દ્રૌપદી મુર્મુ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરશે
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 19 મેના રોજ કેરળના સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાના દર્શન કરશે. દેશના ઇતિહાસમાં સબરીમાલા મંદિરની મુલાકાત લેનારા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ હશે. મંદિર વ્યવસ્થાપન સંસ્થા, ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડ (TDB) એ રાષ્ટ્રપતિની મુલાકાતની પુષ્ટિ કરી હતી. તેમણે તેને દેશના ઇતિહાસમાં ગર્વની ક્ષણ પણ ગણાવી છે. રાષ્ટ્રપતિની મુલાકાત માટે એસપીજી અને મંદિર મેનેજમેન્ટે તૈયારીઓ […]


