1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં એક વર્ષમાં 6770 પોલીસ કર્મચારીઓને બઢતી અપાઈ

ગાંધીનગરઃ ગુજરાત પોલીસ વિભાગના પોલીસ કર્મચારી-અધિકારીઓને સંવર્ગવાર સમયસર બઢતી મળી રહે તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સમયસર બઢતી મળતાં પોલીસ કર્મચારીઓના મનોબળમાં પણ વધારો થઈ રહ્યો છે. આજે વધુ 261 એએસઆઈને પીએસઆઇ તરીકે બઢતી આપવામાં આવી હતી. છેલ્લા 15 મહિનામાં પી.એસ.આઈથી લઈને ક્લેરિકલ સ્ટાફ મળીને કુલ 7031 કર્મચારીઓને બઢતી અપાતાં પોલીસ કર્મચારીગણમાં […]

જે લોકો ભારત અને ચીન વિશે વાત કરે છે તેમણે ચીનીઓ સાથે સૂપ પીધો છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વર્તમાન સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા ‘ચીન સરહદ વિવાદ’ પર આપેલા નિવેદનની નિંદા કરી. તેમણે કોંગ્રેસના સાંસદને તેમના પક્ષના ભૂતકાળની યાદ અપાવી. ભાજપના સાંસદે દાવો કર્યો હતો કે ચીન ભારતની એક ઇંચ પણ જમીન પર કબજો કરતું નથી. રાહુલ ગાંધીને જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અનુરાગ […]

થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીને બૌદ્ધ ગ્રંથોની વિશેષ આવૃત્તિ ભેટમાં આપી

નવી દિલ્હીઃ બેંગકોકમાં દ્વિપક્ષીય વાટાઘાટો બાદ થાઈલેન્ડના વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રાએ PM નરેન્દ્ર મોદીને ખૂબ જ ખાસ ભેટ આપી હતી. તિપિટક (પાલી ભાષામાં) અથવા ત્રિપિટક (સંસ્કૃત ભાષામાં) એ ભગવાન બુદ્ધના ઉપદેશોનો એક આદરણીય સંગ્રહ છે, જેમાં 108 ગ્રંથો છે અને તેને મુખ્ય બૌદ્ધ ગ્રંથ માનવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદીને રજૂ કરાયેલું સંસ્કરણ પાલી અને થાઈ […]

નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના પીએમ પટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચે મીટીંગ, બંને દેશ વચ્ચે મહત્વાના કરારો થયા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને થાઈલેન્ડના પ્રધાનમંત્રી પટોંગટાર્ન શિનાવાત્રા વચ્ચેની વ્યાપક વાટાઘાટો દરમિયાન ભારત અને થાઈલેન્ડ દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. ભારત-થાઇલેન્ડ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના અંગે સંયુક્ત ઘોષણા ઉપરાંત, ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ પર એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સંદર્ભમાં, થાઇલેન્ડના ડિજિટલ ઇકોનોમી અને સોસાયટી મંત્રાલય અને ભારતના […]

ધ્રોલમાં માતાએ ચાર બાળકો સાથે કુંવામાં ઝંપલાવી સામુહિક આપઘાત કર્યો

રાજકોટઃ જામનગરના ધ્રોલના સુમરા ગામે સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ આત્મહત્યા કરી છે. ભરવાડ સમાજની એક માતાએ ચાર બાળકો સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો છે.. જેમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા તથા તેમના 10, 8, 4 અને 3 વર્ષીય બાળકોનો સમાવેશ થાય છે. આપઘાતની ઘટના બાદ પાંચેય મૃતકોના […]

જાણીતા ફિલ્મ અભિનેતા મનોજ કુમારનું નિધન, 87 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈઃ ભારતીય અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું નિધન થઇ ગયું છે.મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા.તેમને ભારત કુમાર નામે પણ ઓળખવામાં આવતા હતા.મિસ્ટર ભારતે 87 વર્ષની વયે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. મેડિકલ રિપોર્ટ અનુસાર,અભિનેતા ‘ભારત કુમારે’ સવારે 4:03 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.તેમના મૃત્યુનું કારણ હાર્ટ […]

આઈપીએલમાં એમએસ ધોની કેમ નીચલા ક્રમે બેટીંગ માટે આવે છે તેને લઈને ચોંકાવનારો ખુલાસો

ભારતમાં હાલ ક્રિકેટ પ્રેમીઓમાં આઈપીએલનો માહોલ જામ્યો છે ત્યારે આઈપીએલમાં પૂર્વ કેપ્ટન મહેન્દ્ર ધોની અને વિરાટ કોહલી સહિતના ક્રિકેટરોના પ્રર્દશન જોવા માટે ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે એમએસ ધોની જ્યારે બેટીંગ કરવા આવે છે ત્યારે સ્ટેડિયમમાં ધોનીના નામની બુમો પડે છે એટલું જ નહીં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ ધોનીને સ્ટેડિયમમાં જોઈને જ […]

સાઉથના સુપર સ્ટાર અજિત કુમારની આગામી ફિલ્મ ભારત કરતા પહેલા યુએસએમાં થશે રિલીઝ

અભિનેતા અજિત કુમારની આગામી ફિલ્મ ‘ગુડ બેડ અગ્લી’ ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. ભારત પહેલા આ ફિલ્મ અમેરિકામાં રિલીઝ થાય તેવી શકયતા છે. એટલું જ નહીં અમેરિકામાં ફિલ્મ ટિકિટનું બુકીંગ પણ શરૂ થઈ ગયું છે. માયથ્રી મૂવી મેકર્સે તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ […]

નાસ્તામાં બનાવો ચિલી ચીઝ ટોસ્ટ, નોંધી લો રેસીપી

શું તમે પણ નાસ્તામાં સ્વસ્થ અને સ્વાદિષ્ટ ભોજન પીરસવા માંગો છો? પરંતુ સવારની ઉતાવળમાં, તમે એવું નક્કી કરી શકતા નથી કે એવું શું બનાવવું જે બધાને ગમશે અને સ્વસ્થ પણ રહેશે. આવી સ્થિતિમાં, અમે તમારા માટે સ્વાદિષ્ટ અને સ્વસ્થ ચિલી ચીઝ ટોસ્ટ બનાવવાની એક સરળ રેસીપી લાવ્યા છીએ. સવારની ઉતાવળમાં આ થોડી મિનિટોમાં સરળતાથી તૈયાર […]

એલોવેરાથી મેળવો નરમ અને ચમકતી ત્વચા

ઉનાળો હોય કે શિયાળો, દરેક ઋતુમાં ત્વચાને ભેજ અને પોષણની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એલોવેરાના ઉપયોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેની મદદથી તમે નરમ અને ચમકતી ત્વચા મેળવી શકો છો. એલોવેરા જેલ ચહેરા પર લગાવવાથી ત્વચા નરમ, ચમકતી અને તાજી રહે છે. • એલોવેરા અને મધનું ફેસ પેક મધ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code