1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

યુનિવર્સિટીઓ અને સંલગ્ન કોલેજોમાં સ્નાતક, અનુસ્નાતકનું પ્રથમ સત્ર 1લી જુલાઈથી શરૂ થશે

શિક્ષણ વિભાગ દ્વારા વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરાયું , 17 ઓક્ટોબરથી 6 નવેમ્બર દિવાળી વેકેશન, પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 124 દિવસનું શિક્ષણકાર્ય રહેશે,  અમદાવાદઃ  રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ 2025-26નું વાર્ષિક એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. જે મુજબ  અંડર ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે પ્રથમ શૈક્ષણિક સત્ર આગામી 1 જુલાઇથી શરૂ થશે. ચાલુ […]

શાહબાઝ શરીફ માર્ક રુબિયોને મળ્યા, ટ્રમ્પનો આભાર માન્યો, શું આ ભારત માટે તણાવનો વિષય છે?

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને શાહબાઝ શરીફ વચ્ચે મુલાકાત, પ્રાદેશિક શાંતિ, ઈરાન-ઈઝરાયલ યુદ્ધવિરામ અને ભારત-પાકિસ્તાન સ્થિરતા પર ચર્ચા થઈ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે શુક્રવારે આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરવા સંમતિ દર્શાવી હતી. રુબિયોએ શરીફ સાથે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર પણ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ, ધ્રાંગધ્રાના 3 ગામોમાં કલેકટર દ્વારા અપાયો પ્રવેશ

જિલ્લાના 6,126 વિદ્યાર્થીઓ શાળા પરિવહન યોજનાનો લાભ મેળવી રહ્યા છે, આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-1માં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો, ખેલ મહાકુંભ, અને યોગા જેવી સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરાયુ સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલે ધ્રાંગધ્રા તાલુકાના રાજચરાડી, ભારદ અને ગંજેળા ગામની શાળાઓમાં બાળકોને પ્રવેશોત્સવ […]

ગાંધીનગરના પુન્દ્રાસણ ગામે શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીએ 197 બાળકોનું નામાંકન કરાવ્યું

મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કિટ આપી શાળામાં આવકાર્યા, શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું, શાળાના બે વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું ગાંધીનગરઃ  જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રીએ આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ-1માં 48 અને ધોરણ-9માં 42 બાળકોનું નામાંકન કરાવ્યુ હતું. પુન્દ્રાસણ […]

કોલકાતા લો કોલેજમાં વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ

દક્ષિણ કોલકાતાના કસ્બા વિસ્તારમાં આવેલી દક્ષિણ કોલકાતા લો કોલેજમાં એક વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના 25 જૂનના રોજ સાંજે 7:30 થી 10:50 વાગ્યાની વચ્ચે કોલેજ કેમ્પસમાં બની હતી. પીડિતાની ફરિયાદના આધારે, કસ્બા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં ત્રણ […]

પંજાબના લુધિયાણાના શેરપુરમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વાદળી ડ્રમમાંથી મળી આવ્યો

પંજાબના લુધિયાણામાં વાદળી ડ્રમમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. લુધિયાણાના શેરપુર વિસ્તારમાં આ ડ્રમમાંથી મળેલ મૃતદેહના પગ અને ગળામાં દોરડા બાંધેલા હતા. લાશ પ્લાસ્ટિકની થેલીમાં લપેટાયેલી હતી. વિસ્તારમાંથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. થાણા ડિવિઝન નંબર-6 ના SHO કુલવંત કૌરના જણાવ્યા અનુસાર, મૃતક સ્થળાંતર કરનાર હોઈ શકે છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ […]

ગાંધીનગરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળી, જગદિશના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

રથયાત્રા બપોરના સમયે સેક્ટર-29 જલારામ મંદિર ખાતે વિરામ લીધો, રથયાત્રામાં 1200 કિલો મગ, 100 કિલો જાંબુ, છ મણ કાકડીના પ્રસાદની વ્યવસ્થા, રથયાત્રામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવાયો ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં આજે અષાઢી બીજે  ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયુ છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોનાકાળના બે વર્ષને બાદ કરતા આજદિન સુધી જળવાઈ રહી છે. […]

ભાવનગરના ઘોઘામાં ત્રણ બાળકો પાણી ભરેલા ખાડામાં પડ્યા, બે બાળકોના ડુબી જતા મોત

સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કરીને એક બાળકને બચાવી લીધો, ત્રણ બાળકો રમતા રમતા અકસ્માતે ખાડામાં પડી ગયા હતા, પોલીસે બન્ને બાળકોની મૃતદેહને પીએમ માટે માકલીને તપાસ હાથ ધરી ભાવનગરઃ દરિયા કાંઠે આવેલા ઘોઘામાં તાજેતરમાં પડેલા વરસાદને લીધે પાણી ભરાયા છે. દરમિયાન શહેરમાં આડી સડક પાસે પાણીના ટાંકી પાસે બાળકો રમતા હતા તે દરમિયાન એક બાળકનો પગ […]

ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં AI ડ્રોનથી પોલીસ દ્વારા રખાઈ રહી છે નજર

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાના પ્રસ્થાન પહેલા પ્રથમ વખત ભગવાન જગન્નાથને અપાયું ગાર્ડ ઑફ ઓનર અપાયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સવારે 4 વાગ્યે મંગળા આરતી કરી હતી. રથયાત્રા દરમિયાન 18 શણગારેલા ગજરાજ, ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટેબ્લો, 30 અખાડા, 18 […]

ભાવનગરના તળાજા તાલુકામાં મેઘરાજાને ખમૈયા કરવા ખેડુતો કરી પ્રાર્થના

ખેડૂતો વરાપ નિકળવાની રાહ જોઈ રહ્યા છે, ખેતરોમાં પાણી ભરાય જતાં અગાઉ વાવેતર કરેલા પાકને નુકશાન, તાલુકામાં કપાસ અને મગફળીનું સૌથી વધુ વાવેતર થશે ભાવનગરઃ જિલ્લામાં સપ્તાહ પહેલા અને ત્યારબાદ પડેલા ઘોઘમાર વરસાદને કારણે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યું હતું તેને નુકશાન થયું છે. જિલ્લાના તળાજા તાલુકામાં ભારે વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાયેલા છે. તાલુકાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code