1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આજે હરિયાલી તીજનું વ્રત,જાણો વિવાહિત મહિલાઓએ આ દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ

આજે એટલે કે 19 ઓગસ્ટ, 2023 ના રોજ હરિયાલી તીજ છે. આ વ્રતને સૌથી કઠિન ઉપવાસ માનવામાં આવે છે, કારણ કે આ દિવસે નિર્જલા વ્રત આખો દિવસ અન્ન-જળ લીધા વિના રાખવામાં આવે છે અને સાંજે પૂજા કરવામાં આવે છે. હરિયાલી તીજ વ્રતમાં માતા ગૌરી પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.આ વ્રત પરિણીત મહિલાઓ […]

હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતનો કહેર, 10 જીલ્લાઓમાં વરસાદને લઈને યલો એલર્ટ અપાયું

શિમલા- દેશભરમાં ચોમાસું બરાબર જામી ચૂક્યું છે તો કેટલાક રાજ્યોમાં તો વરસાદે પોતાનું રોદ્ર રુપ બતાવ્યું છે ખાસ કરીને પહાડી વિસ્તારોમાં વરસાદનો કહેર વર્તાઈ રહ્યો છે જેના કારણે ભૂસ્ખલન જેવી ઘટનાઓ બની રહી છે, હિમાચલ પ્રદેશની વાત કરીએ તો અહી અવિરત વરસાદે સામાન્ય જનજીવન પર માઠી અસર પહોંચાડી છે તો હવામાન વિભાગે આગામી 3 દિવસ […]

સુપરસ્ટાર રજનીકાંત સીએમ યોગી આદિત્યનાથ સાથે ‘જેલર’ ફિલ્મ જોશે

લખનઉ: દક્ષિણ ભારતના સુપરસ્ટાર રજનીકાંત શુક્રવારે સાંજે લખનઉ પહોંચી ગયા છે. તેઓ શનિવારે એટલે કે આજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળશે અને સાથે ફિલ્મ ‘જેલર’ જોશે. માનવામાં આવે છે કે આ દરમિયાન બંને વચ્ચે યુપીના ગ્રેટર નોઈડામાં બનવાની ફિલ્મ સિટીને લઈને ચર્ચા થઈ શકે છે. એટલું જ નહીં ઉત્તર પ્રદેશમાં દક્ષિણ ભારતીય ફિલ્મોના પ્રમોશન […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, બારામુલામાંથી લશ્કર-એ-તૈયબાના 8 આતંકીઓ ઝડપાયા

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓની નજર અટકેલી હોય છે આવી સ્થિતિમાં  સેનાના જવાનો સતત ખડેગપે રહીને આતંકીઓ પર નજર રાખી રહ્યા હોય છે અને તેઓના નાપાક ઈરાદાઓને નાકમ બનાવી રહ્યા છે ત્યારે જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાને આજરોજ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીરના […]

બીજેપી એ દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો માટે પ્રભારીઓના નામની યાદી કરી જાહેર

દિલ્હી- ભારતીય જનતા પાર્ટી દરેક મોર્ચે પોતાની જીતની તૈયારીઓમાં છે, આવનારી વિઘાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે. આવી સ્થિતિમાં હવે બીજેપી એ દિલ્હીની તમામે તમામ 7 લોકસભા બેઠકો માટે પોતાની પાર્ટીના પ્રભારીઓના નામની યાદી કરી જાહેર કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક બનાવવા માટે મોટી રણનીતિ બનાવી લીઘી […]

દિલ્હીમાં હવામાન ફરી મહેરબાન,આજે સવારે રાજધાનીના ઘણા ભાગોમાં પડ્યો વરસાદ

દિલ્હી: રાજધાની દિલ્હી સહિત નોઈડા અને સમગ્ર એનસીઆરમાં આજે સવારે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે શરૂઆત થઈ અને તરત જ તે જોરદાર પવન સાથે વરસાદમાં ફેરવાઈ ગયો. દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પણ આવવા લાગ્યા છે. ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદને […]

દેશભરમાં ટામેટાના ભાવમાં મળશે વઘુ રાહત , હવે ટામેટા માર્કેટમાં ૪૦ રૂપિયે પ્રતિ કિલો મળવાની તૈયારી

દિલ્હીઃ- દેશભરમાં નેક ચીજ વસ્તુઓના ભાવમામ વઘારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી રોંજીંદા જીવનમાં વપરાશમાં આવતા ટામેટાના ભાવે ગૃહિણીઓનું બજેટ વિખોળ્યું હતું અનેક જગ્યાઓ પર ટામેટા 200 રુપિયે કિલો મળતા થયા હતા જો કે હવે ટામાટાના ભાવ 100 રુપિયે પ્રતિ કિલો સુઘી પહોંચતા થોડી રાહત અનુભવાઈ છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સરકાર […]

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ભારત સાથે અમારો ખૂબ જ મજબૂત અને નિર્ભર સંબંધ છે : USA ના આરોગ્ય અને માનવ સેવા સચિવ

જી20 ગ્લોબલ સમિટ આરોગ્ય મંત્રીઓની બેઠક USA ના આરોગ્ય અને માનવ સેવા સચિવએ ભારતના પ્રેસિડેન્સીને બિરદાવ્યું આરોગ્ય ક્ષેત્રે ભારતના યોગદાનની કરી પ્રશંસા  અમદાવાદ: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જી20 ગ્લોબલ સમિટ આરોગ્ય મંત્રીઓની બેઠક યોજવામાં આવી છે. આ બેઠકમાં વિવિધ રાષ્ટ્રના પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે. સમિટ સંદર્ભે ગુજરાતની મુલાકાતે આવેલા યુનાઈટેડ સ્ટેટના આરોગ્ય અને માનવ […]

સાદા ચોખા કરતાબાસમતી ચોખા સ્વાસ્થ્ય માટે ગુણકારી ,જાણો તેના પાછળના આ કારણો અને ફાયદા

સામામન્ય રીતે દાળ હોય કે કઠોળ હોય કે પછી શાકભાજી કે ફળો આ દરેક ખઆદ્ય વસ્તુઓ કોઈનો કોઈ રીતે આરોગ્યને ફાયદો પહોંચાડે છે ,જો કે રાઈસ પણ એક રીતે માપમાં ખાવામાં આવે તો તે હેલ્થને સારી અસર કરે છએ પણ જો બાસમતિ રાઈસની વાત કરીએ તો તેમાં સાદા ચોખાની સરખામણીમાં અનેક ગુણો સમાયેલા હોય છે […]

સૌથી પહેલા માતા પાર્વતીએ રાખ્યું હતું તીજનું વ્રત,ત્યારબાદ જ પતિના રૂપમાં મળ્યા હતા શિવ

જો કે આપણા દેશમાં તહેવારોનું અલગ અલગ મહત્વ છે, પરંતુ તીજનો તહેવાર અનોખો છે. તે દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષમાં આવે છે, જેને હરિતાલિકા તીજ અથવા કાજલી તીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે અપરિણીત છોકરીઓ યોગ્ય વર મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરે છે, ત્યારે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code