જેલોમાં બંધ 4200 કેદીઓની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા કમિટીએ શરૂ કર્યાં પ્રયાસો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી કાનૂની સેવા સમિતિએ મહત્વનો નિર્ણય લીધો છે. આ સમિતિ દેશભરના એવા તમામ કેદીઓને કાનૂની સહાય પૂરી પાડશે જેઓ મુક્ત થવાને પાત્ર હોવા છતાં હજુ પણ જેલમાં છે. ત્રણ મહિનાની લાંબી કવાયત પછી, આવા કેદીઓની સંખ્યા 4200 થી વધુ હોવાનું જાણવા મળ્યું હતું. સુપ્રીમ કોર્ટ કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ […]


