મુસ્લિમ નાગરિકે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા અધિનિયમ હેઠળ મુલકતનું વિભાજનની માંગણી સાથે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં એક મુસ્લિમ નાગરિકે અપીલ કરીને પોતાની મિલકતને શરિયતના બદલે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા અધિનિયમ હેઠળ વિભાજન મામલે અરજી કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી છે જેમાં પૂછવામાં આવ્યું છે કે, શું મુસ્લિમ સમુદાય તેમની ધાર્મિક શ્રદ્ધા છોડ્યા વિના શરિયતને બદલે બિનસાંપ્રદાયિક ભારતીય વારસા અધિનિયમ હેઠળ મિલકતનું વિભાજન […]


