1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાત ભારતનું પેટ્રો કેપિટલ – પેટ્રો હબ બન્યુ છેઃ મુખ્યમંત્રી

મુંબઈમાં ત્રિદિવસીય ઈન્ડિયા કેમ-2024નું આયોજન, કેમિકલ્સ-પેટ્રોકેમિકલ્સની કુલ નિકાસના 31 ટકા શેર સાથે ગુજરાત પ્રમુખ નિકાસકાર, ગુજરાતમાં કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સમાં પાંચ લાખ ૩૪ હજાર કરોડના રોકાણો સાથેના 3256 પ્રોજેક્ટસ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાતે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં પાછલા બે દશકમાં કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ […]

S Tની એકસ્ટ્રા બસોમાં સવા ગણું ભાડું વસુલવા સામે કોંગ્રેસનો વિરોધ

દિવાળીના તહેવારોમાં ખાનગી બસોની જેમ એસ.ટી એક્સ્ટ્રા બસોમાં ઉઘાડી લુટ, તાજેતરમાં 25% જેવો ભાડા વધારો કરાયો,  ડીઝલના ભાવો ઘટવા છતાં ભાડા ઘટાડ્યા નથી, ST અમારી મોંઘી સવારી બનતી જાય છેઃ કોંગ્રેસ   અમદાવાદઃ   દિવાળીના તહેવારોમાં એસ.ટી. દ્વારા એકસ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતા 1.25 ગણુ  ભાડું વસૂલાતની ભાજપા સરકારની લૂંટ નિતિ પર આકરા પ્રહાર કરતા […]

ભારતની સુરક્ષા માટે સાયબર સ્પેસમાં આત્મનિર્ભરતા જરૂરી: એસ. સુંદરી નંદા

ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે “ચેલેન્જીસ પોઝ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” અંગે યોજાયેલી બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું તા.18મી ઑક્ટોબર, 2024ના રોજ સમાપન થયું હતું. ઉદ્ઘાટન સત્રમાં સુશ્રી એસ. સુંદરી નંદા, વિશેષ સચિવ (આંતરિક સુરક્ષા)-ગૃહ મંત્રાલય, ભારત સરકાર, રાજીવ કુમાર શર્મા, DG-BPR&D,અભિષેક સિંઘ, અધિક સચિવ-MeitY અને ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU એ કાયદાના અમલીકરણ અને તપાસ […]

બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં તેજી, ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર નહીં

નવી દિલ્હીઃ આજે સતત બીજા દિવસે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. બીજી તરફ આજે પણ ચાંદીના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે આજે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 78,270 રૂપિયાથી 78,120 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે 22 […]

રાજસ્થાનના જયપુરમાં આરએસએસના કાર્યકરો ઉપર હુમલો

જયપુરઃ જયપુરના એક મંદિરમાં જાગરણ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા દસ કાર્યકર પર છરી વડે હુમલો થયો હતો. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ દિલ્હી-અજમેર હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે વાતચીત કરીને જામ હટાવ્યો હતો. કરણી વિહાર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારના મંદિરમાં શરદ પૂર્ણિમાના અવસર પર ગુરુવારે […]

નરેન્દ્ર મોદી BRICS સમિટમાં ભાગ લેવા રશિયા જશે, સભ્ય દેશો સાથે દ્વિપક્ષીય બેઠકની શક્યતા

નવી દિલ્હીઃ PM મોદી આ મહિનાની 22મી તારીખથી 16મી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે રશિયાની બે દિવસીય મુલાકાતે જશે. વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ BRICS દ્વારા શરૂ કરાયેલી પહેલોની પ્રગતિનું મૂલ્યાંકન કરવાની અને ભાવિ સહકાર માટે સંભવિત ક્ષેત્રોને ઓળખવાની મૂલ્યવાન તક પૂરી પાડશે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે […]

સુરતમાં દિવાળી પહેલા પરપ્રાંતિયો માદરે વતન જવા રવાના

ઉધનાના રેલવે સ્ટેશને પરપ્રાતિયોની લાગી લાંભી લાઈનો, યાત્રિકોની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, યુપી-બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ  સુરતઃ દિવાળીના પર્વને ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ત્યારે સુરત શહેરમાં વસવાટ કરતાં પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત-ઉધનાથી ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ દક્ષિણના રાજ્યોમાં જતા ટ્રેનોમાં નો-વેકન્સી જેવી સ્થિતિ છે. ઉધના રેલવે […]

સુદાન: ડેન્ગ્યુ તાવના કેસમાં નોંધપાત્ર વધારો, 2,500 થી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હીઃ સુદાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશના પાંચ રાજ્યોમાં ડેન્ગ્યુ તાવના 2,520 કેસ નોંધાયા છે, જેમાંથી 13ના મોત થયા છે. મંત્રાલયે કહ્યું કે ખાર્તુમ, નોર્થ કોર્ડોફાન, કસાલા, ગેડારેફ અને સિન્નર રાજ્યોમાં ચેપ નોંધાયા છે. આ સાથે તેમણે રોગચાળાને પહોંચી વળવા અભિયાનને આગળ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુ તાવ એક […]

ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં 680 ડોલ્ફિનની ઉછળ-કૂદ

વન વિભાગ દ્વારા ડોલ્ફિનની વસતી ગણતરી કરાઈ, સ્વસ્થ ઈકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે, ડોલ્ફિનને બચાવવા માછીમારોનું યોગદાન મહત્વનું, અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં ડોલ્ફિન જોવા મળે છે.  રાજ્યના વનવિભાગ દ્વારા ડોલ્ફિનની વસતિ ગણતરી’ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરથી કચ્છ સુધીના સમુદ્ર વિસ્તારમાં અંદાજે […]

આસામમાં રેલ દુર્ઘટના સર્જાઈ, લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા

નવી દિલ્હીઃ આસામના ડિબ્લોંગ સ્ટેશન પાસે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. રેલવેએ કહ્યું છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી. આ અકસ્માત લુમડિંગ ડિવિઝનના લુમડિંગ-બદરપુર હિલ સેક્શનમાં થયો હતો. સવારે ટ્રેન અગરતલાથી મુંબઈ જવા રવાના થઈ હતી. સીએમ હિમંતા બિસ્વા સરમાએ પણ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code