1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભાવનગર મ્યુનિ. કોર્પોરેશનને છેલ્લા બે મહિનામાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂપિયા 100 કરોડ

ભાવનગરઃ શહેરમાં છેલ્લા એક દાયકામાં વસતિ સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. જેના લીધે મ્યુનિ.કોર્પોરેશનને પ્રોપર્ટી ટેક્સની આવકમાં પણ વધારો થયો છે. દરમિયાન મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધિશોએ પ્રોપર્ટી ટેક્સમાં રિબેટ યોજના જાહેર કરી હતી. જેના લીધે છેલ્લા બે મહિનામાં મ્યુનિ.ને 100 કરોડની આવક થઈ હતી.. સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે મહિનાથી મિલકત […]

અમદાવાદમાં આઈપીએલની 10 મેચ મેટ્રો ટ્રેન કોર્પોરેશનને ફળી, 1. 27 કરોડની રેકર્ડબ્રેક આવક

અમદાવાદઃ શહેરમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાયેલી આઈપીએલ ક્રિકેટ મેચને કારણે અનેક રોજગાર ધંધામાં તેજી જોવા મળી હતી. આ મેચ જોવા માટે લાખથી વધુ સંખ્યામાં પ્રેક્ષકો ઉમટ્યાં હતા. જેમાં દેશના વિવિધ શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ પણ આવ્યા હતા. જેના લીધે શહેરમાં મોટાભાગની હોટલ હાઉસફુલ જોવા મળી હતી. ઉપરાંત ટ્રાવેલ્સના ધંધામાં તેજી જોવા મળી […]

સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો નિયમ – હવેથી ઓટીટી પ્લેટ ફોર્મ પર તમ્બાકુ વિરોધી જાહેરાતો દર્શાવી શકાશે

સ્વાસ્થ્ય મંત્રાલયનો નવો નિયમ હવેથી ઓટીટી પ્લેટ ફોર્મ પર તમ્બાકુ વિરોધી જાહેરાતો દર્શાવી શકાશે દિલ્હીઃ- જ્યારે પણ આપણે સિનેમાઘરોમાં મૂવી જોવા જતા હોય છે ત્યારે તમ્બાકુ નિષેધ જાહેરાતો જોવા મળે છે ત્યારે ઓટીટી પર પણ તમને આ પ્રકારની જાહેરાતો જોવા મળશે, કારણ કકે આજરોજ  વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે ભારત સરકારે એક મહત્વપૂર્ણ પગલું લીધી […]

મણિપુર હિંસાઃ પીડિતોના પરિવારને આર્થિક સહાયની સાથે એક સભ્યને સરકારી નોકરી અપાશે

નવી દિલ્હીઃ મણિપુરમાં 3 મેથી ચાલી રહેલી હિંસા રોકવા અને વિવાદ ઉકેલવા ગૃહમંત્રી અમિત શાહે મણિપુરમાં ધામા નાખ્યાં છે. તેઓ 1 જૂન સુધી મણિપુરમાં રહેશે. દરમિયાન તેણેમ મેરેથોન મીટિંગ શરૂ કરી છે. તેમણે હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારને આર્થિક મદદની સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમજ, હિંસા પછી રાજ્યમાં વધતી […]

ઓસ્ટ્રેલિયા:સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો,કાર્યક્રમ રદ કરાયો,જાણો શું છે આ પાછળનું કારણ

દિલ્હી :ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખાલિસ્તાન સમર્થકોને મોટો ઝટકો લાગ્યો છે. વિવાદાસ્પદ સંગઠન શીખ ફોર જસ્ટિસની યોજના પર સિડની મેસોનિક સેન્ટર (SMC) એ પાણી ફેરવી દીધું છે. સિડનીમાં સૂચિત સંગઠન લોકમત માટે સૂચિત સમયપત્રક રદ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સિડની મેસોનિક સેન્ટરમાં થવાનો હતો. આ કાર્યક્રમ 4 જૂને યોજાવાનો હતો. ઓસ્ટ્રેલિયા મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે […]

જેલમાં બંધ 22 કેદીઓ ધો-12 સામાન્ય પ્રવાહમાં ઉતીર્ણ થયાં

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેલમાં બંધ લગભગ 56 જેટલા કેદીઓએ ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જે પૈકી આજે જાહેર થયેલા પરિણામમાં 22 જેટલા કેદીઓ ઉત્તીર્ણ થયાં છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યની વિવિધ જેલમાં બંધ કેદીઓ જેલમાંથી મુક્ત […]

સેનાએ ઈમરજન્સી ઓપરેશન માટે ફરી ધ્રુવ હેલિકોપ્ટરના સંચાલનને આપી મંજૂરી

ઘ્રુવ હેલિકોપ્ટરના ઉપયોગને મંજૂરી થોડા સમય પહેલા મૂક્યો હતો પ્રતિબંધ દિલ્હીઃ- સેનાના ઘ્રુવ હેલિકોપ્ટર સાથે અનેક ઘટનાો બન્યા બાદ સેનાએ તેના સંચાલન પર પ્રતિબંધ મૂક્યો હતો જો કે હવે સેનાએ તેના ઈમરજન્સી ઉપયોગ માટે ફરી મંજૂરી આપી છે,પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાએ ધ્રુવ હેલિકોપ્ટરની સીમિત અને ઈમરજન્સી કામગીરી માટે ફ્લાઇટને મંજૂરી આપી દીધી છે. જો કે […]

ખંભાળિયામાં એમડી ડ્રગ્સના કેસમાં બે શખ્સોની ધરપકડ

અમદાવાદઃ ગુજરાતમાં યુવાનોને નશાના રવાડે ચડાવતા અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓએ કવાયત શરુ કરી છે. સુરક્ષા એજન્સીઓએ નશાના નેટવર્કને તોડી પાડવા માટે અભિયાન શરુ કર્યું છે. દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પાસેથી એસઓજીની ટીમે એક શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો હતો. તેમજ તેની પૂછપરછમાં મુંબઈના એક આરોપીની સંડોવણી ખુલતા તેની પણ અટકાયત કરવામાં આવી […]

ચીને જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 60,000થી વધુ ભારતીયોને વિઝા જારી કર્યા,ચીની દૂતાવાસે આપી જાણકારી  

ચીને 60,000થી વધુ ભારતીયોને વિઝા આપ્યા  ચીની દૂતાવાસે આપી જાણકારી   દિલ્હી : ચીનની એમ્બેસી અને કોન્સ્યુલેટ્સે આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં ચીનની મુલાકાત લેવા માટે 60,000 થી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. ચીની મિશનના પ્રવક્તાએ મંગળવારે આ જાણકારી આપી ચીની દૂતાવાસના પ્રવક્તા વાંગ ઝિયાઓજિયાને ટ્વીટ કર્યું, “આ વર્ષના પ્રથમ પાંચ મહિનામાં, ચીની દૂતાવાસ અને […]

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ની કાર્યવાહી – કર્ણાટક, કેરળ અને બિહાર સહીત 25 સ્થળો પર પાડ્યા દરોડા

PFI ફુલવારીશરીફ કેસમાં NIA ના અનેક સ્એથળો એ દરોડા કર્ણાટક, કેરળ અને બિહારમાં રેડ પાડવામાં આવી દિલ્હીઃ- દેશભરમાં ગુનેગાર પ્રવૃત્તિઓ સામે સુરક્ષા એજન્સીઓ સખ્ત  બની છે, દેશના અનેક સ્થળોએ એનઆઈએ દ્રારા રેડ પાડવામાં આવી રહી છે ત્યારે હવે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના ફુલવારીશરીફ કેસમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કર્ણાટક, કેરળ અને બિહારમાં લગભગ 25 સ્થળોએ દરોડા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code