અમીરોના કર્મોની કિંમત ગરીબોએ ચૂકવવી પડે છે, પ્રદૂષણ મામલે સુપ્રીમ કોર્ટની આકરી ટીપ્પણી
નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં ગંભીર વાયુ પ્રદૂષણ સંબંધિત એક કેસ ફરી એકવાર સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ મામલે એમિકસ ક્યુરી અપરાજિતા સિન્હાએ કોર્ટને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારો કોર્ટના નિર્દેશોનું ત્યાં સુધી સંપૂર્ણ પાલન કરતી નથી, જ્યાં સુધી કોર્ટ કડકાઈથી તેમને લાગુ કરવાનો આદેશ ન આપે. એક ઉદાહરણ આપતાં તેમણે કોર્ટને જણાવ્યું કે, […]


