1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આ વખતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાના આવવા-જવાની યાત્રા સરખી જ છે?

ચૈત્ર નવરાત્રી: ચૈત્ર નવરાત્રી 30 માર્ચ 2025, રવિવારથી શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. આ વખતે વર્ષ 2025માં આવતી ચૈત્ર નવરાત્રી દરમિયાન મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે. હાથી પર સવાર થઈને મા દુર્ગાનું આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે. હાથીને શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે […]

બરડા ડુંગરના પેટાળના વિસ્તારમાં આવેલા ગામોના બગીચામાં ઉત્પાદિત થતી કેસર કેરી દેશ વિદેશમાં ખ્યાતનામ

ઉનાળાના આરંભ સાથે જ લોકો ફળોના રાજા કેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. દરમિયાન બજારમાં કેસર કેરીનું આગમન થયું છે. જો કે, હાલ કેસર કેરીના બોક્સનો ભાવ બે હજારથી બોલાઈ રહ્યો છે. જોકે, આગામી દિવસોમાં આ ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં કેસર કેરી ગીરમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે. તેમજ આ કેરી માત્ર ભારતમાં […]

PMએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશેઃ મુખ્યમંત્રી

અમદાવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું, બ્રાહ્મણ સમાજ એઆઈથી વિશેષ એવી કુદરતી બુદ્ધિમત્તાનો સદીઓથી સ્વામી રહ્યો છે, વિવિધ સમાજો આવી સમિટ યોજીને ઉદ્યોગ–વેપારને વિકસાવવાની તક પૂરી પાડે છે    અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે  સમસ્ત બ્રહ્મસમાજ (રાજ્ય કક્ષા) દ્વારા આયોજિત ચોથી ત્રિદિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો પ્રારંભ […]

ગુજરાતમાં 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા DGPનો આદેશ

DGPએ પોલીસ કમિશ્નરો,રેન્જ વડા અને પોલીસ અધિક્ષકો સાથે તાકીદની બેઠક યોજી ગુંડા તત્વો સામે પાસા અને તડીપારની અસરકારક કાર્યવાહી કરવા આદેશ ખંડણી, ધાક-ધમકી,  દારૂ-જુગારનો ધંધો કરનારા તત્વો, ખનીજ ચોરી સહિતની યાદી તૈયાર કરાશે ગાંધીનગરઃ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા તેમજ અસામાજીક ગુંડા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી કરી તેમની પર સદંતર અંકુશ મેળવવાના ઉદ્દેશ […]

કાલે 16મી માર્ચ, રાષ્ટ્રીય રસીકરણ દિવસ, 95.95% રસીકરણ સાથે ગુજરાત મોખરે

ગુજરાતમાં9,95,395 બાળકો અને 2,25,960 સગર્ભા મહિલાઓનું રસીકરણ થયું, જાન્યુઆરીમાં25,736 બાળકોને BCG, OPV, Penta, IPV સહિત રસીઓ અપાઈ 3 વર્ષમાં શાળા-બાલવાટિકાના18 લાખ બાળકોને ટિટેનસ-ડિપ્થેરિયાની રસી અપાઈ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના ‘દરેક માતા-બાળક રહે સ્વસ્થ’ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે SDG-3 ઇન્ડેક્સ અનુસાર, મિશન ઇન્દ્રધનુષ હેઠળ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ (UIP) માં 95.95% રસીકરણ કરીને રાષ્ટ્રીય સરેરાશ (93.23%) કરતા સારું પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે નવજાત શિશુઓ અને […]

નડિયાદના સલુણ ગામે બે જુથ વચ્ચે મારામારી, પથ્થરામારમાં 5 લોકોને ઈજા

બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ બે જુથો આમને-સામને આવી ગયા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદના સલુણ ગામે ગઈકાલે સાંજે નજીવી વાતે બોલાચાલી થયા બાદ બે સમાજના ટોળાં આમને-સામને આવી ગયા હતા. અને મારામારીમાં 5 લોકોને ઈજાઓ થઈ હતી. જેમાં બે […]

મહેસાણા અને સાબરકાંઠામાં બટાકાનો પાક તૈયાર, પણ શ્રમિકો ન મળતા ખેડૂતો ચિંતિત

મોટાભાગના આદિવાસી શ્રમિકો પોતાના માદરે વતન જતાં ખેતી કામને અસર ગરમીમાં વધારો થતાં બટાકાના પાકને નુકશાન થવાની ભીતી હજુ 30 ટકા બટાકાનો પાક ખેતરોમાં પડ્યો છે મહેસાણા: ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બાદ મહેસાણા અને સાબરકાંઠામાં પણ બટાકાનું વાવેતર વધ્યુ છે. જેમાં મહેસાણા જિલ્લાના વિજાપુર અને સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં બટાકાનું વાવેતર મોટા પાયે થાય છે. છેલ્લા 10 […]

ધૂળેટીના દિને 108 ઈમરજન્સી સેવાને અકસ્માતના 715, મારામરીના 360 કોલ મળ્યા

મેડિકલ ઈમરજન્સીના કેસમાં 30 ટકાનો વધારો નોંધાયો અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયા સામાન્ય દિવસોની તુલનાએ રોડ અકસ્માતના કેસમાં વધારો નોંધાયો અમદાવાદઃ રાજ્યમાં જાહેર રજાના દિવસે 108 ઈમજન્સીના કેસમાં વધારો થતો હોય છે. ત્યારે હોળી-ધૂળેટીના તહેવારોમાં મારામારી, માર્ગ અકસ્માત સહિતની ઘટનાઓ બની હતી. 108 ઈમરજન્સી સેવા દ્વારા ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં […]

કલોલમાં સોનીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલો શખસ 3.48 લાખની લૂંટ કરીને નાસી ગયો

એક્ટિવા પર ફરાર થયેલા લૂંટારૂ શખસને પોલીસે પકડી પાડ્યો લૂંટ બાદ ભાગેલા શખસનો દુકાન માલિકો પીછો કર્યો હતો લૂંટારૂ શખસ કલોલનો રહેવાસી નિકળ્યો ગાંધીનગરઃ કલોલ શહેરમાં જુના ચોરા વિસ્તારમાં આવેલી મહેશ્વરી જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલો લૂંટારૂ શખસ 3.48 લાખની લૂંટ પલાયન થઈ ગયો હતો. પોલીસે આરોપી જયદીપ રાજુભાઈ નાયકની ધરપકડ કરી છે. આ બનાવની વિગતો […]

ભાવનગર મેડિકલ કોલેજના રેગિંગ કેસમાં પોલીસે 8 તબીબી વિદ્યાર્થીઓની કરી ધરપકડ

વિદ્યાર્થીનું કારમાં અપહરણ કરીને મારપીટ કરી હતી ચાર વિદ્યાર્થીઓને એન્ટી-રેગિંગ કમિટીના નિર્ણય બાદ સસ્પેન્ડ કરાયા હતા નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી ભાવનગરઃ શહેરની સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટનામાં ફરિયાદ નોંધાયા બાદ નીલમબાગ પોલીસે 8 તબીબી વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. તેમજ કોલેજની એન્ટી રેગિંગ કમિટી દ્વારા ચાર વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code