1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 ભારતીયોનો છુટકારો, પાંચની ધરપકડ

મહારાષ્ટ્ર પોલીસની સાયબર ટીમે મ્યાનમારમાં સાયબર ગુલામીમાં ફસાયેલા 60 થી વધુ ભારતીય નાગરિકોને બચાવ્યા છે. તેમજ સાયબર ટીમે એક વિદેશી નાગરિક સહિત પાંચ એજન્ટોની પણ ધરપકડ કરી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પીડિતોને વિદેશમાં ઉચ્ચ પગારવાળી નોકરીઓનું વચન આપવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સાયબર છેતરપિંડી કરવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી અને […]

ઉનાળાની આકરી ગરમીમાં ઠંકડ માટે કેરીની આ રેસીપીને અપનાવો

ઉનાળાની ઋતુ આવી ગઈ છે અને આ ઋતુમાં ઠંડી અને તાજી વસ્તુઓ ખાવાનું મન થાય છે. જો તમે પણ એવી કોઈ વસ્તુ શોધી રહ્યા છો જે બનાવવામાં સરળ હોય અને સ્વાસ્થ્ય માટે પણ સારી હોય તો આ મેંગો યોગર્ટ પરફેટ રેસીપી તમારા માટે યોગ્ય છે. કેરીના મીઠા સ્વાદ અને દહીંની ક્રીમીનેસ સાથે, આ પરફેટ માત્ર […]

બાબાસાહેબ આંબેડકરનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે.: મુખ્યમંત્રી

ડૉ. બાબાસાહેબ આંબેડકરની 134મી જન્મ જ્યંતિએ મુખ્યમંત્રીએ આપી પુષ્પાંજલિ 14 એપ્રિલથી 24 એપ્રિલ સુધી ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવાશે, વિધાન સભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપસ્થિતિ રહ્યા ગાંઘીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134મી જન્મ જ્યંતિએ ભાવાંજલી આપતાં સ્પષ્ટપણે જણાવ્યુ કે, બાબાસાહેબનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. આ સંદર્ભમાં […]

જે વિદ્યાર્થી માતા-પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે તે જ સફળ છે : રાજ્યપાલ

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો પાટણને શ્રેષ્ઠ રીજનલ સેન્ટરનો એવોર્ડ જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે, શિક્ષણમંત્રી  ગાંધીનગરઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહનું ભવ્ય અને ગરિમાપૂર્ણ  આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં વિદ્યાર્થીઓને શિક્ષાની સાથે સાથે આત્મિક વિકાસ […]

સૂત્રાપાડાના મોરાસા ગામે દીપડો 3 વર્ષની બાળકીને ઉઠાવી ગયો

ગ્રામજનોએ આખી રાત શોધળોખ કરી સવારે બાળકીના મૃતદેહના અવશેષો મળ્યા બાળકી હાથ ધોવા ઘરની બહાર જતા દીપડો બોચીથી ઝાલીને ઉઠાવી ગયો માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગે પાંજરા ગોઠવ્યા સૂત્રાપાડાઃ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામમાં એક માનવભક્ષી દીપડાએ ત્રણ વર્ષની બાળકીને શિકાર બનાવી હતી. રાતે 9.30 કલાક આસપાસ ત્રણ વર્ષની બાળકી ઘરની બહાર […]

સાણંદમાં હાથી પર નિકળેલી સંવિધાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ડો. આંબેડકર જ્યંતિ નિમિત્તે સંવિધાન શોભા યાત્રા નિકળી શોભા યાત્રામાં મુસ્લિમ સમાજના બિરાદરો સહિત ગામડાંના લોકોએ ભાગ લીધો ઠેર ઠેર જય ભીમના પોસ્ટરો લગાવાયા અમદાવાદઃ આજે રાજ્યભરમાં ડો. બાબા સાહેબ આંબેડકર જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત શહેરોમાં ડો. બાબા સાહેબની પ્રતિમાને રાજકીય નેતાઓ અને સમાજ દ્વારા પુષ્પાંજલિ અર્પવામાં આવી હતી. જ્યારે સાણંદ અને […]

વડાલીમાં પરિવારના સામુહિક આપઘાતના બનાવમાં દંપત્તી બાદ બે પૂત્રના પણ મોત

શનિવારે શ્રમિક પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો ચારના મોત, પરિવારની એક દીકરી સારવાર હેઠળ પરિવારે ઝેરી દવા કેમ પીધી તે હજુ જાણી શકાયું નથી હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત શનિવારે સવારે શ્રમિક પરિવારના પાંચ સભ્યએ ઝેરી દવા પી લીધી હતી. જેમાં પ્રથમ માતા-પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારબાદ ગત […]

સુરતના કોસંબા નજીક હાઈવે પર ચાર વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, એકનો હાથ કપાયો

સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત લકઝરી બસના પ્રવાસી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા સુરતઃ  અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર અકસ્માતો વધતા જાય છે. ત્યારે કોસંબા નજીક સિમેન્ટ ભરેલા ત્રણ ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મત્યુ નિપજ્યુ નહોતું પણ લકઝરી […]

જામનગરના લોઠીયા ગામે તળાવમાં બે યુવાનો ડુબ્યા, એકનો બચાવ, એકનું મોત

લોઠિયા ગામમાં મેળો માણવા આવેલા બે યુવાનો તળાવમાં નાહવા પડ્યા હતા બન્ને યુવાનો ડુબતા ગ્રામજનો દોડી આવ્યા હતા ગ્રામજનોએ એક યુવાનને બચાવી લીધો હતો જામનગરઃ  તાલુકાના લોઠીયા ગામે તળાવમાં ડુબી જતા એક યુવાનું મોત નિપજ્યું હતું, લોઠિયા ગામે રવિવારે મેળો ભરાયો હતો, અને કેટલાક યુવાનો બાજુમાં જ આવેલા તળાવમાં નહાવા માટે ગયા હતા, જે દરમિયાન […]

ઠાકોર સમાજના નેતાઓને ભાજપે નખ વગરના સિંહ બનાવી દીધા છેઃ કોંગ્રેસના નેતાનો આક્ષેપ

પાટણમાં ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સંમેલન યોજાયું સમાજની વાતો કરનારા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ મૌન બની જતા હોવાનો આક્ષેપ ઠાકોર સમાજના પ્રશ્નો કેમ ઉકેલાતા નથી પાટણઃ શહેરમાં ઉત્તર ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું હતુ. આ સંમેલનમાં ઠાકોર સમાજના કોંગ્રેસના નેતાઓએ સમાજના પ્રશ્નો ન ઉકેલાતા ભાજપ સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જેમાં પૂર્વ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code