1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમેરિકાએ 7 વધુ પાકિસ્તાની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદ્યા

અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમ અંગે કડક કાર્યવાહી કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સિક્યુરિટી (BIS) એ 13 થી વધુ પાકિસ્તાની કંપનીઓને તેની વોચ લિસ્ટમાં મૂકી છે. આ કંપનીઓ પર પરમાણુ સંબંધિત ખતરનાક પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની શંકા છે. આ ઉપરાંત, અમેરિકાએ 7 વધુ પાકિસ્તાની કંપનીઓ પર પણ પ્રતિબંધો લાદ્યા છે કારણ કે તેઓ […]

યુપીમાં કમોસમી વરસાદ અને કરા પડતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી, વીજળી પડતા બેના મોત

લખનૌઃ ગુરુવારે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ, કરા, તોફાન, વીજળી પડવાની ઘટનાઓની નોંધ લેતા, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અસરગ્રસ્ત જિલ્લાઓના અધિકારીઓને સંપૂર્ણ તૈયારી સાથે રાહત કામગીરી હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. ફિરોઝાબાદમાં વીજળી પડવાથી એક મહિલા સહિત બે લોકોના મોત થયા હતો. ભારતીય હવામાન વિભાગ, લખનૌ કાર્યાલયે ગુરુવારે વરસાદ અને વીજળી પડવાની જિલ્લાવાર ચેતવણી જારી કરી […]

ઓલિમ્પિકમાં 128 વર્ષ બાદ ક્રિકેટનો સમાવેશ, છેલ્લે 1900માં પેરિસ ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ કરાયો હતો

128 વર્ષના અંતરાલ પછી 2028ના લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ક્રિકેટ પરત આવશે. આ અંગે, આયોજકોએ એક મોટી જાહેરાત કરી હતી. લોસ એન્જલસ ઓલિમ્પિકના આયોજકોએ આ બહુરાષ્ટ્રીય ઇવેન્ટમાં ક્રિકેટ માટે ટીમોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં છ ટીમો ભાગ લેશે. આ મેચો T20 ફોર્મેટમાં રમાશે. છ ટીમો ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ […]

ગ્રેટર નોઈડા: મની લોન્ડરિંગ કેસમાં ‘રિયલ્ટી ગ્રુપ’ ના પરિસરમાં ED ના દરોડા

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે ગ્રેટર નોઈડામાં એક મોલ અને અન્ય કેટલાક સ્થળોએ દરોડા પાડ્યા હતા. નોઈડા સ્થિત ‘રિયલ્ટી ગ્રુપ’ સામે મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આ જૂથ પર ઘર ખરીદનારાઓ સાથે લગભગ 40 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી ‘ભસીન ઇન્ફોટેક […]

દિલ્હી યમુના સફાઈ: CM રેખા ગુપ્તાએ વઝીરાબાદ બેરેજ ખાતે નાળા અને નદી વિસ્તારનું નિરીક્ષણ કર્યું

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગુરુવારે વઝીરાબાદ બેરેજ ખાતે અનેક મુખ્ય નાળાઓ અને યમુના નદીના એક ભાગનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓને ‘રિવરફ્રન્ટ’ પ્રોજેક્ટ પર કામ કરવા નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન મુખ્યમંત્રી સાથે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના, જળ મંત્રી પ્રવેશ વર્મા અને દિલ્હી જળ બોર્ડ (ડીજેબી) અને સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના ઘણા […]

તહવ્વુર રાણા કેસ: સરકારે ખાસ સરકારી વકીલની નિમણૂંક કરી

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા સંબંધિત કેસમાં ટ્રાયલ ચલાવવા માટે એક ખાસ સરકારી વકીલની નિમણૂંક કરી છે. રાણાનું અમેરિકાથી પ્રત્યાર્પણ કરવામાં આવી રહ્યું છે અને તે ગુરુવારે અહીં આવે તેવી અપેક્ષા છે. એક જાહેરનામામાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે એડવોકેટ નરેન્દ્ર માન ત્રણ વર્ષ માટે રાષ્ટ્રીય તપાસ […]

વકફ કાયદાની બંધારણીય માન્યતાને પકડારતી અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં 16મી એપ્રિલે સુનાવણી થશે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વકફ (સુધારા) કાયદાની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ આપી છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચ 16 એપ્રિલે અરજીઓ પર સુનાવણી કરશે. CJI ઉપરાંત, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથન ત્રણ ન્યાયાધીશોની બેન્ચનો ભાગ હશે જે વક્ફ કાયદા વિરુદ્ધની અરજીઓની સુનાવણી કરશે. કેન્દ્રએ સર્વોચ્ચ અદાલતમાં […]

ભારત ખેડૂતોને સશક્ત બનાવવા માટે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને લક્ષિત પગલાં અમલમાં મૂકી રહ્યું છે: શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નેપાળના કાઠમંડુમાં ત્રીજી BIMSTEC કૃષિ મંત્રીસ્તરીય બેઠક (BAMM)માં ભારતનું નેતૃત્વ કર્યું. આ એક દિવસીય કાર્યક્રમમાં ભારત, બાંગ્લાદેશ, ભૂતાન, નેપાળ, મ્યાનમાર, થાઇલેન્ડ અને શ્રીલંકા જેવા BIMSTEC દેશોના કૃષિ મંત્રીઓ અને વરિષ્ઠ કૃષિ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકે કૃષિ વિકાસના ક્ષેત્રમાં વધુ […]

ઉપરાષ્ટ્રપતિ સમ્રાટ વિક્રમાદિત્યના જીવન પર આધારિત ‘મહાનાટ્ય’માં હાજરી આપશે

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ 12 એપ્રિલ 2025ના રોજ નવી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર સ્થિત માધવદાસ પાર્ક ખાતે સુપ્રસિદ્ધ સમ્રાટ વિક્રમાદિત્યના જીવન પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક નિર્માણ ‘મહાનાટ્ય’માં હાજરી આપશે. ‘મહાનાટ્ય’ એક અદભુત નાટ્ય પ્રસ્તુતિ છે જે ઉજ્જૈનના પ્રતિષ્ઠિત સમ્રાટ – સમ્રાટ વિક્રમાદિત્યની પ્રેરણાદાયી ગાથાને જીવંત કરે છે, જે તેમની બહાદુરી, ન્યાયની ભાવના અને […]

આતંકી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાનું ભારતમાં આગમન એ મોદી સરકારની મુત્સદ્દીગીરીની મોટી સફળતા છે. તેમણે કહ્યું હતું કે, ભારતના લોકો પર દુર્વ્યવહાર કરનારા તમામ લોકોને પરત લાવવાની જવાબદારી ભારત સરકારની છે. એક ખાનગી ટીવી ચેનલ પર બોલતા અમિત શાહે કહ્યું કે, તહવ્વુર રાણાને ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code