1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

દિલ્હી: ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઓવલમાં રમાઈ રહેલી એશિઝ સિરીઝની પાંચમી ટેસ્ટ તેની કારકિર્દીની છેલ્લી મેચ બનવા જઈ રહી છે. આ પાંચમી ટેસ્ટ મેચના ત્રીજા દિવસ (29 જુલાઈ)ની સમાપ્તિ પછી બ્રોડે નિવૃત્તિની જાહેરાત કરી. 37 વર્ષીય બ્રોડે ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ કહ્યું […]

ઉત્તરાખંડઃ કર્ણપ્રયાગમાં પહાડી પરથી પથ્થરો પડતાં બદ્રીનાથ હાઈવે બ્લોક

દહેરાદુન: ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે પહાડો પરથી કાટમાળ પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે રસ્તાઓ પરની અવરજવરને અસર થઈ રહી છે, અનેક રસ્તાઓ બંધ થઈ રહ્યા છે. બદ્રીનાથ હાઈવે પર પહાડીનો કાટમાળ પડ્યા બાદ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. ચમોલી પોલીસે જણાવ્યું કે બાબા આશ્રમ કર્ણપ્રયાગથી આગળના રસ્તા પર પહાડ પરથી પથ્થરો […]

પશ્વિમબંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય ની હાલત ગંભીર, હોસ્પિટલમાં સારવાર અર્થે કરાયા દાખલ

કોલકાતાઃ- પશ્વિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રીને લઈનેએક સમાચાર સામે આવી રહ્અયા છએ પ્નેરાપ્ત વિગત પ્રમાણે સીપીએમ નેતા બુદ્ધદેવ ભટ્ટાચારજી ને શનિવારે શ્વાસ લેવામાં તકલીફ પડવાથી કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.  પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની તબિયત શનિવારે અચાનક બગડી હતી. ડોક્ટરોની દેખરેખમાં ગ્રીન કોરિડોર બનાવીને સાંજે સાડા ચાર વાગ્યે તેમને વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં […]

શ્રીનગરમાંથી અલ-બદર આતંકી સંગઠન સાથે જોડાયેલ એક આતંકી ઝડપાડો, હથિયાર સહીત અનેક ગુનાહીત સામગ્રી ઝપ્ત

  શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે સ્થાનિક લોકોને પણ આતંકી સંગઠનો દ્રારા ઉકસાવીને આતંકી ગેંગમાં સામેલ કરવા જેવી ઘટનાઓ બનતી હોય છે ખાસ કરીને આતંકવાદની નજર દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીર પર રહેલી છે જો કે આ તમામ પરિસ્થિતિ વચ્ચે પણ સેનાના જવાનો સતત આતંકવાદી પ્રવૃત્તિઓને નાબૂક કરવાના […]

અયોધ્યા:શ્રીરામજન્મભૂમિ માર્ગ આજથી ભક્તો માટે ખુલશે,નવા રૂટ પર ટ્રસ્ટ તરફથી અનેક નિ:શુલ્ક સુવિધાઓ

આજથી ભક્તો માટે ખુલશે શ્રીરામજન્મભૂમિ પથ  નવા રૂટ પર ટ્રસ્ટ તરફથી અનેક નિ:શુલ્ક સુવિધાઓ અયોધ્યા: રામલલાના દર્શનાર્થીઓ માટે રવિવારે નવા દર્શન માર્ગનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. જૂના દર્શન માર્ગમાં ફેરફાર કરીને હવે આ નવા માર્ગ દ્વારા ભક્તો રામલલાના દર્શન કરવા માટે પરિસરમાં પ્રવેશી શકશે. બાંધકામના કામોમાં ઝડપ લાવવા માટે રંગમહેલ બેરીયર પાસેથી પસાર થતો […]

અમદાવાદમાં શાહીબાગ પાસે એક હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ લાગટવાની ઘટના, અનેક લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અમદાવાદઃ- આજરોજ રવિવારની સવારે અમદાવાદમાં આવેલા શાહીબાગ વિસ્તારમાં એક હોસ્પિટલમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ાગ લાગતા જ તાત્કાલિક લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદ શહેરમાં એક બહુમાળી હોસ્પિટલના બેઝમેન્ટમાં આગ ફાટી નીકળી હતી, ત્યારબાદ સાવચેતીના ભાગરૂપે લગભગ 100 દર્દીઓને હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.  માહિતી […]

જ્ઞાનવાપીમાં 1000 વર્ષથી પણ વધારે સમયથી મસ્જિદ હોય તો મુસ્લિમોને સર્વેનો ડર કેમ?

હિન્દુઓના પવિત્ર સ્થાન મનાતા વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલના સર્વેનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલ સર્વેને લઈને મુદ્દો કોર્ટમાં પેન્ડીંગ છે. કોર્ટનો શું આદેશ આવે છે તેની ઉપર દેશની જનતાની નજર મંડાયેલી છે. જો કે, મુસ્લિમ પક્ષ સર્વેનો સતત વિરોધ કરવાની સાથે જ્ઞાનવાપી ઉપર દાવો કરવાની સાથે અહીં 100-200 નહીં પરંતુ એક હજારથી પણ વધારે […]

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ,કાર્યક્રમને લઈને ઉત્તર પ્રદેશમાં બીજેપીએ કરી ખાસ તૈયારીઓ

આજે ‘મન કી બાત’નો 103મો એપિસોડ પીએમ નરેન્દ્ર મોદી કરશે સંબોધન કાર્યક્રમને લઈને ઉતરપ્રદેશમાં ખાસ તૈયારીઓ ભાજપ દ્વારા કરાઈ ખાસ તૈયારીઓ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે 30 જુલાઈએ ફરી એકવાર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરવાના છે. મન કી બાતનો આ 103મો એપિસોડ છે. કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 કલાકે થશે. મન […]

મોડર્ન ઇન્ડિયા અને ટેક્નૉક્રસી

(સ્પર્શ હાર્દિક) વિશ્વમાં અત્યાર સુધી થઈ ગયેલા વિખ્યાત દાર્શનિકો અને ચિંતકોમાં સોક્રેટિસનું નામ ઘણું આગળ પડતું ઉલ્લેખવામાં આવે છે. પરંતુ ઓછાં લોકો જાણે છે કે તેના લોકશાહી વિશેના વિચારો વિવાદાસ્પદ હતા. સ્વસ્થ મનના અને ગંભીર રીતે વિચારી શકનારા માણસ પાસેથી આપણે એવી જ અપેક્ષા રાખી હોય કે તે આ વિષયમાં લોકશાહીનો, લોકોની મરજીનો હિમાયતી હોવો […]

ચંદ્રયાન-3 બાદ ઈસરોનો વધુ એક કમાલ,7 વિદેશી ઉપગ્રહોને લઈને PSLV-C56 એ ભરી ઉડાન

ઈસરોએ આજે ​​વધુ એક રેકોર્ડ બનાવ્યો સવારે 6.30 કલાકે સિંગાપોરના 7 ઉપગ્રહો કર્યા લોન્ચ લોન્ચિંગને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો શ્રીહરિકોટા :  ચંદ્રયાન-3ના સફળ લોન્ચિંગ બાદ ઈસરોએ આજે ​​વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. ઈસરોએ સવારે 6.30 કલાકે સિંગાપોરના 7 ઉપગ્રહો લોન્ચ કર્યા છે. PSLV-C56 ને ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના શ્રીહરિકોટા કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code