1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

IPL 2025: હૈદરાબાદે પંજાબને 8 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માએ ફટકારી શાનદાર સદી

ઇન્ડિયન પ્રીમિયર લીગની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અભિષેક શર્માની રેકોર્ડ સદીની મદદથી પંજાબ કિંગ્સને 8 વિકેટે હરાવ્યું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પંજાબે 246 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જે હૈદરાબાદે 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. શાનદાર સદી ફટકારનાર અભિષેક શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. 246 રનના લક્ષ્યાંકનો પીછો કરવા […]

પેટલાદ બ્રિજ ખુલ્લો મુકાતા 40થી વધુ ગામોની અઢી લાખ જનતાને લાભ મળશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નડિયાદ-પેટલાદ-ખંભાત રસ્તા પર પેટલાદની કોલેજ ચોકડી પાસે રૂપિયા 31 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલ રેલવે ઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેનો લાભ પેટલાદ અને ખંભાત તાલુકાના 40થી વધુ ગામોની જનતા મળશે. આ રેલ્વે ઓવર બ્રિજનું નિર્માણ થવાથી પેટલાદ તાલુકાના પેટલાદ, પાડગોલ, મહેળાવ, બાંધણી, પોરડા, વિશ્નોલી, વટાવ, રંગાઈપુરા, દાવલપુરા, શાહપુરા, […]

સ્વાદુપિંડનું કેન્સર સૌથી ખતરનામ મનાય છે, પ્રારંભિત તબક્કામાં લક્ષણો દેખાતા નથી

કેન્સર એક એવો રોગ જેનું નામ સાંભળતા જ હૃદય કંપી જાય છે. દર વર્ષે વિશ્વમાં મોટી સંખ્યામાં લોકો કેન્સરને કારણે જીવ ગુમાવે છે. ભારતમાં પણ આ સંખ્યા ઓછી નથી. કેન્સરના એક જ નહીં, પણ અનેક પ્રકાર છે. મોટાભાગના લોકો માને છે કે સૌથી ખતરનાક કેન્સર બ્લડ કેન્સર, મગજની ગાંઠ અથવા ફેફસાનું કેન્સર છે, જે વ્યક્તિનો […]

હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં અર્ધલશ્કરી દળોએ આખી રાત સર્ચ ઓપરેશન ચલાવ્યું, હિંસામાં 3ના મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ કાયદામાં સુધારા વિરુદ્ધ શુક્રવાર અને શનિવારે સતત બે દિવસની હિંસામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે અત્યાર સુધીમાં ૧૩૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મૃતકોમાં એક પિતા-પુત્રની ટોળા દ્વારા ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અને એક યુવાનનું સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. […]

અમદાવાદના સાબરમતીના છારાનગરના રિ-ડેવલપ સામે 49 લોકોની રિટ હાઈકોર્ટે ફગાવી

ઓથોરિટી દ્વારા ઘર ખાલી કરવા રહિશોને નોટિસ આપી છે છારાનગરમાં લોકો 70 વર્ષથી વસવાટ કરતા હોવાની રજુઆત આ વિસ્તારને ઝૂપડપટ્ટી મુક્ત કરવા રિ-ડેવલોપ કરવામાં આવી રહ્યાની સરકારની રજુઆત અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને સરકારે રિ-ડેવલોપ કરવાનો નિર્ણય લીધો છે. જેની સામે આ વિસ્તારના 49 રહિશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી […]

નવી દિલ્હી ખાતે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની વિવિધ મંડળો સાથે બેઠક મળી

મુસ્લિમ હીત રક્ષક સમિતિએ યુસીસીની બેઠકમાં પોતાના વિચારો રજુ કર્યા મુસ્લિમ હીત રક્ષક સમિતિ 15 એપ્રિલ સુધી લેખિત રજુઆત મોકલી આપશે ગુજરાતી સમાજે યુસીસીને સમર્થન આપ્યુ  ગાંધીનગરઃ નવી દિલ્હીના ગુજરાત ભવન ખાતે યુસીસી સમિતિના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈના અઘ્યક્ષ સ્થાને યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણ સંદર્ભે ગુજરાતની યુનિફોર્મ સિવિલ કોડ સમિતિની મુસ્લિમ હિત રક્ષક […]

અમદાવાદમાં લો ગાર્ડનનું હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતુ થશે

મ્યુનિએ 36 વેપારીઓને માસિક 15 હજારના ભાડેથી જગ્યા ફાળવી અગાઉ મ્યુનિએ એક લાખ રૂપિયા ભાડુ નક્કી કરતા વિરોધ થયો હતો સ્ટોલધારકોએ હાઈકોર્ટમાં રિટ કરી હતી અમદાવાદઃ શહેરમાં લો ગાર્ડન ખાતે ખાણીપીણીનું બજાર  હેપી સ્ટ્રીટ ફરી ધમધમતુ થશે,  લો ગાર્ડન ખાતે મ્યુનિ. દ્વારા ખાણી-પીણીના સ્ટોલ માટે હેપી સ્ટ્રીટ બનાવી છે, અગાઉ કેટલાક સ્ટોલ ધારકોને જગ્યાઓ ફાળવવામાં […]

વડોદરા રેલવે સ્ટેશન પર ચરસ સાથે પકડાયેલા દંપત્તિને 10 વર્ષ કેદની સજા

મુંબઈનું દંપત્તિ 8 કિલો ચરસ સાથે પકડાયું હતું વડોદરાની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટે સજા ફટકારી આરોપીને સજા ઉપરાંત એક-એક લાખનો દંડ કર્યો વડોદરાઃ શહેરના રેલવે સ્ટેશન પર આજથી ચાર-પાંચ વર્ષ પહેલા  દિલ્હીથી મુંબઈ જતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી 8 કિલો ચરસના જથ્થા સાથે મુંબઈનું દંપતી પકડાયું હતુ. આ દંપતી સામે કેસ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરતા કેસની […]

વડોદરાના બિલથી ચાપડ જતા રોડ પર પૂરફાટ ઝડપે ડમ્પર મકાનમાં ઘૂંસી ગયુ

રોડ પર વળાંકમાં ડમ્પરચાલકે કાબુ ગુમાવ્યો લોકોએ રોડ પર દોડતા ડમ્પર અટકાવીને વિરોધ કર્યો પૂર ઝડપે દોડતા ડમ્પરચાલકો સામે પગલાં લેવા માગ વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં બિલથી ચાંપડ જતા રોડ પર વળાંકમાં પૂરફાટ ઝડપે જતું ડમ્પર એક મકાનની કમ્પાઉન્ડની દીવાલ સાથે અથડાયું હતું. જો કે આ બનાવમાં કોઈ […]

ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની વરણી માટે ઓબ્ઝર્વરની નિમણુંક

41 પ્રમુખો નક્કી કરવા AICC અને PCCના 243 નેતાઓને જવાબદારી સોંપાઈ 15મી એપ્રિલે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવશે પાંચ વ્યક્તિઓનું બનેલું પંચ દરેક જિલ્લા મથકે જશે અમદાવાદઃ તાજેતરમાં અમદાવાદમાં કોંગ્રેસની રાષ્ટ્રીય અધિવેશન મળ્યુ હતું. જેમાં ગુજરાત કોંગ્રેસના નવ સર્જન માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય અધિવેશ યોજાયા બાદ કોંગ્રેસે જે ઠરાવો કર્યા છે તેની અમલવારીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code