ખરાબ હવામાનને કારણે જમ્મુથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય માર્ગો પર વરસાદ, ભૂસ્ખલન, પથ્થરો પડવા અને અન્ય અવરોધોને કારણે સલામતીના પગલાં તરીકે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામબન જિલ્લા અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે શનિવારે જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. સાવચેતીના […]


