યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં ભગવદ ગીતા અને નાટ્યશાસ્ત્રનો સમાવેશ
નવી દિલ્હીઃ ભગવદ ગીતા અને ભરત મુનિના નાટ્યશાસ્ત્રને યુનેસ્કોના મેમરી ઓફ ધ વર્લ્ડ રજિસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા હતા. પીએમ મોદીએ આ અંગે ખુશી વ્યક્ત કરીને તેમણે તેને વિશ્વભરના દરેક ભારતીય માટે ગર્વની ક્ષણ ગણાવી હતી. કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ એક્સ પર લખ્યું […]


