1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જથ્થાબંધ ફુગાવો ત્રણ વર્ષની સૌથી નીચી સપાટીએ, મે મહિનામાં 3.48 ટકા નો ઘટાડો

જથ્થાબંધ ફુગાવો ત્રણ વર્ષના તળિયે મે મહિનામાં 3.48 ટકા નો ઘટાડો દિલ્હીઃ- વિતેલા મહિના  એપ્રિલમાં 0.92 ટકાના ઘટાડા સામે મે મહિનામાં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો 3.48 ટકા ઘટ્યો હતો. મે મહિનામાં જથ્થાબંધ ખાદ્યપદાર્થોના ભાવમાં 1.59 ટકા નો ઘટાડો થયો હતો, જ્યારે ઈંધણ અને પાવરના ભાવમાં 9.17 ટકા નો ઘટાડો થયો હતો. તો વળી મે […]

PM મોદી આ વખતે 18 જૂને ‘મન કી બાત’ કાર્યક્રમ કરશે

દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતનો 102મો એપિસોડ 18 જૂને પ્રસારિત થશે. આ દરમિયાન પીએમ મોદી દેશવાસીઓને વિવિધ મુદ્દાઓ પર સંબોધિત કરશે. અગાઉ 28 મેના રોજ વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમનો 101મો એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે […]

તાપીમાં મીંઢોળા નદી ઉપરનો નવનિર્મિત પુલ ધરાશાયી થયો, ગુણવત્તાને લઈને સવાલો ઉભા થયા

વર્ષ 2021થી પુલના નિર્માણની કામગીરી શરુ કરાઈ હતી પુલના નિર્માણ બાદ લોકાર્પણની રાહ જોવાતી હતી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠી અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના તાપીમાં મીંઢોળા નદી પરનો નવનિર્મિત પુલ અચાનક ધરાશાયી થતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું છે. આ પુલનું હજુ સુધી લોકાર્પણ પણ કરવામાં આવ્યું નથી તે પહેલા જ ધરાશાયી થઈ જતા તેના […]

ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી થાય લેન્ડફોલ , સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ ,અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી

ચક્રવાત બિપરજોય દ્રારકામાં નહી લેન્ડફોલ  હવામન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપ્યું અમદાવાદઃ- ચક્રવાત બિપરજોયે તબાહી મચાવી છે,દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન અને વરસાદ થી રહ્યો છે ત્યારે હવે ગુજરાતના દ્રારકામાં આ વાવાઝોડું લેન્ડફોલ નહી થાય પરંતુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે,અહીના દરિયાકાંઠા વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની પુરતી વ્યવસ્થા પણ […]

ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની લેશે મુલાકાત,જનસભાને સંબોધશે

ગૃહમંત્રી અમિત શાહ લેશે જમ્મુની મુલાકાત 23 જૂને જમ્મુની લેશે મુલાકાત જનસભાને કરશે સંબોધિત દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 23 જૂને જમ્મુની મુલાકાત લેશે.જ્યાં તેઓ જનસભાને સંબોધિત કરશે. ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે અહીં જાહેરસભાને સંબોધશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના જમ્મુ-કાશ્મીર એકમના અધ્યક્ષ રવિન્દર રૈનાએ આ અંગે માહિતી આપી હતી. ભાજપ 23 જૂનને […]

US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા – કહ્યું ‘ઉત્તરાખંડના એક ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ

  US રાજદૂત એરિક ગાર્સેટીએ NSA અજીત ડોભાલની કરી પ્રસંશા કહ્યું ‘ઉત્તરાખંડના ગામડાનો છોકરો આંતરરાષ્ટ્રીય સંપત્તિ દિલ્હીઃ-  ભારતમાં એમિરાકાના રાજદૂક એરિક ગાર્સેટી સતત ચર્ચામાં રહેતા હોય છે, તેઓ ભારતના લોકોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની ભારે પ્રસંશા કરી હતી અને તેમના તારીફોના પુલ બાંધ્યા હતા. ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજીપર […]

મણિપુરમાં ફરી હિંસા ભડકી-ખમેનલોકમાં થયેલ ગોળીબારમાં 9 લોકોના મોત,10 ઘાયલ

ઈમ્ફાલ:મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે. રાજ્યના ખામેનલોક વિસ્તારમાં ફાયરિંગ દરમિયાન નવ લોકોના મોત થયા છે. સેનાના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. તાજી હિંસા ફાટી નીકળ્યા બાદ છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત નવ લોકોના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખામેનલોક વિસ્તારમાં મોડી રાત્રે થયેલા ફાયરિંગની […]

મધ્યપ્રદેશ સરકારે ખેડૂતો માટે વાર્ષિક સહાયની રકમમાં કર્યો વધારો – હવે 4 હજાર નહી પરંતુ 6,000 અપાશે

મધ્યપ્રદેશની સરકાર ખેડૂતોને વ્હારે આવી સહાય રાશિ 4 હજારથી વધરાનીને 6 હજાર કરી ભોપાલઃ- દેશની સરકાર સતત ખેડૂતો માટે સહાય યોજના આપી રહી છએ ત્યારે હવે મધ્યપ્રદેશ સરકારે વિતેલા દિવસને મંગળવારે  ખેડૂતો માટે ખાસ નિર્કણય લીધો હતો જાણકારી અનુસાર  કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી નાણાકીય સહાય વધારી હતી. ખેડૂતોને સહાય રુપે પહેલા 4000 રૂપિયા […]

PM મોદી 21 જૂને યુએન સચિવાલયમાં કરશે યોગ સત્રનું નેતૃત્વ,શોમ્બી શાર્પએ આપી માહિતી

દિલ્હી : ભારતમાં સંયુક્ત રાષ્ટ્રના રેઝિડેંટ કોઓર્ડીનેટર શોમ્બી શાર્પે મંગળવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યુએન સચિવાલયમાં યોગ સત્રનું નેતૃત્વ કરશે. સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવી દિલ્હીમાં આયોજિત એક સંગોષ્ટીની બાજુમાં મીડિયા સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે 2015 થી વિશ્વએ […]

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ મોદીએ તમામને એલર્ટ મોડ પર રહેવાની આપી સૂચના – રાજ્યમાં રાહતકાર્યમાં ઉતરી સેના

ચક્રવાત બિપરજોયને લઈને પીએમ એ તમામને એલર્ટ રહેવાની સૂચના આપી ગુજરાતમાં રાહતકાર્ય માટે સેના મેદાનમાં અમદાવાદ- ગુજરાત રાજ્ય પર ચક્રવાત બિપરજોયનું જોખમ મંડળાઈ રહ્યું છે ત્યારે સતત પીએમ મોદી પણ રાજ્યની ખબર લઈ રહ્યા છે ત્યારે હવે પીએમ મોદીએ તમામ અધિકારીઓ અને ફોર્સને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે એટલું જ નહી રાજ્યમાં પરિસ્થિતિને પહોંચી વળવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code