1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

શિવાજી જયંતિ: શિવાજી મહારાજ હિંમત અને લડાયક કુશળતા માટે હતા જાણીતા

9 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જંયતિ ઉજવાયા છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો […]

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI હવે કતારમાં પણ લાગુ કરવામાં આવશે

નવી દિલ્હીઃ ભારત અને કતાર વચ્ચેના સંબંધોને નવી મજબૂતી મળી છે. કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીની ભારત મુલાકાત દરમિયાન, બંનેદેશોએ વેપાર, રોકાણ, ઉર્જા અને સાંસ્કૃતિક સહયોગ વધારવા માટે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા. કતારે ભારતમાં ૧૦ બિલિયન યુએસ ડોલર (લગભગ 83,000 કરોડ રૂપિયા)ના રોકાણની જાહેરાત કરી છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિટિશના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમના પરિવારને મળ્યા હતા. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ ઋષિ સુનકને ભારતના સારા મિત્ર ગણાવ્યા અને ભારત-યુકે સંબંધોને વધુ મજબૂત બનાવવાની વાત કરી. આ મુલાકાતમાં ઋષિ સુનકની સાથે તેમની પત્ની અક્ષતા મૂર્તિ, પુત્રી કૃષ્ણા અને […]

ગુજરાતઃ 14 માર્ચથી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે તા. 18/02/2025 થી તા. 09/03/2025 સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. […]

ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટૂર્નામેન્ટ U-16માં શારદામંદિર વિનયમંદિરનો 77 રનથી વિજય

અમદાવાદઃ ધીરુભાઈ અંબાણી સ્કૂલ ટુર્નામેન્ટ અંડર 16ની દુર્ગા હાઈસ્કૂલ અને શારદામંદિર વિનયમંદિર વચ્ચે રમાયેલી મેચમાં શારદામંદિર વિનયમંદિરનો 77 રનથી વિજ્ય થયો હતો. દેવર્શ ત્રિવેદીએ બે ઈનિંગ્સમાં 10 વિકેટ ઝડપી હતી. દુર્ગા હાઈસ્કૂલ અને શારદામંદિર વિનયમંદિર વચ્ચે રમાયેલી મેચમાં ટોસ જીતીને શારદામંદિર વિનયમંદિરએ બોલીગ લીધી હતી. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી દુર્ગા હાઈસ્કૂલે 55.1 ઓવરમાં 10 વિકેટ […]

ગુજરાત પોલીસે શરીર સંબંધી ગુનાઓ ગંભીરતાથી લઈ ‘SHASTRA’ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો

ગાંધીનગરઃ ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઇ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો બારીક અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડેટા આધારિત અભ્યાસમાં ક્રાઇમ ટ્રેન્ડ અને હોટ સ્પોટનું વિશ્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશ્નરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જ્યાં સાંજે […]

પરીક્ષા પે ચર્ચા 2025નું સમાપન, તેજસ્વી વિદ્યાર્થીઓએ સફળતાની ટિપ્સ શેર કરાઈ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા 2025’નો છેલ્લો એપિસોડ પ્રસારિત થયો. આ ખાસ કાર્યક્રમમાં, CBSE, ICSE, UPSC, CLAT અને IIT-JEE જેવી મુખ્ય પરીક્ષાઓના ટોપર્સે વિદ્યાર્થીઓ સાથે તેમની સફળતાની વાર્તાઓ શેર કરી અને પરીક્ષાની તૈયારી સંબંધિત મહત્વપૂર્ણ ટિપ્સ આપી. આ વર્ષના એપિસોડમાં IIT-JEE, UPSC, CLAT અને NDA ના ટોપર્સ સહિત ઘણા તેજસ્વી […]

જમ્મુ-કાશ્મીરમાં એપ્રિલ સુધી ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવશે : અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હા અને મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં 3 નવા ફોજદારી કાયદા અંગે સંમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં જમ્મુ-કાશ્મીરમાં પોલીસ, જેલ, કોર્ટ, અભિયોજન અને ફોરેંસિકથી સંબંધિત વિવિધ નવી વ્યવસ્થાઓનું તારણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્ર ગૃહ […]

પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં વિવાદ, પૂર્વ ક્રિકેટરે કેપ્ટન મોહમ્મદ રિઝવાન ઉપર લગાવ્યો આરોપ

મોહમ્મદ રિઝવાનને પાકિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બન્યાને માત્ર ચાર મહિના જ થયા છે. ત્યારે હવે તેની સામે આરોપો લગાવવાનું શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ મોટો દાવો કર્યો છે કે કેપ્ટન રિઝવાન ટીમમાં ફહીમ અશરફને સામેલ કરાતા ખુશ નથી. બાસિત અલીનું આ નિવેદન ટ્રાઇ સિરીઝ 2025 ની ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાનની 5 […]

‘સનમ તેરી કસમ’ પછી પાકિસ્તાની અભિનેત્રી માવરાએ 3 ભારતીય ફિલ્મ સાઇન કરી હતી

2016માં આવેલી ફિલ્મ ‘સનમ તેરી કસમ’માં પાકિસ્તાની અભિનેત્રી માવરા હોકેન અને હર્ષવર્ધન રાણેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મમાં માવરાએ સરુનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ પહેલા ફ્લોપ રહી હતી, પરંતુ તાજેતરમાં વેલેન્ટાઇન વીક દરમિયાન તેને ફરીથી રિલીઝ કરવામાં આવી હતી અને તેણે દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ ફરીથી રિલીઝ થયા પછી તેને ઘણી સફળતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code