1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કટિહારામાં વીજળી મામલે દેખાવો કરતા લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પોલીસ ફાયરિંગનું એકનું મોત

પટણાઃ કટિહાર જિલ્લામાં વીજળી મામલે વિરોધ કરી રહેલા ગ્રામજનોનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. રોષે ભરાયેલા લોકો વીજળીની ઓફિસમાં ઘૂસી ગયા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. દરમિયાન પોલીસ તંત્ર દ્વારા ટોળાને વિખેરવા બળ પ્રયોગ કર્યો હતો દરમિયાન લોકોએ ભારે પથ્થરમારો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થતાનું જાણવા મળે છે. જ્યારે […]

દક્ષિણ ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં ભારે વરસાદની આગાહી, રાજ્યમાં સિઝનનો કુલ 72.57 ટકા વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ મેઘરાજાનું જોર ઘડ્યું છે. દરમિયાન આજે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. દરમિયાન હવામાન નિષ્ણાતોએ આગામી તા. 27થી 5મી ઓગસ્ટ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારમાં હળવો વરસાદની શકયતાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ, 72.57 ટકા […]

ભારતે ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકતા અમેરિકામાં રાઈસની ખરીદી માટે પડાપડી

દિલ્હીઃ- ભારત સરકારે તાજેતરમાં ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારે હવે તેની અસર વિશઅવની મહાસત્તા ગણાતા અમેરિકા માં જોવા મળી રહી છે એક રિપોર્ટ પ્રમાણે યુએસ સ્થિતિ મોલ સુપરમાર્કેટમાં ચોખાની ખરિદી કરવા માટે લાંબી લાઈનો લાગી છે,માર્કેટમાં જે કંઈ સ્ટોક છે તેને લોકો ફટાફટ ખરીદી કરી રહ્યા છે દરેકના મનમાં એ વાતનો ડર છે […]

કેદારનાથ મંદિરમાં ટ્રાન્સપેરેન્ટ ગ્લાસ રૂમ બનાવાયો,જાણો શા માટે બનાવાયો આ રૂમ

દહેરાદુન: કેદારનાથ મંદિરના વ્યવહારમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા લાવવા માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેદારનાથ મંદિરમાં કાચનો પારદર્શક રૂમ બનાવવામાં આવ્યો છે, જ્યાં ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલ રોકડ અને કિંમતી પ્રસાદની ગણતરી કરવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મંદિરમાં વ્યવહારોમાં સંપૂર્ણ નાણાકીય પારદર્શિતા […]

રાજસ્થાન, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ મામલે ચર્ચા કરવાનો વિપક્ષને સ્મૃતિ ઈરાનીનો પડકાર

નવી દિલ્હીઃ મણિપુરના મુદ્દે સંસદમાં મડાગાંઠ સતત વધી રહી છે અને વિપક્ષે સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે, જેને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સ્વીકારી લીધી છે. વિપક્ષ સતત મણિપુર મુદ્દે સંસદમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવેદનની માંગ કરી રહ્યો છે અને હંગામો મચાવી રહ્યો છે. બુધવારે વિપક્ષના હંગામા પર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ભડક્યાં હતા […]

રાજઘાની દિલ્હીમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને 4 દિવસ ડ્રાય ડ્રે જાહેર, આ ખાસ દિવસો દરમિયાન દારુની દુકાનો રહેશે બંઘ

દિલ્હીઃ- રાજઘાની દિલ્હીમાં શરાબ પીવાને મામલે છૂટ છે, જો કે દારુના બંઘાણીઓને 4 દિવસ સુઘી પરેશાની વેઠવી પડશે, રાજઘાની દિલ્હીમાં 4 દિવસ માટે સરકારે ડ્રાય ડે ઘોષિત કર્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દેશમાં થોડા દિવસો બાદ  તહેવારોની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની રાજ્ય સરકારે ચાર […]

ભારતીય સેનાના એ કયા હથિયારો હતા? જેને કારગિલ યુદ્ધમાં અપાવી હતી જીત,અહીં જાણો વિગતવાર

આજે કારગિલ વિજય દિવસ છે. કારગિલ યુદ્ધમાં ભારતની જીતની ઉજવણીનો દિવસ. નાપાક પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો આપણા સૈનિકોએ. જ્યારે તેમના કબજાના શિખરો પરથી તેમના લોહીનો પ્રવાહ વહીને પાકિસ્તાન તરફ ગયો, ત્યારે તેમના  લોકોની આત્માઓ ધ્રૂજી ઊઠી. તે સમયે ભારતીય દળો દ્વારા કયા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવામાં આવતો હતો? તેની તાકાત શું હતી? અહીં જાણીએ […]

ભારતીય સિનેમાઘરોમાં હોલિવૂડ ફિલ્મનો વધતો ક્રેઝ – ‘મિશન ઈમ્પોશિબલ 7’ બાદ ‘ઓપનહાઈમર’ અને ‘બાર્બી’ બોક્સ ઓફીસ પર મચાવી રહી છે ઘૂમ

મુંબઈઃ- ભારતીય સિનેમાઘરોમાં હવે હોલિવૂડની ફિલ્મોને ઘણા દર્શકો મળતા થયા છે અને એજ કારણ છે કે ફિલ્મના રિલીઝ થવાના ઘણા દિવસો બાદ પર આ ફિલ્મો સિમેનામાંથી હટાવવામાં આવતી નથી, તાજેતરની વાત કરીએ તો મિશન ઈમ્પોશિબલ 7, ઓપનહાઈમર અને બાર્બી આ ત્રણ હોલિવૂડની ફિલ્મો ભારતીય સિનેમામાં ઘૂમ મચાલી રહી છએ ત્રણેય ફિલ્મો કમાણી મામલે એક બીજાને […]

પોરબંદરનો ફોદાળા અને ખંભાળા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને કરાયાં સાબદા

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલમાં અનેક જળાશયો છલકાયાં છે. દરમિયાન પોરબંદરના બે ડેમ ઓવરફ્લો થતા સાવચેતીના ભાગ રૂપે નીચાણવાળા વિસ્તારના ગ્રામીણ વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. દરમિયાન આજે મેઘરાજાએ વિરામ લેતા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદને લઈને પોરબંદર શહેરમાં પીવાનું પાણી પૂરું પડતા ફોદાળા અને ખંભાળા બંને ડેમ […]

અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની બદલાઈ શકે છે તારીખ,સામે આવી આ મોટી જાણકારી

મુંબઈ: વનડે વર્લ્ડ કપ 2023 ની શરૂઆત ભારતની ધરતી પર 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. આ માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. વનડે વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શાનદાર મેચ રમાવાની છે. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code