1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બાંગ્લાદેશની સ્થિતિ વણસતા સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને પડ્યો ફટકો

રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્નના વેપારને અસર, બાંગ્લાદેશ જતા 500 જેટલા કન્ટેનર રસ્તામાં ફસાયેલા છે, સ્થિતિ થાળે પડતા મહિનાઓ લાગશે રાજકોટઃ બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ અરાજકતાભરી સ્થિતિને કારણે ત્યાંના ઉદ્યોગ-ધંધા ઠપ થઈ જતાં તેની અસર બાંગ્લાદેશ નિકાસ કરનારા સૌરાષ્ટ્રના ઉદ્યોગો પર પડી છે. રાજકોટ અને સૌરાષ્ટ્ર સાથે રો-કોટન, ડાયસ કેમિકલ, રેડિમેઈડ ગાર્મેન્ટ, યાર્ન સહિતના ક્ષેત્રમાં […]

રાજકોટ RTOએ એક મહિનામાં 1416 વાહનચાલકોને 50 લાખનો દંડ ફટકાર્યો

રાજકોટઃ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાયદા બનાવાયા બાદ પણ ઘણાબધા વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. રાજકોટ આરટીઓ દ્વારા સમયાંતરે વાહનોનું ચેકિંગ કરવામાં આવતું હોય છે. જેમાં આરટીઓ કચેરી દ્વારા જુલાઈ માસમા ટ્રાફિકનો ભંગ કરનારા વાહનચાલકો સામે અલગ અલગ પ્રકારના કેસ કરવામા આવ્યા હતા. એક મહિનામાં કુલ 1,416 કેસ કરીને વાહનચાલકો સામે […]

રાખડીઓની ડિલિવરીને પહોંચી વળવા માટે રવિવારે પણ પોસ્ટ ઓફિસો ખૂલ્લી રહેશે

રાખડિયાની ડિલિવરી માટે રાતના 8 વાગ્યા સુધી પોસ્ટ ઓફિસો ચાલુ રહેશે, રાખડિયો માટે પોસ્ટ દ્વારા વોટરપ્રુફ કવરોનું વેચાણ, સ્પીડપોસ્ટ માટે વિશેષ કાઉન્ટર બનાવાયા અમદાવાદઃ રક્ષાબંધનના પર્વને હવે ચાર-પાંચ દિવસ બાકી રહ્યા છે. બહેનો દ્વારા પોતાના બહારગામ રહેતા ભાઈઓને કૂરિયર કે પોસ્ટ દ્વારા રાખડીઓ મોકલવામાં આવતા હોય છે. અને બહાર રહેતી બહેનો પણ પોતાના ભાઈઓને રાખડીઓ […]

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય જવાનોએ અથડામણમાં ચાર આતંકીઓને ઠાર માર્યાં

આંતકીઓ સાથે અથડામણમાં ભારતીય જવાન શહીદ સ્થળ પરથી વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી સમગ્ર વિસ્તારમાં આર્મીનું સર્ચ અભિયાન યથાવત નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના ડોડાના અસાર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. આ અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જ્યારે, ભારતીય સેનાના 48 રાષ્ટ્રીય રાઇફલ્સના એક કેપ્ટન શહીદ થયાં છે. આ […]

AMCએ બિલ્ડર્સની સાઈટ પર ટાવર ક્રેન માટે બનાવ્યા નવા નિયમો,

સમયાંતરે ઇન્સ્પેકશન કરાવડાવી રિન્યુ સર્ટિફિકેટ મેળવવાનું રહેશે, પીક અવર્સમાં ટાવર ક્રેનને રોડ તરફ મૂવમેન્ટ કરી શકાશે નહીં., સલામતી માટે બિલ્ડરોએ બાંયેધરી આપવી પડશે અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના તમામ વિભાગો સક્રિય બન્યા છે. અને ભવિષ્યમાં કોઈ દૂર્ઘટના ન સર્જાય તે માટે બિલ્ડરોની સાઈટ પર ટાવર ક્રેન માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે. બિલ્ડરોની બાંધકામ […]

અફઘાનિસ્તાન બાદ નેપાળ ક્રિકેટની વ્હારે આવ્યું BCCI

નેપાળ ક્રિકેટને પ્રમોટની જવાબદારી ઉઠાવી બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીની મુલાકાત લેશે અહીં નેપાળની ટીમ કરશે પ્રેક્ટીસ નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ગણતરી વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડમાં થાય છે. BCCIની ભવ્યતાની સરખામણી સામે સૌથી મોટા ક્રિકેટ બોર્ડનો રંગ પણ ફિક્કો પડી જાય છે. એટલું જ નહીં, બોર્ડ અન્યને મદદ કરવામાં ક્યારેય સંકોચ […]

અગરતલા રેલ્વે સ્ટેશન પાસેથી 16 બાંગ્લાદેશ નાગરિક ઝડપાયાં

તમામ બાંગ્લાદેશી નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી પોલીસે ઝડપેલા બાંગ્લાદેશીઓમાં 3 એજન્ટનો પણ સમાવેશ પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા ત્રિપુરાઃ અગરતલા રેલ્વે સ્ટેશન પર 13 પુરૂષો અને 3 મહિલાઓ સહિત લગભગ  16 બાંગ્લાદેશી નાગરિકો ઝડપાયા હતા. ધરપકડ કરાયેલા લોકોમાંથી ત્રણ વ્યક્તિઓની ઓળખ બાંગ્લાદેશી દલાલ તરીકે થઈ છે જેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. સ્થાનિક અધિકારીઓ દ્વારા […]

ડોડામાં આતંકવાદીઓ અને સુરક્ષા જવાનો વચ્ચે અથડામણ, એક જવાન શહીદ

સમગ્ર વિસ્તારમાં આર્મીએ શરૂ કર્યું સર્ચ અભિયાન સ્થળ પર મોટી સંખ્યામાં હથિયારો મળ્યાં નવી દિલ્હીઃ આતંકવાદને નાથવા માટે ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ડોડામાં ભારતીય સુરક્ષા જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં એક કેપ્ટન શહીદ થયાં હતા. જ્યારે આતંકવાદીઓ હથિયાર મુકીને ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. […]

પાકિસ્તાનનું વિલય થશે અથવા ખતમ થઈ જશેઃ CM યોગીનો દાવો

પાર્ટિશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે પર આયોજીત કાર્યક્રમમાં રહ્યાં હાજર ભારતના ભાગલા માટે સીએમ યોગીએ કોંગ્રેસ પર કર્યાં આકરા પ્રહાર લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ‘પાર્ટિશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે’ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પાકિસ્તાનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે ઈશારામાં કહ્યું છે કે, પાકિસ્તાન ભારતમાં ભળી જશે. વિભાજનના ભયાનક દિવસે મુખ્યમંત્રી […]

CM કેજરિવાલને સુપ્રીમ કોર્ટમાંથી ના મળી રાહત, વચગાળાના જામીન ના મળ્યાં

આરોગ્યના કારણોસર કેજરિવાલે માંગ્યા જામીન જામીન અરજી ઉપર 23મી ઓગસ્ટના રોજ યોજાશે સુનાવણી નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી નથી. બુધવારે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે, સર્વોચ્ચ અદાલતે તેમને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. સીએમ કેજરિવાલના વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેજરિવાલના સ્વાસ્થ્યના કારણોને ટાંકીને વચગાળાના જામીન માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code