બદલાતી ઋતુમાં તુલસીના પાનના સેવનથી શરીરને થશે મોટો ફાયદો
હિન્દુ ગ્રંથોમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીની પૂજા કરવામાં આવે છે. બીજી તરફ તુલસી એક ખાસ ઔષધિ પણ છે જે તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. તુલસીમાં ઘણા પોષક તત્વો હોય છે. તે એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણધર્મોથી પણ ભરપૂર હોય છે. તુલસીમાં વિટામિન સી, કેલ્શિયમ, ઝીંક, આયર્ન અને ક્લોરોફિલ મળી આવે […]