1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કારગિલ વિજય દિવસ પર પીએમ મોદીએ કહ્યું, ‘આ ખાસ દિવસ ભારતના અદ્ભુત બહાદુરોની શૌર્ય ગાથાને સામે લાવે છે ‘

દિલ્હીઃ- આજે દેશભરમાં શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે 24મો કારગિલ વિજય દિવસ ઉજવાઈ રહ્યો છે આ ખાસ દિવસ દેશના બહાદુર સપૂતોને સમર્પિત છે, જેમણે 26 જુલાઈ, 1999ના રોજ પાકિસ્તાની સૈનિકોને કારગિલમાંથી ભગાડીને દુર્ગમ શિખરો પર ભારતનો ત્રિરંગો રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને વિજય પ્રાપ્ત કર્યો હતો. આ દિવલસને લઈને દર વર્ષે 26મી જુલાઈના રોજ […]

આજે 24મો કારગિલ વિજય દિવસ: દેશના બહાદુર સૈનિકોની અદમ્ય હિંમતને કરીએ યાદ

દિલ્હી: આજે 24મો કારગિલ વિજય દિવસ છે. 24 વર્ષ પહેલા આ દિવસે ભારતીય સૈનિકોએ પોતાની અદમ્ય હિંમતથી પાકિસ્તાનને હરાવ્યું હતું. આ યુદ્ધમાં દેશના વિવિધ ભાગોમાંથી સૈનિકોએ બલિદાન આપ્યું હતું. આવા જ એક શહીદ આરએસ પુરાના કોટલી શાહ દૌલા ગામનો દેવેન્દ્ર સિંહ છે શહીદની પત્ની બલજીતે કહ્યું કે આજે પણ જ્યારે તે દિવસને યાદ કરે છે, […]

દિલ્હીમાં ભારે વરસાદના કારણે નોઈડાની તમામ શાળાઓમાં રજાઓ જાહેર કરાઈ

દિલ્હીઃ- દેશભરમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને લઈને પુરની સ્થિતિ સર્જાય છે ત્યારે બીજી તરફ રાજધાની દિલ્હીમાં વિતેલી રાતથી જ મુશળઘાર વરસાદ થઈ રહ્યો છે વરસતા વરસાદના કહેરને જોતા નોઈડામાં તમામ શાળાઓમાં રજાઓ આપવામાં આવી છે. પ્રાપ્ત વિગહત પ્રમાણે આજે સવારથી જ દિલ્હી-એનસીઆરમાં ગાઢ વાદળો છવાયેલા હતા, ત્યારબાદ ભારે વરસાદનો આરંભ […]

મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી,કોંગ્રેસે તેના સાંસદોને વ્હીપ જારી કરીને તેમને ગૃહમાં હાજર રહેવા જણાવ્યું

ઇમ્ફાલ:મણિપુર મુદ્દે પીએમ મોદી પર સતત નિશાન સાધનાર વિપક્ષ આજે મોટો રાજકીય દાવ રમવા જઈ રહ્યું છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષ આજે લોકસભામાં મોદી સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું છે કે દેશને મોદી સરકારમાં વિશ્વાસ નથી, તેથી તેઓ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારી કરી રહ્યા છે. કોંગ્રેસે આજે […]

મણીપુર હિંસાઃ કુકી સંગઠને પીએમ મોદીને પત્ર લખીને રાષ્ટ્રપતિ શાસનની કરી માગ

ઈમ્ફાલઃ- મણીપુરમાં મે મહિનાથી શરુ થયેલી હંસા અટકવાનું નામ નથી લઈ રહી ,છેલ્લા કેચલાક મહિનાઓમાં અહી 100થી પણ વધુ લોકોના જીવ ગયા છે કુકી અને મતૈય સમુદાય વચ્ચે શરુ થયેલો મતભેદ હિંસામાં પરિણામ્યો ત્યારે હવે કુકી સંગઠન દ્રારા પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મણિપુરની જોમી કાઉન્સિલ સ્ટીયરિંગ કમિટીએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન […]

દિલ્હી-NCRમાં વહેલી સવારે મુશળધાર વરસાદ,રસ્તાઓ પર પાણી ભરાયા

દિલ્હી: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ઘણા દિવસોથી સારા વરસાદની રાહ જોઈ રહેલા દિલ્હી-NCRના લોકોને બુધવારે રાહત મળી છે. સવારથી દિલ્હી-NCRમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. મંડી હાઉસથી રિંગ રોડ અને નોઈડાના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરુ છે. વરસાદની સાથે દિલ્હી-એનસીઆરમાં સવારે અંધારાના કારણે લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. વરસાદના કારણે દિલ્હી […]

વરસાદની સિઝનમાં હરદળ તમારા આરોગ્યને રાખે છે નિરોગી, આટલા પ્રકારે હરદળને ખોરાકમાં કરો સામેલ

  હળદર અટલે સામાન્ય રીતે દરેક બીમારીનો ઈલાજ, વાગ્યું હોય કે સોજો હોય કે પછી દુખાવો હોય શરદી હોય ખાંસી હોય કે પછી કફ હોય તમામ દર્દમાં હળદર રામબાણ ઈલાજ છે, જો કે ચામાસાની ઋુતમાં હળદરનો જો તમે જૂદી જૂદી રીતે ઉપયોગ કરશો તો ચોક્કસ તમને ઘણી બીમારીઓમાં રાહત મળશે.હરદળમાં અનેક ગુણો સમાયેલા હોય છે […]

ફિક્કી પડી ગયેલી મહેંદી હાથની સુંદરતા બગાડી રહી છે ? તો આ ઘરગથ્થુ ઉપાયોથી તેનો રંગ ઝડપથી દૂર કરો

પૂજા અને ઉપવાસ દરમિયાન ઘણી સ્ત્રીઓ હાથ પર મહેંદી લગાવે છે. જો કે, આ મહેંદી હાથની સુંદરતામાં ઘણી હદ સુધી વધારો કરે છે, પરંતુ થોડા દિવસો પછી તે ઝાંખી પડીને પીળી દેખાવા લાગે છે, જે જોવામાં સારી લાગતી નથી. જો તમારી સાથે પણ આ જ સમસ્યા છે અને જો તમે પણ આ કારણોસર તમારા હાથ […]

ઘરમાં આ રંગની મીણબત્તી પ્રગટાવો,ધનની દેવી મા લક્ષ્મીની કૃપા સભ્યો પર થશે

વાસ્તુશાસ્ત્રમાં દિશાઓને લઈને ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે, પરંતુ આ શાસ્ત્રમાં મીણબત્તીને લઈને પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. કઈ દિશામાં કઈ મીણબત્તી પ્રગટાવવી જોઈએ તેનો ઉલ્લેખ પણ વાસ્તુશાસ્ત્રમાં છે. આજે અમે તમને જણાવીશું કે ઘરના અલગ-અલગ ખૂણામાં કયા રંગની મીણબત્તી પ્રગટાવવી જોઈએ. તે ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મદદ કરે છે, પરંતુ તેને […]

પ્રાથમિક શાળાના 17,174 શિક્ષકોને ઓનલાઈન બદલી કેમ્પમાં સ્થળ પસંદગીનો લાભ મળ્યો

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શિક્ષકો છેલ્લા ઘણા સમયથી બદલી કેમ્પની રાહ જોઈ રહ્યા હતા. ઘણાબધા શિક્ષકો પોતાના વતનથી દુર અન્ય જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. જ્યારે શિક્ષક દંપત્તીઓ પણ અગલ અલગ સ્થળોએ નોકરી કરી રહ્યા હતા. આમ શિક્ષકો બદલીઓની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code