પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર 36 સ્થળોએ 300-400 ડ્રોનથી કર્યો હતો હુમલો
નવી દિલ્હીઃ વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું કે, પાકિસ્તાને ગઈકાલે રાત્રે ઉશ્કેરણીજનક અને આક્રમક કાર્યવાહી કરી હતી. આ હુમલાઓમાં ભારતીય શહેરો ઉપરાંત લશ્કરી સ્થાપનો અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. ભારતીય સશસ્ત્ર દળોએ તેમની જવાબદારી પ્રમાણસર રીતે નિભાવી અને યોગ્ય પ્રતિક્રિયા આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આ […]


