1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

હરિયાણા વિધાનસભા ચૂંટણીઃ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો આવ્યો છે. તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે. તેમજ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને શરૂ કરી દેવામાં આવી છે. ભાજપા દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયાં બાદ નેતાઓની નારાજગી સામે આવી હતી. ભાજપાએ ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ […]

નરેન્દ્ર મોદીએ શોટપુટમાં બ્રોન્ઝ જીતવા બદલ રમતવીર હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પેરિસ પેરાલિમ્પિક્સમાં પુરૂષોના શોટપુટ F57માં બ્રોન્ઝ જીતવા બદલ એથ્લેટ હોકાટો હોટોઝે સેમાને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું હતું કે, “આપણા રાષ્ટ્ર માટે આ ગર્વનીક્ષણ છે કેમકે હોકાટો હોટોઝે સેમા પુરુષોના શોટપુટ F57માં બ્રોન્ઝ મેડલ જીત્યા છે! તેની અવિશ્વસનીય શક્તિ અને દ્રઢ સંકલ્પ અસાધારણ છે. તેમને અભિનંદન. […]

વિશ્વ દાઢી દિવસ: જાણો સપ્ટેમ્બરના પહેલા શનિવાર સાથે જોડાયેલો રસપ્રદ ઈતિહાસ

નવી દિલ્હીઃ દાઢી રાખવી એ આજના યુગમાં યુવાનોનો શોખ બની ગયો છે. દરેક છોકરો તેની દાઢી વિશે ખૂબ અપડેટ હોય છે અને લેટેસ્ટ ટ્રેન્ડને પણ ફોલો કરે છે. યંગસ્ટર્સ ટ્રીમ દ્વારા તેમની દાઢી સારી રીતે કરે છે. સારી રીતે માવજતવાળી દાઢી રાખવાનો ટ્રેન્ડ આજકાલ સામાન્ય લોકો તેમજ વ્યાવસાયિકોમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે. કદાચ […]

ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

નવી દિલ્હીઃ ભારતે અગ્નિ-4 બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કરીને ચીન અને પાકિસ્તાનની ઊંઘ ઉડાડી દીધી છે. એક તરફ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદને જોતા આ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-4નું ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્ષેપણે સફળતાપૂર્વક […]

યુપીના હાથરસમાં ભીષણ અકસ્માત, 12 લોકોના મોત

લખનૌઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં રોડવેઝની બસ અને મિની ટ્રક વચ્ચેના ભીષણ અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે અને 16 લોકો ઘાયલ થયા છે. મુસાફરો હાથરસથી આગ્રા જઈ રહ્યા હતા. મીની ટ્રકમાં મુસાફરી કરી રહેલા લોકો સેવાલા ગામે પરત ફરી રહ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત […]

ગણેશ ચતુર્થી પર્વે પ્રજાજનોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભકામનાઓ પાઠવી

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને ગણેશ ચતુર્થી પર્વની શુભકામનાઓ પાઠવી છે. મુખ્યમંત્રી એ શનિવાર , 7 સપ્ટેમ્બરના રોજ ઉજ્વાનારું વિઘ્નહર્તા-સુખકર્તા ભગવાન શ્રી ગણેશજીની ઉપાસનાનું આ પર્વ દરેક પ્રકારના વિઘ્નો-સંકટો નિવારીને, સમાજ જીવનમાં પ્રગતિ, સુખ-સમૃદ્ધિ અને વિકાસને વધુ તેજોમય બનાવશે એવી મંગલકામના પણ ગણેશ ચતુર્થીના આ પાવન પર્વ પ્રસંગે વ્યક્ત કરી છે. આજે […]

ગણેશ ચતુર્થી પર્વનો આજથી ધાર્મિક માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

નવી દિલ્હીઃ આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે. 10 દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન બાપ્પાની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે ખૂબ […]

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

5 વર્ષમાં 59 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપ્યો જીવ, આવું કંઈક છે કારણ….

નવી દિલ્હીઃ ભારત યુવાનોનો દેશ છે. અહીંની 60 ટકાથી વધુ વસ્તી યુવાનોની છે, પણ હવે આ દેશમાં દર 40 મિનિટે એક યુવક પોતાનો જીવ આપી રહ્યો છે. આ આંકડા સ્ટુડન્ટ સુસાઈડ – એન એપિડેમિક સ્વીપિંગ ઈન્ડિયા રિપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. હકીકતમાં, દેશમાં દરરોજ 35 થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. 2018 થી […]

ગણેશ ચતુર્થીના દિવસે ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કેવી રીતે કરવી, જાણો આ નિયમો

વર્ષ 2024માં ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસથી શરુ થાય છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ છે. આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી બેસાડવામાં આવે છે. આ સમય દરમિયાન નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. • ગણેશ સ્થાપના માટેના નિયમો દિશાનું ધ્યાન રાખોઃ બાપ્પાને ઘરે લાવતી વખતે તેમને યોગ્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code