1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને પાડોશી દેશે પણ વાંધો ઉઠાવ્યો , હવે નેપાળની રાજધાનીએ આ ફિલ્મ પર લગાવ્યો બેન

ફિલ્મ આદિપુરુષને લઈને વિવાદ  ફિલ્મના ડાયલોગ્સએ દર્શકોને કર્યા નારાઝ મુંબઈઃ- તાજેતરમાં સાઉથ સુપર સ્ટાર અભિનેતા પ્રસાસ સ્ટારર ફિલ્મ આદિપુરુષ રિલીઝ કરવામાં આવી જો કે ફિલ્મે ભલે કરોોની કમાણી કરી લીધી હોય પરંતુ સિનેમાઘરોમાં દર્શકોએ આ ફિલ્મના ડાયલોગ્સને વખોળ્યા છે, રામાયણ સાથે મજાક કરી હોવાના આક્ષેપો લગાવ્યો છે,એટલી હવે વિવાદ વધ્યો હતો કે છેવટે ફિલ્મ નિર્માતાઓએ […]

ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકાના 20 મોટા શહેરોમાં એકતા માર્ચનું આયોજન કર્યું

દિલ્હી : વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાતને લઈને વિદેશી ભારતીયો ખાસ કરીને ઉત્સાહિત છે. PM મોદીનું આગામી યુએસ પ્રવાસ માટે સ્વાગત કરતી વખતે ભારતીય અમેરિકન મૂળના લોકોએ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં એકતા રેલીનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તે જ સમયે, ભારતીય અમેરિકનોએ ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકાના 20 મોટા શહેરોમાં એકતા […]

G20ની પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનો આજથી ગોવા ખાતે આરંભ- વિકાસના રોડમેપ પર થશે ચર્ચા

  દિલ્હીઃ- આ વર્ષ દરમિયાન ભારત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે દેશભરના અનેક સ્થળો પર અનેક બેઠકો યોજાઈ રહી છે જેમાંથી જી 20 દેશના નેતાઓ હાજરી આપી રહ્યા છએ ત્યારે જી 20 પ્રવાસન કાર્યકારી જૂથની બેઠકનો ગોવા ખાતે આજથી આરંભ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની છેલ્લી […]

પીએમ મોદીએ ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર 2021 એનાયત થવા બદલ અભિનંદન પાઠવ્યા

દિલ્હી : વર્ષ 2021 માટે ગાંધી શાંતિ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને એનાયત કરવામાં આવી રહ્યો છે. આ પુરસ્કાર ગીતા પ્રેસ, ગોરખપુરને અહિંસા અને અન્ય ગાંધીવાદી આદર્શો દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રોમાં પરિવર્તન લાવવામાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. એવોર્ડની જાહેરાત બાદ પીએમ નરેન્દ્ર મોદી ગીતા પ્રેસ ગોરખપુરને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા […]

મણિપુરમાં સ્થિતિ સામાન્ય થતા ઘોરણ 1 થી 8 ની શાળાઓ 21 જૂનથી ખોલવાનો આદેશ

મણીપુરમાં શાળાઓ ખોલવામાં આવશે સ્થિતિ સામાન્ય થતા 21 જૂનથી 1-8 ઘોરણના વર્ગો ખોલાશે ઈમ્ફાલઃ-  દેશના રાજ્ય મણીપુરમાં 3 મેના રોજથી હિંસા શરુ થી હતી અહી હિંસાના કારણે ઈન્ટરનેટ સેવા પણ બેન કરાઈ હતી તો શાળાઓમાં પણ વેકેશન ખોલવામાં આવ્યું ન હતું જો કે રવિવારના રોજ અહી હીંસાની કોઈ ઘટના સામે ન આવતા અહી શાળાઓ ખોલવાના […]

મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

મેક્સિકોમાં ભૂકંપના આંચકા અનુભવાયા રિક્ટર સ્કેલ પર 6.3ની તીવ્રતા નોંધાઈ કોઈ જાનહાની કે નુકસાનીના સમાચાર નહીં  દિલ્હી:મેક્સિકોમાં સોમવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભારતીય સમય અનુસાર રાત્રે 2 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે […]

તમારા બોડિમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો ખોરાકમાં કરો ફેરબદલ, આ ખોરાક તમારા માટે ગુણકારી

ઓક્સિજન આપણા માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે,ખાસ કરીને જો તમારા બોડીમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી હોય તો તમારે ખાવામાં થોડો ફેરબદલ કરવાની જરુર છે આહારમાં એવો ખોરાક લેવો જોઈએ જે તમને પુરુતુ ઓક્સિજન આપી શકે તો ચાલો જાણીએ આ પ્રકારના ખોરાક વિશે. એવો ખારોક સામેલ કરો કે જે  તામારા હિમોગ્લોબીનના સ્તરમાં વધારો કરે.  […]

અમદાવાદમાં 146મી રથયાત્રાને લઈ તૈયારીઓને આખરી ઓપ,મુખ્યમંત્રીએ કરી સમીક્ષા

અમદાવાદ :  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અષાઢી બીજ, મંગળવાર, 20મી જૂને અમદાવાદમાં યોજાનારી 146મી જગન્નાથ રથયાત્રા શાંતિ, સલામતી સાથે અને કોઈ જ અનિચ્છનીય ઘટના વિના સફળતાથી પાર પાડવા માટે પોલીસતંત્રની સજ્જતા ની તલસ્પર્શી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર અને ગૃહના અધિક […]

લગ્નમાં વારંવાર આવી રહે છે સમસ્યાઓ,તો સોમવારે કરો આ ઉપાય

સોમવાર દેવોના દેવ મહાદેવને સમર્પિત છે. આ દિવસે ભોલે બાબાની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. અન્ય તમામ દેવતાઓની તુલનામાં ભગવાન શિવની પૂજા ખૂબ જ સરળ છે. શિવને કલ્યાણના દેવતા માનવામાં આવે છે. ભગવાન શિવની કૃપા મેળવવા અને તેમને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રોમાં કેટલાક સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને કરવાથી ભક્તોની મનોકામના જલ્દી પૂરી […]

ત્રિપુરામાં મૂર્તિઓનું રહસ્ય,આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી,વિદેશથી લોકો આવે છે ફરવા

ત્રિપુરાનું ઉનાકોટી વિશાળ જંગલો અને વહેતી નદીઓની વચ્ચે આવેલું છે. તેની ગણતરી પૂર્વોત્તરના સૌથી મોટા રહસ્યોમાં પણ થાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ જગ્યા ઘણા વર્ષો સુધી અજ્ઞાત સ્વરૂપમાં અહીં રહી હતી. જો કે, ધીમે ધીમે લોકોને તેની જાણ થઈ રહી છે અને અહીં મુલાકાત લેવા આવી રહ્યા છે. આ સ્થળ ત્રિપુરાની રાજધાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code