1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગરના વિદ્યાનગરમાં ડ્રગ્સ લેતા શખસોને ટપારતા મોડી રાતે ત્રણ કાર સળગાવી દીધી

શહેરના વિદ્યાનગરમાં વાહનોમાં તોડફોડ કરી આગ ચાંપી ઠપકો આપનારાને ઢોરમાર માર્યો પોલીસે ત્રણ શખસો સામે ગુનોં નોંધીને તપાસ હાથ ધરી ભાવનગરઃ શહેરમાં માથાભારે અને અસામાજિક તત્વોમાં પોલીસનો કોઈ ડર ન હોય તેમ ગુંડા તત્વો બેફામ બની રહ્યા છે. શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી અનંત કો.ઓપરેટીવ સોસાયટીમાં પાર્ક કરેલી કાર પાસે ઊબા રહીને ત્રણ જેટલા શખસો રાતના […]

રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 468 બુથ ઊભા કરાશે

65 ગ્રામ પંચાયતની સામાન્ય અને 242 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે ચૂંટણી માટે 3000 કર્મચારીઓને અપાશે તાલીમ ચૂંટણી જાહેર થયા પહેલા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રાજકોટઃ ગુજરાતમાં ઘણીબધી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી ન થતાં હાલ વહિવટદારોનું શાસન છે. જ્યારે ઘણી ગ્રામ પંચાયતોની પણ મુદત પુરી થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી પંચ પણ હવે ગ્રામ પંચાયતોની […]

રાજકોટમાં 10 બકરાની બલી ચડી, પોલીસ પહોંચતા જ ટોળાએ પથ્થરમારો કરતા ફાયરિંગ

શહેરના ગોંડલ રોડ પર દોલતપરા શેરી-1માં માતાજીના માંડવાનું આયોજન કરાયું હતુ 10 બકરાની બલી બાદ 11માં બકરાની બલી ચડે તે પહેલા પોલીસ પહોંચી ટોળાંએ પોલીસ પર પથ્થરમારો કરીને વાહનોમાં તોડફોડ કરી રાજકોટઃ શહેરમાં  ગોંડલ રોડ પર આવેલા દોલતપરા શેરી નંબર-1માં માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બકરાંની બલી ચડાવવામાં આવતી હોવાનો કંન્ટ્રોલરૂમને મેસેજ મળતા […]

સુરતમાં ગુનાઈત ઈતિહાસ ધરાવતા શખસની ગેરકાયદે 5 દુકાનો તોડી પડાઈ

શહેરના સગરામપુરા વિસ્તારમાં સરકારી જમીન પર 5 દૂકાનો બાંધી દીધી હતી આરોપી મોહમ્મદ અઝરુદ્દી ઉર્ફે અજ્જુ ઇમ્તીયાઝ અહમદ અનેક ગુનોમાં સંડોવાયેલો છે. મ્યુનિએ પોલીસની મદદથી ડિમોલિશનની કાર્યવાહી કરી સુરતઃ રાજ્યમાં ગુનાઈત પ્રવૃતિ સાથે સંકળાયેલા માથાભારે તત્વોના ગેરકાયદે મકાનો તોડી પાડવા ગૃહ વિભાગે સુચના આપ્યા બાદ રાજકોટમાં ગઈકાલે 38 જેટલા બુલેગરોના ગેરકાયદે મકાનો તોડી પડાયા હતા. […]

અમદાવાદના ચંડાળા વિસ્તારમાં મેગા ડિમોલિશન પાર્ટ-2, 1000થી વધુ મકાનો તોડી પડાયા

હજુ ચાર દિવસ સુધી ડિમોલિશનની કાર્યવાહી ચાલશે મેગા ડિમોલેશનને લીધે અનેક ગરીબ પરિવારો ઘર વિહાણા બન્યા પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં મ્યુનિ.કોર્પોરેશને પોલીસની મદદથી આજે ફરીવાર મેગા ડિમોલિશનની કાર્યવાહી હાધ ધરી છે. પોલીસના કાફલા સાથે 15થી વધુ બુડોઝરથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બે કલાકમાં જ 1000થી વધુ નાના મોટા […]

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ (KIBG) રમતગમતની પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમતગમતની “પરિવર્તનશીલ શક્તિ” અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ દેશના રમતગમતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ કેવી રીતે હતી તેના પર પ્રકાશ પાડ્યો. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશો અને ભારતીય રમતગમત સત્તામંડળના રમતગમત આયોજકોને પોતાના સંદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે 300 કિમી વાયડક્ટ્સનું નિર્માણ પૂર્ણ

અમદાવાદઃ મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતના પ્રથમ બુલેટ ટ્રેન કોરિડોરે એક મહત્વપૂર્ણ બાંધકામ સીમાચિન્હ હાંસલ કર્યો છે, જેમાં 300 કિમી વાયડક્ટ સફળતાપૂર્વક નિર્માણ પૂર્ણ થયું છે. આ સિદ્ધિને ગુજરાતના સુરત નજીક 40 મીટર લાંબા પૂર્ણ-સ્પાન બોક્સ ગર્ડરના લોન્ચિંગ દ્વારા મુદ્રિત કરવામાં આવી છે. 300 કિમીના સુપરસ્ટ્રકચરમાંથી 257.4 કિમીનો નિર્માણ ફુલ સ્પાન લોન્ચિંગ પદ્ધતિ (FSLM) દ્વારા […]

ભારતીય નૌકાદળ પરંપરાગત રીતે બનેલા ‘પ્રાચીન સ્ટીચ્ડ જહાજો’ ને સામેલ કરશે

ભારતીય નૌકાદળ 21 મે 2025ના રોજ કારવાર સ્થિત નેવલ બેઝ ખાતે એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન પ્રાચીન દરિયાઈ જહાજને સામેલ કરશે અને તેનું નામ જાહેર કરશે. માનનીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય અતિથિ તરીકે આ સમારોહની અધ્યક્ષતા કરશે, જે ઔપચારિક રીતે ભારતીય નૌકાદળમાં જહાજના સમાવેશને ચિહ્નિત કરશે. આ સ્ટીચ્ડ જહાજ 5મી સદીના વહાણનું પુનર્નિર્માણ છે. […]

તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

બેંગ્લોરઃ ચેન્નાઈ સ્થિત પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC)એ આગામી થોડા દિવસો માટે તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન કેન્દ્રના તાજેતરના બુલેટિન મુજબ, 22 મે સુધી નીલગિરિ, કોઈમ્બતુર, તિરુપુર, થેની, ડિંડીગુલ, ઇરોડ, કૃષ્ણગિરિ અને ધર્મપુરી જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. RMCએ તેની આગાહીમાં કહ્યું હતું કે, આ સમયગાળા દરમિયાન તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં […]

અટારી સહિત ત્રણેય બોર્ડર પર BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા બાદ હવે આજે મંગળવારે સાંજે 6.30 વાગ્યે BSF જવાનો અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે રિટ્રીટ સેરેમની ફરી શરૂ થશે. આ ઉપરાંત, ખેડૂતો માટે વાડના દરવાજા ખોલવામાં આવ્યા છે જેથી તેઓ વાડની પેલે પારની જમીનમાં ખેતી કરી શકે. BSFના અધિકારીએ સેરેમની વિશે શું કહ્યું ? BSF અધિકારીઓએ કહ્યું હતું કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code