1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગણેશ ચતુર્થી પર્વનો આજથી ધાર્મિક માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે પ્રારંભ

નવી દિલ્હીઃ આજે ગણેશ ચતુર્થીના તહેવારની દેશભરમાં ભક્તિ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના પ્રતીક ભગવાન ગણેશની જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. લોકો પોતાના ઘરમાં માટીથી બનેલા ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરે છે. 10 દિવસ સુધી ચાલનારા ઉત્સવ દરમિયાન બાપ્પાની પૂજા કરવામાં આવે છે અને અંતિમ દિવસે ખૂબ […]

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

5 વર્ષમાં 59 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આપ્યો જીવ, આવું કંઈક છે કારણ….

નવી દિલ્હીઃ ભારત યુવાનોનો દેશ છે. અહીંની 60 ટકાથી વધુ વસ્તી યુવાનોની છે, પણ હવે આ દેશમાં દર 40 મિનિટે એક યુવક પોતાનો જીવ આપી રહ્યો છે. આ આંકડા સ્ટુડન્ટ સુસાઈડ – એન એપિડેમિક સ્વીપિંગ ઈન્ડિયા રિપોર્ટ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. હકીકતમાં, દેશમાં દરરોજ 35 થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. 2018 થી […]

ગણેશ ચતુર્થીના દિવસે ઘરે વિઘ્નહર્તાની સ્થાપના કેવી રીતે કરવી, જાણો આ નિયમો

વર્ષ 2024માં ગણેશ ચતુર્થીનો તહેવાર 7 સપ્ટેમ્બર, શનિવારના દિવસથી શરુ થાય છે. દસ દિવસ સુધી ચાલતો આ તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવ છે. આ દરમિયાન બાપ્પાને ઘરે લાવી બેસાડવામાં આવે છે. આ સમય દરમિયાન નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. • ગણેશ સ્થાપના માટેના નિયમો દિશાનું ધ્યાન રાખોઃ બાપ્પાને ઘરે લાવતી વખતે તેમને યોગ્ય […]

ગાજર ખાવાના એક નહીં અનેક ફાયદા, જાણો….

ગાજર એક એવી શાક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પહેલા તે શિયાળામાં મળતા હતા પણ હવે તે આખું વર્ષ મળે છે. ગાજરમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી આંખ, લિવર, કિડની અને શરીરના બીજા અંગોને પણ ઘણો ફાયદો મળે છે. • ગાજરનો ઈતિહાસ ગાજર એ મૂળ વાળી શાકભાજી છે […]

પર્યાવરણને નુકશાન કરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ

• એક સર્વેમાં 80 ટકા ભારતીયોએ પોતાનો મત વ્યક્ત કર્યો • 90 ટકા લોકો પ્રકૃતિની વર્તમાન સ્થિતિથી ચિંતિત નવી દિલ્હીઃ પર્યાવરણને થતા નુકશાનની અસર હવે ક્લાઈમેન્ટ ચેન્જના રૂપમાં દેખાઈ રહી છે. આ જ કારણ છે કે હવે લોકો ચિંતિત બની રહ્યા છે. દરમિયાન તાજેતરના એક સર્વેમાં બહાર આવ્યું છે કે 80 ટકા ભારતીયો માને છે […]

કોલકાતા રેપ-મર્ડર કેસ: આરોપીના ડીએનએ તપાસમાં ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હીઃ કોલકાતામાં મહિલા ડૉક્ટર પર રેપ-મર્ડર કેસને લઈને હોબાળો મચી ગયો છે. ગયા મહિને કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટર સાથે બળાત્કાર બાદ તેની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ સીબીઆઈની તપાસ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ ઘટનાના મુખ્ય આરોપીને […]

ભારતઃ ઈન્ટરપોલે એક વર્ષમાં ભાગેડુઓ સામે 100 રેડ કોર્નર નોટિસ જારી કરી

10મી ઈન્ટરપોલ લાયઝન ઓફિસર કોન્ફરન્સ યોજાઈ 2024માં 19 વોન્ટેડ ગુનેગારોને ભારત પાછા લાવાયાં નવી દિલ્હીઃ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના ડિરેક્ટર પ્રવીણ સૂદે જણાવ્યું હતું કે ઇન્ટરપોલે 2023માં ભારતની વિનંતી પર 100 રેડ નોટિસ જારી કરી હતી, જે એક વર્ષમાં સૌથી વધુ સંખ્યા છે. ઉપરાંત, વિશ્વભરના પોલીસ દળોને તેમના અધિકારક્ષેત્રમાં ભાગેડુઓને અટકાયતમાં લેવા માટે કહેવામાં […]

‘સ્વચ્છ ભારત અભિયાન’ને પગલે બાળકોના અકાળ મૃત્યુમાં ઘટાડો

દર વર્ષે 60 હજાર જેટલા બાળકોને અકાળ મૃત્યુથી બચાવાયાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના મૃત્યુદર પરના ડેટાનો અભ્યાસ નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સ્વચ્છ ભારત અભિયાન’ હેઠળ દેશમાં 2011થી 2020 સુધીમાં દર વર્ષે લગભગ 60 હજારથી 70 હજાર બાળકોને અકાળ મૃત્યુથી બચાવ્યા છે. પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સામયિક ‘નેચર’માં આ માહિતી આપવામાં આવી છે. […]

શેખ હસીનાએ ભારતમાં રહીને ચૂપ રહેવું જોઈએ, મોહમ્મદ યુનુસની ધમકી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે શેખ હસીના અને ભારતને લઈને નિવેદન જાહેર કર્યું છે. શેખ હસીનાને સલાહ આપતાં તેમણે કહ્યું કે પૂર્વ વડાપ્રધાને ભારતમાં જ રહેવું જોઈએ અને નિવેદનો કરવાથી બચવું જોઈએ. તેમણે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ. યુનુસે એમ પણ કહ્યું કે, તે ભારત પાસેથી હસીનાના પ્રત્યાર્પણની માંગ કરશે, પણ હસીનાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code