1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગ્રીસમાં પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી, 4નાં મોત અને 26ને બચાવાયાં

નવી દિલ્હીઃ એસિયન સમુદ્રમાં ગ્રીક ટાપુ કોસના દરિયાકાંઠે સ્થળાંતર કરનારાઓને લઈ જતી બોટ ડૂબી જતાં ચાર લોકોના મોત થયા હતા. જ્યારે  સ્થાનિક હેલેનિક કોસ્ટ ગાર્ડે 26 લોકોને બચાવ્યા હતા. હજુ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, “પીડિતોમાં બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ […]

નરેન્દ્ર મોદી બન્યા ભાજપાના પહેલા એક્ટિવ મેમ્બર

નવી દિલ્હીઃ PM મોદીએ BJPના દેશવ્યાપી સક્રિય સભ્યપદ અભિયાનની શરૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનના સંયોજક વિનોદ તાવડેની હાજરીમાં પાર્ટીના પ્રથમ સક્રિય સભ્ય બન્યા. આ સાથે તેમણે પાર્ટીનું સક્રિય સભ્યપદ અભિયાન પણ શરૂ કર્યું હતું. BJPના પ્રથમ સક્રિય સભ્ય બનવાની તસવીરો શેર કરતા […]

દિવાળીને ધ્યાનમાં રાખી સરકારી કર્મચારીઓના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી કરાશે

અમદાવાદઃ દીવાળીના તહેવારોને અનુલક્ષી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્ય સરકારના કર્મચારીઓને ઓક્ટોબર માસના પગાર-પેન્શનની એડવાન્સ ચુકવણી 23 થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સમય મર્યાદા બાદ રજુ કરવામાં આવેલ […]

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય 49 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને થશે ફાયદો નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓની મોદી સરકારે દિવાળી સુધારી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થા (DA) અને પેન્શનરોને મોંઘવારી રાહત (DR)ના વધારાના હપ્તાને મંજૂરી આપી છે. જેથી 49 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો મળશે. પ્રધાનમંત્રી […]

વોલેટ એપ. બંધ થતાં તેના કર્મચારીએ 57 ગ્રાહકોના 17.85 લાખ સેરવી લીધા

RBIએ ખાનગી કંપનીની વોલેટ એપ બંધ કરાવી દીધી હતી, કંપનીના કર્મચારીએ ગ્રાહકોને રૂપિયા પરત ન આપીને વાપરી નાંખ્યા, સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં એક ખાનગી કંપનીની વોલેટ એપ્લિકેશન RBIએ બંધ કરાવી દેતા ગ્રાહકોના વેલેટમાં પડેલા રૂપિયા તેના જ કર્મચારીએ વાપરી નાંખતા આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ […]

સુરતમાં અકસ્માતના બે બનાવોમાં ટ્રકની ટક્કરથી 2 સાયકલસવારોના મોત

અડાજણના મધુબન સર્કલ પાસે ટ્રકની અડફેટે સાયકલસવારનું મોત, ઉના પાટિયા ચારરસ્તા પર સાયકલસવાર વૃદ્ધને ટ્રકે અડફેટે લેતા મોત, પોલીસે બન્ને બનાવોમાં ગુનો દાખલ કરીને હાથ ધરી તપાસ સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં એક જ દિવસમાં અકસ્માતોના બે બનાવોમાં બે સાયકલસવારોના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસામતનો બનાવ શહેરના અડાજણમાં મધુવન સર્કલ પાસે […]

‘મસ્જિદની અંદર જય શ્રી રામ બોલવાથી ધાર્મિક લાગણીને ઠેસ નથી પહોંચતી’: કર્ણાટક હાઈકોર્ટ

મસ્જિદની અંદર ‘જય શ્રી રામ’ના નારા લગાવનારા બે લોકોને કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. વાસ્તવમાં, કોર્ટે બે લોકો સામેની ફોજદારી કાર્યવાહીને ફગાવી દીધી હતી કે તેનાથી કોઈપણ વિભાગની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી નથી. તમને જણાવી દઈએ કે કોર્ટનો આ આદેશ ગયા મહિને જ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ, તે કોર્ટ સાઇટ પર અપલોડ […]

સુપ્રીમ કોર્ટે હરિયાણા-પંજાબમાં પરાળ સળગાવવાના બાબતે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે કે જેઓ પરાળ સળગાવે છે તેમની સામે કડક કાર્યવાહી નહીં કરે. કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને આગામી બુધવારે 23 ઓક્ટોબર રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને બંને રાજ્યોના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. […]

જમ્મુ-કાશ્મીરમાં નાયબ મુખ્યમંત્રી બન્યાં સુરેન્દ્ર ચૌધરી

10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તે જ સમયે, સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા છે – જાવેદ ડાર, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા અને સતીશ શર્મા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં, સુરેન્દ્ર ચૌધરીએ […]

હરિયાણામાં નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપાના ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સૈનીની સર્વસંમતિથી ધારસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હરિયાણામાં નવી સરકાર શપથગ્રહણ કરશે.  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવા મામલે ભાજપના જ નેતા અનિજ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code