સેનાનો આભાર માન્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. તેમણે કહ્યું કે હું ખૂબ નાની છું. હું વધુ શું કહી શકું? અમારા આખા પરિવારને પીએમ […]

આતંકી કેમ્પોનો નાશ કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશનનું નામ કેમ અપાયું હતું ‘ઓપરેશન સિંદૂર’, જાણો…

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓ સામે ભારતીય સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ નામ પસંદ કર્યું હતું. આતંકવાદીઓ દ્વારા 26 નાગરિકોની હત્યા બાદ, ઘણા પીડિતોની પત્નીઓની તસવીરોએ સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાવી દીધી હતી, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. તેથી, બદલો લેવા માટે […]

વૈભવ સૂર્યવંશીને નિર્ભયતાથી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવા ગાંગુલીએ આપે સલાહ

KKR અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની રમાયેલી મેચ પછી, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી 14 વર્ષના બેટિંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશીને મળ્યા હતા. ગાંગુલી અને વૈભવ મેદાન પર જ મળ્યા હતા. આ સમય દરમિયાન, બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હતી. આ સાથે, વૈભવને ગાંગુલી પાસેથી જરૂરી સલાહ પણ મળી હતી. KKR સામે રમાયેલી મેચમાં વૈભવ સૂર્યવંશી ખાસ […]

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે, એરસ્ટ્રાઈક બાદ ટ્રમ્પે આપ્યુ રિએક્શન

ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવની સ્થિતિને ‘શરમજનક‘ ગણાવી મને હમણાં જ ખબર પડી કે ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે  વૉશિંગ્ટન:  ભારતે પાકિસ્તાન પર ગત મધરાત બાદ કરેલી એરસ્ટ્રાઈક બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એવો પ્રતિભાવ આપ્યો હતો કે, અમને તો ખબર જ હતી કે કંઈક થવાનું છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ‘ઑપરેશન સિંદૂર’ પર પોતાનું પ્રથમ […]

ભારતે પાકિસ્તાનના આતંકી અડ્ડોઓ પર કરી એરસ્ટ્રાઈક, 100થી વધુ આતંકીઓનો ખાતમો

પાકિસ્તાન પર હુમલાને ઓપરેશન સિન્દુર નામ અપાયું ગત મધરાત બાદ રાતે 1.28 કલાકે આતંકવાદીઓના 9 સ્થળો પર એરસ્ટ્રાઈક 23 મીનીટના હવાઈ હુમલાથી પાકિસ્તાન હચમચી ગયું નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર કરેલા હુમલાનો ભારતે આજે ઓપરેશન સિંન્દુર હાથ ધરીને બદલો લીધો છે. ગઈ મધરાત બાદ 1.28થી 1.51 એટલે કે માત્ર 23 મીનીટમાં ભારતિય લશ્કરે […]

બાળકોનું પ્રિય વેજ બર્ગર, હવે ઘરે બનાવો, જાણો રેસીપી

બાળકોને બર્ગર અને તળેલું ભોજન ખાવાનું ખૂબ ગમે છે. આ માટે તેઓ ઘણીવાર આગ્રહ કરવાનું શરૂ કરે છે. તમે ઘરે બાળકોની મનપસંદ વાનગી સરળતાથી બનાવી શકો છો. હાલ બાળકોને પીઝાની સાથે બર્ગર પણ ખુબ પ્રિય હોય છે. જેથી બાળકો માટે તમે ઘરે જ બર્ગર બનાવી શકો છો. • વેજ બર્ગર બનાવવા માટેની સામગ્રી બાફેલા બટાકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code