1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કાશી સારા સ્વાસ્થ્યની રાજધાની બની રહ્યું છે: નરેન્દ્ર મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં વરિષ્ઠ નાગરિકોને ‘આયુષ્માન વય વંદના કાર્ડ’નું વિતરણ કર્યું. તેમણે કહ્યું કે વૃદ્ધોના ચહેરા પર દેખાતો સંતોષ આ યોજનાની સફળતાનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે 10-11 વર્ષ પહેલા પૂર્વાંચલમાં સારવાર મેળવવામાં ઘણી મુશ્કેલીઓ હતી, પરંતુ હવે ચિત્ર બદલાઈ ગયું છે. દિલ્હી અને મુંબઈ જેવા મોટા શહેરોની અદ્યતન તબીબી સુવિધાઓ હવે લોકોના ઘરો […]

માધવપુરમાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ બાદ દ્વારકામાં શોભાયાત્રા યોજાઈ

ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો સત્કાર સમારોહ યોજાયો આહિર સમાજ દ્વારા પરંપરાગત સામૈયુ કરાયું ભગવાનની શોભાયાત્રા ઢોલ-નગારા સાથે નિકળી દ્વારકાઃ  માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ ધામધૂમથી ઊજવાયા હતા. આ પ્રસંગે 5 દિવસનો લોકમેળો પણ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા પણ સાંકૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં […]

ગાંધીનગરમાં અસહ્ય તાપમાનને લીધે બપોરે 1થી 4 સુધી બાંધકામ સાઈટ્સ બંધ રહેશે

જિલ્લા કલેકટરના આદેશ બાદ નિર્ણય લેવાયો કલેક્ટરએ બાંધકામની સાઈટની મુલાતા લઈને શ્રમિકો સાથે વાત કરી શ્રમિકો માટે લીંબુનું શરબત, ઠંડા પાણીની વ્યવસ્થા કરવા સુચના આપી ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં વધારો થતાં શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. જેમાં બાંધકામની સાઈટ પર કામ કરતા શ્રમિકોની હાલત કફોડી બની હતી. ત્યારે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ બાંધકામ […]

વડોદરામાં પોલીસની ડ્રાઈવ, દારૂ પીને વાહન ચલાવતા 25 ચાલકો પકડાયા

ભયજનક ડ્રાઈવિંગ કરનારા 55 સામે પોલીસે ગુનો નોંધ્યો પોલીસે 126 વાહનોને ડિટેઇન કર્યાં હતાં હેલમેટ ન પહેરવા બદલ 22,511ને દંડ કરાયો વડોદરાઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. જે અકસ્માતોના બનાવો બન્યા એમાં ઘણા વાહનચાલકો નશાની હાલતમાં હતા. તેથી ડ્રિંગ અન્ડ ડ્રાઈવના બનાવો રોકવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝૂંબેશ શરી […]

સુરતમાં લેબગ્રોન હીરાના ભાવમાં 20થી 25 ટકાનો વધારો કરાયો

રત્ન કલાકારોને પુરતી મજુરી આપવા માટે ભાવમાં વધારો કરાયો 5500 રૂપિયામાં મળતો 1 કેરેટનો હીરો હવે 7000માં વેચાશે નેચરલ ડાયમન્ડમાં મંદીને લીધે હવે લેબગ્રોન હીરા તરફ વેપારીઓ વળ્યા સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક વર્ષોથી મંદી ચાલી રહી છે. વ્યાપક મંદીને કારણે હવે વેપારીઓ નેચરલ ડાયમન્ડને બદલે લેબગ્રોન ડાયમન્ડ તરફ વળ્યા છે. અને રત્ન કલાકારોને રોજગારી […]

અમદાવાદમાં વર્કિંગ વુમન માટે એએમસી દ્વારા હોસ્ટેલ બનાવાશે

શહેરના એસજી હાઈવે પર મકરબા ખાતે વુમન હોસ્ટેલ બનાવાશે ડ્રેનેજની સફાઈ માટે વિવિધ મંડળીઓની કામગીરીનો રિપોર્ટ મંગાવાયો કર્મચારીઓની હાજરી માટે બાયોમેટ્રિક મશીનની મરામત માટે 44 લાખનો ખર્ચ કરાશે અમદાવાદઃ શહેરમાં ખાનગી કંપનીઓમાં બહારગામની અનેક મહિલાઓ નોકરી કરી રહી છે. આવી શિક્ષિક મહિલાઓને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી પીજીમાં કે ફ્લેટ ભાડે રાખીને ગૃપમાં મહિલાઓ […]

અમદાવાદના નિકોલના અમરજવાન સર્કલ પર ડ્રેનેજના પાણી રસ્તા પર ફરી વળ્યા

વારંવાર ડ્રેનેજ ઊભરાવાથી સ્થાનિક રહિશો પરેશાન મ્યુનિને રજુઆત છતાંયે અસરકારક કામગીરી કરાતી નથી રોડ પર ભરાયેલા ગંદા પાણીથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત અમદાવાદઃ શહેરના નિકોલ વિસ્તારમાં અમરજવાન સર્કલ પાસે છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજના પાણી જોહેર રોડ-રસ્તાઓ પર ફરી વળતા હોવાથી રાહદારી અને વાહનચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ અંગે સ્થાનિક રહિશોએ મ્યુનિના સત્તાધિશોને રજુઆત કરવા […]

ગુજરાતમાં 19 ITI ખાતે ડ્રોન રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન શરૂ કરાશે

DGCA દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ લાઇસન્સ મેળવનારી ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી સ્કૂલ ઓફ ડ્રોન્સ દ્વારા ૧૦૦ ડ્રોનનું ઉત્પાદન કરાયુ અમદાવાદના શિલજ ખાતે રૂ.164 કરોડના ખર્ચે આકાર પામશે KSU કેમ્પસ   ગાંધીનગરઃ  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા રિમોટ પાઇલટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન લાઇસન્સ મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી એટલે “કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી”. આ યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ડ્રોન્સ વિભાગને સ્મોલ કેટેગરીના ડ્રોન બનાવવાનું […]

ઈ-મોબિલિટી, ચિપ્સ અને ફિનટેક જેવા ક્ષેત્રો ઑસ્ટ્રિયા માટે રોકાણની મુખ્ય તકો: નિર્મલા સીતારમન

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઑસ્ટ્રિયા અને ભારત વચ્ચે રોકાણ અને વ્યવસાયિક ભાગીદારીની ઘણી તકો છે, જેમાં ઇ-મોબિલિટી, સેમિકન્ડક્ટર અને ફિનટેકનો સમાવેશ થાય છે. નાણા મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું છે કે, વિયેનામાં ઑસ્ટ્રિયન નાણામંત્રી માર્કસ માર્ટરબાઉર સાથેની તેમની મુલાકાત દરમિયાન, નાણામંત્રી સીતારામને ભારતીય અર્થતંત્રના મુખ્ય પાસાઓ, મુખ્ય સુધારાઓ અને નીતિગત પગલાં શેર કર્યા. […]

મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી

નવી દિલ્હીઃ મ્યાનમારમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ભારતે ‘ઑપરેશન બ્રહ્મા’ હેઠળ માનવતાવાદી સહાય વધારી છે. આ અભિયાન હેઠળ, ભારતીય ઇજનેરોની એક ટીમે માંડલે અને રાજધાની નાયપીડોમાં ભૂકંપગ્રસ્ત વિસ્તારોનો ઝાયજો લીધો. ભારતની એક તબીબી ટીમે નાયપીડોની એક હોસ્પિટલમાં 70 ઘાયલોની સારવાર કરી, જેમાં એક ઓર્થોપેડિક નિષ્ણાતનો પણ સમાવેશ છે.  ભારતીય દૂતાવાસ યાંગોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code