1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

વઢવાણના નગરા ગામે નદીમાં નહાવા પડેલા 4 યુવાનોના ડૂબી જતા મોત

સુરેન્દ્રનગર, 8 ઓગસ્ટ 2026 :  Four youths drowned while bathing in the river  જિલ્લાના વઢવાણના નગરા ગામે આવેલી ઉમૈયા નદીમાં નહાવા પડેલા ચાર શ્રમિકોના ડૂબી જતા મોત નિપજ્યા હતા. ચારેય શ્રમિક યુવાનો મુળ રાજસ્થાનના હતા અને સ્થાનિક સોલાર પ્લાન્ટમાં કાર કરતા હતા. નદીમાં ચારેય યુવાનો જૂબી ગયાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને […]

હીલ સ્ટેશન સાપુતારા ખાતે મોન્સુન ફેસ્ટિવલનો દબદબાભેર થયો પ્રારંભ

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Saputara Monsoon Festival Begins ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ-૨૦૨૬’ નો આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીના હસ્તે ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આગામી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ચાલનારા આ મહોત્સવ દરમિયાન પ્રકૃતિ, સંસ્કૃતિ, રોમાંચક આઉટડોટ સાહસિક પ્રવૃત્તિઓ અને લોકકલાના વૈવિધ્યસભર સાથે […]

જમીનની ફળદ્રુપતા પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રાકૃતિક ખેતી જ ઉત્તમ વિકલ્પઃ રાજ્યપાલ

વિસનગર, 8 ઓગસ્ટ 2026 : Natural farming is the best option to restore soil fertilit મહેસાણા જિલ્લાની મુલાકાતે પધારેલા રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ APMC વિસનગર ખાતે આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. પરિસંવાદ અગાઉ રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર […]

‘દિવ્યાંગ બસ પાસ’ને ડિજિલોકર સાથે જોડતા ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે મળ્યુ બહુમાન

ગાંધીનગર, 8 ઓગસ્ટ 2026 : Divyang Bus Pass’ with DigiLocker સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે સ્ટેટ ઈ-ગવર્નન્સ મિશન ટીમ (SeMT), ગુજરાતનાં સહયોગથી દિવ્યાગ બસ પાસ ડિજિલોકર સાથે જોડી દીધા છે. ગુજરાત સરકારની આ નાગરિક-કેન્દ્રિત ડિજિટલ ગવર્નન્સ પહેલની  રાષ્ટ્રીયસ્તરે નોંધ લેવાઇ છે. રાજ્યમાં તમામ દિવ્યાંગ બસ પાસને ડિજિલોકર સાથે જોડવાનાં આ નવતર પ્રયોગ બદલ ભારત સરકાર […]

ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓના દસ્તાવેજની ચકાસણી હવે ઝડપી બનશે

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: વિદેશમાં અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એક મોટા પ્રોત્સાહનમાં, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) હેઠળના નેશનલ ઈ-ગવર્નન્સ ડિવિઝન (NeGD) એ ‘AAERI Verify’ શરૂ કરવા માટે એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન રિપ્રેઝન્ટેટિવ્સ ઈન ઈન્ડિયા (AAERI) સાથે ભાગીદારી કરી છે. ડિજીલોકર સાથે સીધું સંકલિત, આ ડિજિટલ પ્લેટફોર્મ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓમાં અરજી […]

કોબીજની આ 4 નવી રેસિપીથી બદલો રોજની રસોઈનો સ્વાદ

આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને વધુ જાગ્રુક બન્યા છે અને ખાણીપીણીમાં સ્વાદની સાથે પોષક તત્વોને પણ પ્રાથમિકતા આપે છે. રસોડામાં આસાનીથી મળી રહેતી કોબીજ ફાઇબર, વિટામિન સી, વિટામિન કે અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. જો તમે રોજ એક જ પ્રકારની શાકભાજી ખાઈને બોર થઈ ગયા હોવ, તો કોબીજમાંથી બનતી આ સ્વાસ્થ્યવર્ધક અને સ્વાદિષ્ટ વાનગીઓ ટ્રાય […]

સોશિયલ મીડિયા X દ્વારા હવે કમાણી કરવાનું સરળ નહીં, જાણો શું મોટો ફેરફાર થયો?

રિવોઈ ન્યૂઝ, 8 ઓગસ્ટ, 2026 – ઈલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ તાજેતરમાં છેલ્લા કેટલાક વર્ષોનો સૌથી મોટો ફેરફાર કર્યો છે. પ્લેટફોર્મ તેનો ‘ક્રિએટર રેવેન્યુ શેર પ્રોગ્રામ’ બંધ કરી રહ્યું છે અને તમામ પાત્ર યુઝર્સને છેલ્લું પેમેન્ટ 7 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. X દ્વારા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મારફત આ પ્રોગ્રામ બંધ કરવાની જાહેરાત […]

સુરતમાં સી.આર. પાટીલના હસ્તે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું

સુરત, 8 ઓગસ્ટ 2026: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલજી ના વરદ હસ્તે આજે સુરત શહેરના વિવિધ ઝોનમાં કરોડો રૂપિયાના જનકલ્યાણકારી વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું. સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમમાં રૂ. ૨૯.૭૫ કરોડના તૈયાર થયેલા કામોનું લોકાર્પણ તેમજ રૂ. ૪.૩૮ કરોડના નવા વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું […]

ટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટની ટિપ્પણીઃ વિદ્યાર્થી છો કે માઓવાદી સમર્થક?

મુંબઈ, 8 ઓગસ્ટ, 2026 – ટાટા ઈન્સ્ટિટ્યૂટ કેસમાં બે આરોપીના જામીન નકારતાં કોર્ટ આકરી ટિપ્પણી હતી. કોર્ટે વેધક પ્રશ્ન કર્યો હતો કે વિદ્યાર્થી છો કે માઓવાદી સમર્થક? મુંબઈની સેસન્સ કોર્ટે ગઈકાલે 7 ઓગસ્ટે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS) કેમ્પસમાં આયોજિત એક કાર્યક્રમમાં જી. એન. સાઈબાબાને શ્રદ્ધાંજલિ આપવા અને યુએપીએ (UAPA) કેસમાં ટ્રાયલનો સામનો કરી […]

ખરાબ હવામાનને કારણે જમ્મુથી અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ

નવી દિલ્હી, 8 ઓગસ્ટ 2026: જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને અન્ય માર્ગો પર વરસાદ, ભૂસ્ખલન, પથ્થરો પડવા અને અન્ય અવરોધોને કારણે સલામતીના પગલાં તરીકે શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે રામબન જિલ્લા અને કાશ્મીરના કેટલાક ભાગોમાં વરસાદ અને ખરાબ હવામાનને કારણે શનિવારે જમ્મુથી શ્રી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી હતી. સાવચેતીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code