કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય અને સ્વિગી વચ્ચે કરાર, રોજગારીની નવી તકો ઉભી થશે
નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે રોજગાર ક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રીય કારકિર્દી સેવા (NCS) હેઠળ સ્વિગી સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ હાજર હતા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ‘અમે ખાનગી ક્ષેત્ર સહિત વિવિધ સંસ્થાઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની […]


