1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

દેશના 793 પૈકી 773 જિલ્લામાં પહોંચી ચુકી છે 5જી સેવાઓ

28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં, દેશભરમાં 4.69 લાખ 5G બેઝ ટ્રાન્સસીવર સ્ટેશન (BTS) સ્થાપિત કરવામાં આવ્યા છે. ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) દ્વારા કરવામાં આવેલ આ વિસ્તરણ સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ચંદ્ર શેખર પેમ્માસાનીએ લોકસભામાં એક લેખિત જવાબમાં આપ્યું હતું. તેમણે કહ્યું કે 5G સેવા દેશના 773 જિલ્લાઓ સુધી પહોંચી ગઈ છે. દેશમાં કુલ જિલ્લાઓની સંખ્યા […]

ભારતમાં ગુનો આચરીને હવે ગુનેગારો વિદેશ ભાગી નહીં શકે, પાસપોર્ટને લઈને બનાવાયા નવા નિયમો

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારને ધ્યાનમાં આવ્યું છે કે ગુનેગારો ગુનાથી બચવા વિદેશ ભાગી જતા હોય છે. ત્યારે હવે આ બાબતે સરકાર ગંભીર બની છે. ત્યારે ગુનેગારોને ભારત બહાર જતા અટકાવવા માટે સરકારે હવે ત્રીજું નેત્ર ખોલ્યું છે. જેના ભાગરૂપે કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ નાનો – મોટો કોઈ પણ ગુનો નોંધાયો હશે તો તેને […]

આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનશે

આથિયા શેટ્ટી અને ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ ટૂંક સમયમાં માતા-પિતા બનવાનાં છે. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીરો શેર કરી છે. ફોટોમાં KL રાહુલ પણ પત્ની સાથે રોમેન્ટિક થતો દેખાયો હતો. તાજેતરમાં આથિયા અને કેએલ રાહુલે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી. જેમાં એક્ટ્રેસ પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરી રહી છે. ફોટામાં આથિયાએ […]

PM ઇન્ટર્નશિપ યોજના માટે મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના એપ દ્વારા પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના માટે અરજી કરવી સરળ બનશે. આ સાથે, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના સંબંધિત માહિતી પૂરી પાડવા માટે પ્રથમ સુવિધા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. આ કેન્દ્ર કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA) અને ભારતીય ઉદ્યોગ સંઘ (CII) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. અહીંથી યુવાનોને ઇન્ટર્નશિપ સંબંધિત માહિતી અને મદદ […]

ન્યુઝિલેન્ડના પ્રધાનમંત્રી લક્સને અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી

નવી દિલ્હીઃ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન 16-20 માર્ચ દરમિયાન ભારતની તેમની સત્તાવાર મુલાકાતના ત્રીજા દિવસે મંગળવારે નવી દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. “ન્યુઝીલેન્ડના હિન્દુ સમુદાયે આપણા દેશ માટે મોટું યોગદાન આપ્યું છે.લક્સને ટ્વિટર પર લખ્યુ કે, આજે દિલ્હીમાં, મેં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં દર્શન કર્યા- જે ઘણા કિવી-હિન્દુઓ માટે એક પવિત્ર સ્થળ છે,”  સોમવારે સાંજે […]

ઉનાળામાં લૂ કેમ લાગે છે અને લૂથી બચવા શું કરવું, જાણો

ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. મેદાની પ્રદેશમાં તાપમાન 40 ડીગ્રીથી વધારે થાય તો તે ગરમી શરુ થઇ ગઈ એમ કહેવાય. તો તાપમાન 41 થી 43 ડીગ્રી થાય તો તેને યલો એલર્ટ કહેવાય છે. જો તાપમાન 43 થી 45 ડીગ્રી થાય તો તેને ઓરેન્જ એલર્ટ કહેવાય અને જો તાપમાન 45 […]

સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પછી 20-20 મીનીટ વીજ બચાવવા રાજ્યપાલનું સુચન

ઉનાળામાં વીજ વપરાશ વધે તે પૂર્વે પગલાં લેવા રાજ્યપાલએ આપ્યુ માર્ગદર્શન નાના-નાના પ્રયાસો કરીને મોટી વીજ બચત કરીએ વીજળીની બચત માટે તાકીદે પગલાં લેવા જરૂરી ગાંધીનગરઃ ઉનાળામાં ગરમીના દિવસોમાં વીજ વપરાશ વધશે ત્યારે આપણે થોડી કાળજી રાખીએ. નાના-નાના પ્રયાસો કરીએ તો મોટી બચત કરી શકીશું. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ સરકારી ઑફિસોમાં અધિકારીઓ – કર્મચારીઓને પોતાની ચેમ્બરમાં […]

પેટ્રોલ,ડિઝલ, CNG તથા PNGના વેરામાં 4 વર્ષથી કોઈ વધારો કરાયો નથીઃ નાણા મંત્રી

સરકારે વર્ષ 2021માં પેટ્રોલ, ડિઝલ, CNG, PNGના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો હતો, CNG તથા PNG પર વેરાનો દર 15 ટકાથી ઘટાડીને 5 ટકા કરાયો છે, ડિઝલ ઉપરના વેરાનો દર પણ 20.20 ટકાથી ઘટાડીને 14.9 ટકા કર્યો ગાંધીનગરઃ નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વર્ષ 2021માં પેટ્રોલ,ડિઝલ, સીએનજી તથા પીએનજીના વેરાના દરમાં તોતિંગ ઘટાડો કર્યો […]

ઔરંગઝેબની કબરને લઈને વિવાદ વકર્યો, મોટાભાગના લોકો કબર હટાવવાના પક્ષમાં

મહારાષ્ટ્રનું ઓરંગાબાદ શહેરનું નામ મહારાષ્ટ્ર સરકારે સંભાજીનગર વર્ષ ૨૦૨૨ માં જ કરી દીધું છે. તે જુના ઔરંગાબાદમાં ક્રૂર મુઘલ શાસક ઔરંગઝેબની કબર છે. વર્ષ 2025 માં રીલીઝ થયેલી ફિલ્મ છાવા જોયા પછી ઔરંગઝેબ ની વીર મરાઠા સંભાજી અને મરાઠાઓ પર કરેલા અત્યાચોરોને લઈને દેશભરના હિંદુઓમાં ઓરંગઝેબ પ્રત્યે નફરત વધી ગઈ છે. ઔરંગઝેબની કબર હટાવવા માટે […]

અરવલ્લીના અણસોલ નજીક ટેન્કરની ટક્કરે બાઈકસવાર ત્રણ લોકોના મોત

અકસ્માત બાદ ટેન્કરચાલક નાસી ગયો સ્થાનિક લોકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ શામળાજી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મોડાસાઃ અરવલ્લીના અણસોલ નજીક ગત મોડી રાત્રે એક ટેન્કરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ ટેન્કર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતના બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને એમ્બ્યુલન્સ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code