1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રામનવમીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીને દિવ્ય અભિષેક કરાયો

લખનૌઃ રામનવમીની સમગ્ર દેશમાં ધાર્મિક માહોલમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અયોધ્યામાં બનેલા ભવ્ય શ્રી રામજી મંદિરમાં પ્રથમવાર રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન સવારથી જ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે ઉમટી પડ્યાં હતા. રામલલાના દર્શન માટે આવતા […]

અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થશે મુકાબલો

અમદાવાદઃ આજે IPL માં ગુજરાત ટાઈટન્સ નો સામનો દિલ્હી કેપીટલ્સ સાથે થશે. આ મુકાબલો અમદાવાદમાં રમાશે. આ બંને ટીમો વચ્ચે માત્ર 3 જ મુકાબલા થયા છે. જેમાંથી 2 માં ગુજરાત ટાઈટન્સને અને 1 માં દિલ્હી કેપીટલ્સને જીત મળી છે. વર્તમાન સીઝનની વાત કરીએ તો ગુજરાત ટાઈટન્સે 6 માંથી 3 અને દિલ્હીએ 6 માંથી 2 મેચ […]

અયોધ્યામાં પ્રભુ શ્રી રામના ભવ્ય મંદિરની કામગીરી ડિસેમ્બર મહિના સુધી પૂર્ણ થઈ જશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં પ્રભુ શ્રી રામજીનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર કરાયા બાદ રામલલાની મૂર્તિની ગત જાન્યુઆરી મહિનામાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ બાકીનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન આગામી ડિસેમ્બર મહિના પૂર્ણ સમગ્ર મંદિર તૈયાર થઈ જશે. જો કે, હાલ દરરોજ મોટી સંખ્યામાં […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૨)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૦૭માં કોંગ્રેસના રાજભક્ત જૂથે રાષ્ટભક્ત જૂથને કોંગ્રેસમાંથી બરતરફ કર્યાં. – ૧૯૩૮માં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવા મજબૂર કર્યાં. – ૧૯૪૮માં જયપ્રકાશ નારાયણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસમાં ગયા. – ૧૯૪૮માં આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા. – ૧૯૫૧માં આંધ્રના શ્રી એન. જી. રંગાએ કોંગ્રેસ છોડી અલગ પ્રાદેશિક પક્ષની રચના કરી. – […]

ઉનાળામાં સમજદારીથી કપડા ખરીદો, આ રીતે તૈયાર કરી લો કેપ્સ્યુલ વોર્ડરોબ

ભલે પછી રસ્તા પર ફરવાનું હોય કે શનિવારની રાત્રેની પાર્ટીમાં જવાનું હોય, જ્યારે કંઈક એક્સાઈટિંગ કરવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકોનો પ્રશ્ન એ છે કે શું પહેરવું? ઉનાળાની જોરદાર એન્ટ્રી થઈ રહી છે. આવામાં કપડાને નવેસરથી તૈયાર કરવાની જરૂર છે. ઉનાળામાં, કેપ્સ્યુલ કપડા પસંદ કરવાનો ટ્રાય કરો. ખબર નથી કે તે શું છે? તો તમને […]

સુરતમાં મ્યુનિસિપલ શાળાઓના શિક્ષકો પગારથી વંચિત,લોનના હપતા ભરતા શિક્ષકોની કફોડી સ્થિતિ

સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના શિક્ષકોને પગાર ન ચુકવાતા શિક્ષકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે, શિક્ષકો પરીક્ષાની કામગીરીમાં વ્યસ્ત છે. બીજીબાજુ આજે એપ્રિલ મહિનાની 16 તારીખ થઈ ગઈ હોવા છતાં શિક્ષકોનો પગાર હજુ સુધી થયો નથી. જેના કારણે બેંકમાં હપ્તા ચાલતા હોય તેવા શિક્ષકોને મુશ્કેલીનો સામનો […]

રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલનું કામ ક્યારે પૂર્ણ થશે ? હાલ કામચલાઉ ટર્મિનલથી થતું સંચાલન

રાજકોટઃ શહેરના હીરાસર ખાતે આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું લોકાર્પણ કરાયા બાદ વિદેશી વિમાની સેવાનો હજુ લાભ મળ્યો નથી. કારણ કે, હાલ કામ ચલાઉ ટર્મિનલથી સંચાલન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ લોકાર્પણ કરાયાને મહિનાઓ વિતી ગયા છતાં હજુ સંપૂર્ણ નિર્માણ પૂર્ણ થયું નથી અને એક પછી એક મુદત પડી રહી છે. ટર્મીનલનું બાંધકામ હવે લોકસભા ચૂંટણી પછી […]

UPSC ફાઇનલમાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓ ઝળક્યાં, 8 પાટીદાર યુવક-યુવતીઓનો સમાવેશ

અમદાવાદઃ UPSC ફાઇનલનું પરિણામ જાહેર થતાં ગુજરાતના 25 વિદ્યાર્થીઓએ ઝળહળતી સિદ્ધિ હાંસલ કરવામાં સફળ રહ્યા છે. UPSCની સપ્ટેમ્બર મહિનામાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે UPSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં […]

કોઈએ ગુનો કર્યા બાદ અહંકારથી માફીનું નાટક કરે તો તેને માફ કરી શકાય નહીઃ શક્તિસિંહ ગોહિલ

અમદાવાદઃ રાજકોટ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ઉચ્ચારણો સામે ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, કોઈ ગુનો કરે, અહંકારથી માફીનું નાટક કરે તો માફ ન કરાય. રૂપાલાએ જે રીતે માફી માગી છે તે રીતે માફ ન કરવા જોઈએ. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, […]

કચ્છમાં એક જ દિવસમાં ત્રણ સ્થળોએ ઝાડીમાં લાગેલી આગને ભારે જહેમત બાદ ફાયર વિભાગે બુજાવી

ભૂજઃ કચ્છમાં સોમવાર સુધી માવઠાનું વાતાવરણ રહ્યા બાદ મંગળવારથી ફરી તાપમાનમાં વધારો થયો છે. ત્યારે એક જ દિવસમાં ઝાડી-ઝાંખરામાં આગ લાગવાના ત્રણ બનાવો બન્યા હતા.આગ લાગ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનોએ દોડી જઈને ભારે જહેમત બાદ આગને બુજાવી દીધી હતી. ત્રણેય સ્થળે ફાયર વિભાગની તાકીદની કામગીરી થી જાનમાલની નુકશાની ટળી હતી. ભચાઉના ફાયર બ્રિગેડના સૂત્રોએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code