1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મણિપુરમાં ફરી કર્ફ્યૂ લગાવાયો, રાષ્ટ્રપતિ શાસન લાગુ થવા છતાં સ્થિતિ બેકાબૂ

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયા છતાં સ્થિતિ બેકાકૂ બની છે. મણિપુરમાં ફરી એકવાર કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મણિપુરના ચુરાચાંદપુરમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે, ચુરાચાંદપુર અને કાંગવાઈ, સમુલામલન, સાંગાઈકોટ સબ-ડિવિઝનના બે ગામોમાં 17મી એપ્રિલ સુધી સંપૂર્ણ કર્ફ્યુ નિયમો લાગુ રહેશે, પરંતુ બાકીના વિસ્તારોમાં, આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓ માટે 17મી એપ્રિલ સુધી […]

ડોમિનિકન રિપબ્લિકમાં એક નાઈટ ક્લબની છત ધરાશાયી થતાં 184થી વધુના મોત

ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સાન્ટો ડોમિંગોમાં એક નાઈટક્લબની છત ધરાશાયી થતાં 184ના મૃત્યુ થયા છે અને ઘણા લોકો ઘાયલ પણ થયા છે. મંગળવાર રાતે સાન્ટો ડોમિંગોના જેટ સેટ નાઇટક્લબ ગાયકો, સંગીત ચાહકો, રમતવીરો અને સરકારી અધિકારીઓથી ભરેલું હતું. મેરેંગ્યુ ગાયિકા રૂબી પેરેઝ સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી ત્યારે નાઈટક્લબની છત પરથી સિમેન્ટ પડવાનું શરૂ થયું […]

ગાંધીનગરઃ હોમિયોપેથી કન્વેશનનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ

અમદાવાદઃ મહાત્મા મંદિર ખાતે વિશ્વ હોમિયોપેથીક ડે પર જાગૃતિ લઈને આ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ગુજરાતે અગ્રેસર રહેવાની પરંપરા નિભાવી છે. બે દિવસીય હોમિયોપેથી સંમલેન લોકોમાં રહેલ ભ્રમણા દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવશે. હોમિયોપેથી વિજ્ઞાન આધારે ચાલતી પ્રક્રિયા છે. તેમજ હોમિયોપેથી કુદરતી ઉપચારને વધુ સક્રીય કરે છે […]

ગુજરાત, વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બનીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપે છે: અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સરકાર અને ઉદ્યોગપતિઓ વચ્ચેના સારા સંકલનને કારણે, આજે ગુજરાત વૈશ્વિક અર્થતંત્રનું પ્રવેશદ્વાર બનીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપી રહ્યું છે. શાહ, નવી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (જીસીસીઆઈ) ના વાર્ષિક ટ્રેડ એક્સ્પો 2025ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરી રહ્યા […]

સુરતમાં પાણીમાં સેલફોસ ભેળવીને રત્ન કલાકારોની સામુહિક હત્યાનો પ્રયાસ

118 રત્ન કલાકારોને પાણી પીધા બાદ ચક્કર આવવા લાગ્યા 6 રત્ન કલાકારોને ICUમાં ખસેડાયા પાણીના ફિલ્ટર પાસેથી સેલફોસનું ખાલી પાઉચ મળી આવ્યુ સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં અનભ ડાયમંડમાં રત્ન કલાકારોને ગઈકાલે ઝેરી અસર થઈ હતી. અને રત્ન કલાકારોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. આ મામલે પોલીસે તપાસ કરતા એવી હકિકતો જાણવા મળી છે કે, પીવાના પાણીના […]

ધોરણ 1થી 12ના વર્ગો ચાલે છે એવી શાળાઓને પ્રિ-પ્રાયમરી વર્ગોની મંજુરી આપવા માગ

રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી તમામ શાળાઓમાં મેદાન, ફાયર એનઓસી, સહિતની સુવિધા છે બાળકોને બાલમંદિરથી 12 ધોરણ સુધી એક જ સ્થળે શિક્ષણ મળી રહે એવો ઉદેશ્ય અમદાવાદઃ રાજ્યમાં  છેલ્લા ઘણા સમયથી પ્રિ પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રિ પ્રાયમરી સ્કૂલોમાં ફાયર સેફ્ટી તેમજ ભાડાના મકાન હોય તો ભાડા […]

ગુજરાતમાં ટોલનાકા પર વાહનનો વિમો, ફિટનેસ અને પીયુસી ન હોય તો ઈ-મેમો ઈસ્યુ થશે

રાજ્યનાં 80 ટોલ પ્લાઝા પર ઇ-ડિટેક્શન મેમોની શરૂઆત હાલ કોમર્શિયલ વાહનો માટે ઈ-મેમો અપાય રહ્યો છે આગામી દિવસોમાં ખાનગી વાહનોને પણ ઈ-મેમો અપાશે અમદાવાદઃ ગુજરાતમાં ટોલ નાકા પર હવે વાહનોમાં વિમો, ફિટનેસ કે પીયુસી નહીં હોય તો ઓટોમેટિક ઈ-મેમો જનરેટ થશે. અને વાહનમાલિકના મોબાઈલ પર દંડ ભરવા માટેનું ઈ-ચલણ મોકલી દેવાશે. જોકે હાલ માત્ર કોમર્શિયલ […]

ગુજરાતમાં હીટવેવને લીધે વધુ તાપમાનનો અહેસાસ, હવે ગરમીમાં આંશિક ઘટાડો થશે

અસહ્ય ગરમીને લીધે પશુ-પંખી અને માનવ જીવનને અસર મહાનગરોમાં પણ બપોરના ટાણે રોડ-રસ્તા પર ટ્રાફિકમાં ઘટાડો મોટાભાગની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો અમદાવાદઃ ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો હતો, આજે રાજકોટ સહિત કેટલાક શહેરોમાં ગઈકાલ કરતા તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જો કે આ વખતે ગરમીની પેટર્ન એવી છે કે, 40 […]

CBSE સ્કૂલોની જેમ એપ્રિલમાં ગુજરાત બોર્ડની શાળાઓમાં નવુ સત્ર શરૂ ન કરી શકાયું

વર્ષ 2020માં સરકારે એપ્રિલમાં નવુ શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો કોરોના અને ત્યારબાદ અન્ય કારણોસર નિર્ણય લઈ શકાયો નહીં હવે એપ્રિલમાં નવુ સત્ર શરૂ કરાનો ઠરાવ સરકારે રદ કર્યો અમદાવાદઃ રાજ્યમાં સેન્ટ્રલ બોર્ડની સ્કૂલોની જેમ જ એપ્રિલથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ કરવાનો ગુજરાત સરકારે વર્ષ 2020માં ઠરાવ કર્યો હતો, પણ ત્યાર બાદ કોરોના […]

ઉનાળામાં અસહ્ય ગરમીને લીઘે શાકભાજીના ભાવમાં વધારો, લીંબુનો ભાવ કિલોના 200 થયો

ગવાર, ટિંડોરા, પરવર પાલક, અને ફ્લાવરના ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યા કેટલાક શાકભાજીના ભાવમાં 50 ટકાથી વધુ વધારો માર્કેટમાં લીલા શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો અમદાવાદઃ ઉનાળાની અસહ્ય ગરમીને કારણે યાર્ડમાં લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવ રોજબરોજ વધી રહ્યા છે. જેમાં લીંબુનો ભાવ કિલોના 200 રૂપિયે પહોંચ્યો છે. જ્યારે અન્ય શાકભાજીના ભાવ સરેરાશ 100 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code