1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સોમનાથના દરિયા કાંઠે અને બરડાના બંધારામાં વિદેશી પક્ષીઓનું આગમન

સાઇબેરિયા-યુરોપના પેલિકન-ફ્લેમિંગો 4 માસ સુધી રહેશે વન વિભાગે કરી સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા અનેક પ્રજાતિના પક્ષીઓ નિહાળીને પક્ષી પ્રેમીઓ બન્યા રોમાંચિત વેરાવળઃ શિયાળાની ઋતુમાં સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ તળાવો અને સરોવરોમાં વિદેશી પક્ષીઓએ મુકામ કર્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. વડોદરાઝાલા, સોડવ અને બરડા બંધારામાં સાઇબેરિયા, મધ્ય યુરોપ અને મોંગોલિયાથી […]

વડોદરા મ્યુનિ. દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાત ઝુંબેશ, 5 દિવસમાં 1000 મિલકતો સીલ કરી

VMCએ 724 કરોડનો ટાર્ગેટ પુરો કરવા સિલિંગ ઝૂંબેશ આદરી રેલવેનો 10 કરોડનો વેરો બાકી, જેમાં દોઢ કરોડ ભરાયા શનિ-રવિની રજાઓમાં પણ વોર્ડ ઓફિસ બપોર સુધી ચાલુ રહેશે વડોદરાઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતનો ટાર્ગેટ પુરો કરવા માટે સિલિંગ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં આશરે 1000 મિલકત સીલ કરવામાં આવી છે. આ […]

નીતિન પટેલે કહ્યું, રાજકારણમાં દલાલો વધી ગયા છે, ભાજપના નેતાની ઓળખ આપી કામ કઢાવી લે છે

રાજકીય દલાલો ભાજપના નેતા હોવાનું કહીં અધિકારીઓ સાથે સંબંધો કેળવે છે સરકારમાં કામો કઢાવીને દલાલો કરોડપતિ બની ગયા છે નીતિન પટેલનો ઈશારો કોના તરફ તેની જાગી ચર્ચા અમદાવાદઃ. ભાજપની ઓળખ આપીને બની બેઠેલા સરકારી અધિકારીઓ સાથે સેટિંગ કરીને પોતાના અંગત કામો કઢાવી લેતા હોય છે. અને આવા રાજકીય દલાલોની સંખ્યા વધતી જાય છે.  તેના લીધે […]

અમરેલી લેટરકાંડમાં નામ આવતા દિલીપ સંઘાણીએ CMને પત્ર લખી તટસ્થ તપાસની કરી માગ

ગુજરાત હાઈકોર્ટના નિવૃત જજ પાસે તપાસ કરાવો અમરેલી પોલીસે કોઈના દબાણથી કાર્યવાહી કરી છે સત્યતા બહાર લાવવા મારે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છુઃ સંઘાણી અમદાવાદઃ સૌરાષ્ટ્રના અમરેલી લેટર કાંડનો વિવાદ ઠંડો પડવાનું નામ લેતો નથી. અને હવે તો પોલીસની હરકતો સામે પણ સવાલો ઊઠી રહ્યા છે. લેટરકાંડમાં પોતાનું નામ ઉછળતા ભાજપના નેતા અને […]

બનાસકાંઠામાં વાદળો છવાયાં, માવઠું પડશે તો રવિપાકને નુકશાનની દહેશત

માવઠાથી આગાહી, ઘઉં-રાયડા સહિત પાકોને નુકસાનની ભીતિ થરાદ વિસ્તારમાં વાતાવરણમાં આવ્યો પલટો જીરું અને એરંડાની સ્થિતિ સારી છતાં હવામાનમાં પલટાથી પાકને નુકસાનની દહેશત પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો જોવા મળ્યા હતા. અને કમોસમી વરસાદ પડે એવું વાતાવરણ સર્જાતા ખેડુતો ચિચિંત બન્યા છે. ખેતરોમાં ઘઉં, રાયડો, બટાકા અને એરંડા […]

ગાંધીનગર જિલ્લામાં રોયલ્ટી પાસ વિના જ રેતીનું વહન કરતી 4 ટ્રકો પકડાઈ

એક મહિનામાં ખનીજ વિભાગ દ્વારા 59 કેસ કરીને 52.94 લાખનો દંડ વસુલાયો જિલ્લાની સાબરમતી સહિત નદીઓમાં બેરોકટોક ચાલતી રેતીની ચોરી જિલ્લા કલેકટરે ખનીજ વિભાગને કડક પગલાં લેવાની સુચના આપી ગાંધીનગરઃ જિલ્લામાં ખનીજચોરી બેરોકટોક ચાલી રહી છે. સાબરમતી સહિત નદીઓમાંથી રેતીની ચોરી કરવામાં આવી રહી છે. રેતી ભરેલા ડમ્પરોની સતત દોડધામ જોવા મળી રહી છે. ત્યારે […]

ગુજરાતમાં તાપમાનમાં વધારો થયા બાદ ફરી વાદળો છવાતાં ઠંડીમાં વધારો

બપોરે ગરમી અને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનમાં થોડો વધારો થયા બાદ આજે સવારથી આકાશ વાદળછાંયુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ઠંડીમાં પણ વધારો થયો હતો. જોકે બપોરના સમયે થોડી ગરમી અને […]

રિલાયન્સના વનતારા માટે લંડનથી પેસેન્જર વિમાનમાં બે વાઘ લવાયા

પેસેન્જર ફ્લાઇટમાં 6856 કિમીનું અંતર 9 કલાકમાં કાપી લંડનથી બે વાઘ લવાયા એર ઈન્ડિયાના વિમાનના કાર્ગોમાં ખાસ પાંજરામાં વાઘ પુરાયા હતા, એરપોર્ટ પર બન્ને વાઘનું હેલ્થ ચેકઅપ કરાયું અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ વિમાની મથકે લંડનથી આવેલી એર ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટમાં બે વાઘને લવાયા હતા. બન્ને વાઘ માટે વિમાનના કાર્ગોમાં ખાસ પાંજરા મુકીને એમાં વાઘને […]

પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર ન થાય તો નોંધણી વિના શાળાઓ શરૂ કરી દેવાશેઃ સંચાલક મંડળ

પ્રિ-સ્કૂલના નિયમોમાં ફેરફાર કરવા સંચાલકોની માગણી 10 ટકા પ્રિ-સ્કૂલોએ પણ નોંધણી કરાવી નથી પ્રી-સ્કૂલ માટે 15 વર્ષ ભાડા કરારને કારણે 12 ટકા સ્ટેમ્પ ભરવો પડે છે અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-સ્કૂલોના સંચાલકો માટે સરકારે નોંધણી ફરજિયાત બનાવ્યા બાદ કેલાક નિયમો અને શરતોને લીધે સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. આ અંગે પ્રિ-સ્કૂલ સંચાલકોએ સરકારને રજુઆતો પણ કરી […]

સુરત, વડોદરા અને રાજકોટથી પ્રયાગરાજ જવા કાલે મંગળવારથી વોલ્વો બસ દોડશે

સરકારે 5 વોલ્વો બસની ફાળવણી કરી અમદાવાદને પણ વધુ એક વોલ્વો બસની ફાળવણી પ્રયાગરાજ માટે સુરતથી 8300 , વડોદરાથી 8200  તથા રાજકોટથી 8800 ભાડુ નિયત કરાયું અમદાવાદઃ ગુજરાતના શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી લગાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા આવતી કાલથી તા. 04 ફેબ્રુઆરી 2025થી નવીન 05 વોલ્વો બસો પ્રયાગરાજ મહાકુંભ માટે શરૂ કરવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code