1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ ઘટાડવામાં મદદ માટે તુર્કીએ તૈયારી દર્શાવી

નવી દિલ્હીઃ 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારત-પાકિસ્તાન સંબંધોમાં નવી તિરાડ ઉભી કરી છે. આ હુમલામાં 26 નિર્દોષ લોકો માર્યા ગયા, જેમાંથી મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019ના પુલવામા હુમલા પછી કાશ્મીરમાં આ સૌથી ભયાનક આતંકવાદી હુમલો માનવામાં આવી રહ્યો છે. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું […]

બિહારઃ IPL માં રેકોર્ડ સર્જનાર વિસ્ફોટ બેસ્ટમેન વૈભવ સૂર્યવંશીનું નીતિશ સરકાર કરશે સન્માન

પટનાઃ નીતીશ સરકારે બિહારના વૈભવ સૂર્યવંશીને 10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, સૂર્યવંશી આઈપીએલમાં ફક્ત 35 બોલમાં સદી ફટકારનાર પ્રથમ સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે બિહારના સમસ્તીપુર જિલ્લાના રહેવાસી વૈભવ સૂર્યવંશીને ફોન કરીને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ પોતાના અભિનંદન સંદેશમાં કહ્યું કે વૈભવ સૂર્યવંશી પોતાની મહેનત અને પ્રતિભાના […]

પાકિસ્તાની હેકર્સોએ રાજસ્થાન શિક્ષણ વિભાગ સહિત ઘણી સરકારી વેબસાઇટ ઉપર સાયબર હુમલો કર્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. આ વખતે આ સંઘર્ષ ફક્ત સરહદો પૂરતો મર્યાદિત નથી, પરંતુ સાયબર સ્પેસમાં પણ તેની અસર દેખાઈ રહી છે. આ કારણે મંગળવારે પાકિસ્તાન સમર્થિત હેકર્સે રાજસ્થાન સરકારના શિક્ષણ વિભાગની વેબસાઇટ હેક કરી હતી. આ સાયબર હુમલો ફક્ત ટેકનિકલ નુકસાન […]

અમદાવાદના પ્રવાસીના ‘ઝિપ લાઇન રાઇડ’ વીડિયોમાં પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના રેકોર્ડ થઈ

અમદાવાદઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ‘ઝિપ લાઇન રાઇડ’નો આનંદ માણતા અમદાવાદના એક પ્રવાસીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં આતંકવાદી હુમલા દરમિયાન લોકો દોડતા અને પડી જતા જોવા મળે છે. ‘ઝિપ લાઈન રાઈડ’ માં ઢાળ પર બે બિંદુઓ વચ્ચે એક વાયર બાંધવામાં આવે છે જેની મદદથી લોકો ગુરુત્વાકર્ષણ દ્વારા નીચે તરફ ખસે છે. […]

સુપ્રીમ કોર્ટમાંથી પૂર્વ IPS સંજીવ ભટ્ટને ના મળી રાહત, સજા સસ્પેન્શન અરજી ફગાવાઈ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં દોષિત ઠરેલા ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની જામીન અરજી ફગાવી દીધી હતી. આ કેસમાં ભટ્ટને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે જણાવ્યું હતું કે આ કેસમાં જામીન અથવા સજા સસ્પેન્શનની માંગણી કરતી તેમની અરજીમાં કંઈ ખાસ નથી. ચુકાદો […]

IPL : દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મેચ રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 48મી મેચ દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આજે મંગળવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. આ મેચ બંને ટીમો માટે મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જો દિલ્હી જીતશે તો તે પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવશે, જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સને પ્લેઓફની રેસમાં રહેવા માટે જીતવાની જરૂર છે. કેપ્ટન તરીકે, અક્ષર પટેલ […]

પહેલગામ હુમલામાં પાકિસ્તાન સામે પુરાવો મળ્યો, આતંકી હાશિમ મુસા પાકિસ્તાન આર્મીમાં હતો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર તરીકે ઓળખાયેલા ત્રણ આતંકવાદીઓમાં હાશિમ મુસા ઉર્ફે સુલેમાન, લી ભાઈ અને આદિલ હુસૈન ઠોકરનું નામ શામેલ હતું. આતંકવાદી હાશિમ મુસા વિશે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. તેનું પાકિસ્તાન કનેક્શન પણ પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની મૂળનો હાશિમ મુસા ઉર્ફે આસિફ […]

પહેલગામ હુમલા મુદ્દે કોંગ્રેસે સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગણી કરી, ખડગેએ PM મોદીને પત્ર લખ્યો

નવી દિલ્હી: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંસદના બંને ગૃહોનું ખાસ સત્ર બોલાવવા વિનંતી કરી છે જેથી આતંકવાદ સામે સામૂહિક સંકલ્પ અને ઇચ્છાશક્તિ વ્યક્ત કરી શકાય. પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પ્રધાનમંત્રીને પત્ર લખીને આ વિનંતી કરી છે. આ પત્ર શેર કરતા કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે […]

કેનેડા ચૂંટણી: માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી

કેનેડામાં ગઈકાલે 28 એપ્રિલના દિવસે ચૂંટણી યોજાઈ હતી, જેનું મતગણતરી બાદ પરિણામ સામે આવ્યું છે. મતગણતરીના શરૂઆતી ધોરણો મુજબ માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ 343 બેઠકોમાં બહુમતી સાથે જીત હાંસલ કરી રહી છે. ચૂંટણી દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કેનેડાના લોકોને ચૂંટણીમાં એક મજબૂત નેતા પસંદ કરવાનું […]

પહેલગામ હુમલાને પગલે સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાશ્મીરમાં અન્ય પર્યટન સ્થળો બંધ કરાશે, સુરક્ષા વધારાઈ

શ્રીનગર: પહેલગામ આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને, કાશ્મીર ખીણના સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત લગભગ 48 જાહેર ઉદ્યાનોને સાવચેતીના પગલા તરીકે બંધ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસીઓ માટેના ખતરાને ધ્યાનમાં રાખીને કાશ્મીરના 87 જાહેર ઉદ્યાનોમાંથી 48 ના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ આતંકવાદી હુમલાને પગલે દેશના મોટાભાગના રાજ્યોના પ્રવાસીઓએ કાશ્મીરનો પ્રવાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code