1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લીંબુનો સરબત બનાવતી વખતે આ ભૂલ કરશો તો ભારે પડશે

ઉનાળામાં લીંબુનો સરબત પીવાથી ખૂબ જ રાહત મળે છે. તે શરીરને ઠંડુ તો રાખે છે જ પણ હાઇડ્રેશન જાળવવામાં પણ મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે. પરંતુ જો લીંબુનો સરબત બનાવતી વખતે કેટલીક સામાન્ય ભૂલો કરવામાં આવે તો તે ન તો સ્વાદિષ્ટ બને છે […]

લાંબુ જીવવા માંગો છો? પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ બંધ કરો, આ પાંચ વસ્તુઓનો ઉપયોગ કરો

કેન્સર એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, પરંતુ ડાયટ અને લાઈફસ્ટાઈલ અપનાવીને તેનું જોખમ ઘટાડી શકાય છે. અમેરિકન એસોસિએશન ફોર કેન્સર રિસર્ચ અનુસાર, કેન્સરને રોકવા માટે ચોક્કસ ખોરાક અને આહારની પદ્ધતિઓ અપનાવવાની જરૂર છે જેથી તમે લાંબુ જીવન જીવી શકો. ફળો, શાકભાજી, આખા અનાજ, બદામ અને દહીંનું નિયમિત સેવન કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. આ ખોરાક […]

ઉનાળામાં ચહેરા પર ગુલાબજળ લગાવવાથી શું થાય છે? જાણો તેના ફાયદા

ઉનાળામાં નિયમિત રુપે ચહેરા પર ગુલાબજળ લગાવવાથી ઘણા પ્રકારના લાભ મળે છે. ગુલાબજળ લગાવવાના ફાયદા જાણો. સનબર્ન અને એલર્જીમાં ફાયદાકારક – ઉનાળામાં ત્વચામાં બળતરા, લાલાશ કે એલર્જીના કિસ્સામાં ગુલાબજળ ખૂબ જ ફાયદાકારક છે. તે બળતરા ઘટાડે છે અને ત્વચાને શાંત કરે છે. ત્વચાનો રંગ સુધારે છે – નિયમિતપણે ગુલાબજળ લગાવવાથી ચહેરાનો રંગ સુધરે છે. તે […]

ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ કાલે ગુરૂવારે જાહેર કરાશે

ધો. 10નું પરિણામ, વોટ્સએપ નંબર 6357300971 પર પણ જાણી શકાશે ધોરણ 10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યે જાહેર કરાશે રાજ્યના શિક્ષણ મંત્રીએ X પર પોસ્ટ કરીને આપી માહિતી ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 10નું પરિણામ આવતીકાલે તા 8 મે 2025ને ગુરૂવારે સવારે 08:00 કલાકે જાહેર કરાશે. […]

ગુજરાતના 13000 ગામડામાં આવેલા 25000 ધાર્મિક સ્થળોમાં સ્વચ્છતા અભિયાન

સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનું રાજ્યવ્યાપી મહાઅભિયાન, મહાભિયાનમાં 50.000 કિલોગ્રામ કચરો એકત્રિત કરાયો સ્વચ્છતા અભિયાનમાં ગ્રામજનો પણ જોડાયા ગાંધીનગરઃ સમગ્ર ગુજરાતમાં ‘આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-2025 ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સહકારી સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના સહયોગથી રાજ્યના વિવિધ જિલ્લામાં આવેલા ધાર્મિક સ્થળોએ તા. 1 મે – ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે […]

8મી મે – આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ, અન્ય રાજ્યો માટે ગુજરાત બન્યું રોલ મોડલ

ગુજરાતમાં કુલ 15.50 લાખથી વધુ લોકોના થેલેસેમિયા ટેસ્ટ કરાયા સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે થેલેસેમિયા ટેસ્ટ થેલેસેમિયાની અસાધ્ય બીમારી જડ-મૂળથી નાબૂદ કરવાની દિશામાં કામગીરી ગાંધીનગરઃ 8મી મે એટલે થેલેસેમિયા જેવી જીવલેણ બીમારી અંગે નાગરિકોને જાગૃત કરવા માટેનો “આંતરરાષ્ટ્રીય થેલેસેમિયા દિવસ”. થેલેસેમિયા એક અસાધ્ય વારસાગત રક્ત વિકાર રોગ છે, જે શરીરમાં હિમોગ્લોબીનના નિર્માણ ઉપર સીધી અસર કરે છે. લોકજાગૃતિ […]

દેશને ઓપરેશન સિંદુરની સફળતા અપાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

સોફિયાએ એમએસયુમાં બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે ભારતીય સેનામાં બહાદુર મહિલા અધિકારી તરીકે સવા આપી રહ્યા છે સોફિયાના પતિ પણ ભારતિય સેનામાં સેવા આપી રહ્યા છે વડોદરાઃ ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું […]

જુનાગઢમાં અન્ડરગ્રાઉન્ડ ગેસપાઈપ લાઈનમાં આગ લાગતા ત્રણના મોત

જુનાગઢના ઝાંઝર઼ા રોડ પર બન્યો બનાવ મંજુરી વિના જેસીબીએ ખાડો ખોદતા સ્પાર્ક થવાથી આગ લાગી આગને લીધે 5 લોકો ગંભીરરીતે દાઝી ગયા જૂનાગઢઃ  શહેરના ઝાંઝરડા રોડ પર આજે વહેલી સવારે અંડરગ્રાઉન્ડ ગેસ પાઇપલાઇનમાં આગ ફાટી નીકળતા ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા હતા. મૃતકમાં માતા-પુત્રીનો સમાવશે થાય છે, જ્યારે પિતા સારવાર […]

અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદને લીધે કેસર કેરીના પાકને ભારે નુકસાન

વાવાઝોડ સાથે માવઠું પડતા આંબા પરથી કેરીઓ ખરી પડી આ વખતે ફ્લાવરિંગ સારૂ આવતા સારા ઉત્પાદનની ખેડૂતોને આશા હતી માવઠાને લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા અમરેલીઃ જિલ્લામાં વૈશાખે અષાઢી માહોલ સર્જાયો છે, જિલ્લામાં કમોસમી વરસાદના કારણે બાગાયતી પાકમાં ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. પવન સાથે જોરદાર કરા અને વરસાદ […]

સુરેન્દ્રનગર જિલ્લામાં વાવાઝોડા અને વરસાદને લીધે કૃષિપાકને ભારે નુકસાન

માવઠાને લીધે તલ-બાજરી-જુવાર અને અજમાના પાકને નુકસાન જિલ્લામાં અસહ્ય ગરમી બાદ માવઠાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ  ખેડૂતોને ગત વર્ષે થયેલી અતિવૃષ્ટીના નુકસાનની સહાય પણ હજુ મળી નથી સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં ભારે વરસાદને લીધે ખેતીના પાકને સારૂએવું નુકસાન થયું છે. જિલ્લામાં ભર ઉનાળે માવઠુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code