1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદ સહિત મહાનગરોમાં બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં થયો વધારો

શરદી-ઉધરસ અને તાવના ઘેર ઘેર ખાટલાં પાણીજન્ય રોગચાળાના કેસમાં પણ 25 ટકા જેટલો વધારો અમદાવાદ સિવિલમાં ડેન્ગ્યૂના 12, કમળાના 85 કેસ નોંધાયા અમદાવાદઃ ગુજરાતમાં હાલ રાતે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. બે ઋતુને કારણે સીઝનલ બિમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ સહિત મહાનગરોમાં શરદી, ઉધરસ અને તાવના […]

રાજકોટ યાર્ડમાં નવા ઘઉંની આવકનો પ્રારંભ, મૂહુર્તમાં 600નો ભાવ બોલાયો

ઘઉંની આવક સામાન્ય સિઝન કરતાં એક અઠવાડિયું મોડી મે મહિના સુધી ઘઉં અને મસાલાની સિઝન ચાલુ રહેશે છૂટક માર્કેટમાં લીંબુનો ભાવ રૂપિયા 70ને વટાવી ગયો રાજકોટઃ સૌરાષ્ટ્રના યાર્ડમાં હવે રવિ સીઝનના પાકની આવક શરૂ થઈ છે, જેમાં રાજકોટના બેડી યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થઇ છે. મુહૂર્તના સોદામાં રૂ.600નો ભાવ બોલાયો છે. આ વખતે સપ્ટેમ્બર […]

ફોરવ્હીલ વાહનોમાં આંજી દેતી એલઈડી લાઈટ સામે રાજકોટ RTOનું ચેકિંગ

વાહનચાલકો વધારે વોલ્ટેજના એઈડી પ્રોજેક્ટ ફીટ કરાવે છે છેલ્લા એક વર્ષમાં 1000 કેસ કરીને 10 લાખનો દંડ ફટકાર્યો કાર એસેસરિઝની દુકાનો પર એલઈડી વેચાણ સામે પગલાં ભરવા માગ રાજકોટઃ કેટલાક વાહનચાલકો વધારો વોલ્ટેજની એલઈડી લાઈટ્સ વાહનો પર બહારથી ફીટ કરાવતા હોય છે. આવી લાઈટ્સને લીધે રાતના સમયે સામેના વાહનચાલકો અંજાઈ જતા હોય છે. અને તેના […]

વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં વંદો નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો

હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઈને હોસ્ટેલ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા અગાઉ પણ ભોજન હલકી કક્ષાનું હોવાની ફરિયાદો ઊઠી હતી હોસ્ટેલના કીચનમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં તમામ કર્મચારીઓની હાજરી 12.30 સુધીમાં ભરાશે

કર્મચારીઓ અને અધિકારીઓએ સમયસર કચેરીમાં આવવું પડશે મંજુરી વિના રજા પર રહેશે તો કાર્યવાહી કરાશે તમામ અધિકારીઓએ તેના તાબાના કર્માચારીઓનો હાજર રિપોર્ટ આપવો પડશે અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનમાં કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર ફરજ પર આવતા ન હોવાની ફરિયાદો ઊઠી હતી. અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર અને નિયમિત નોકરી ન કરતા હોવાના કારણે પ્રજાકીય કામો ઉપર અસર થતાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયાનો પ્રારંભ, હવે સીધા સેમેસ્ટર-2માં પ્રવેશ

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિ મુજબ ગુજરાત યુનિવર્સીટીમાં હવે વર્ષમાં બેવાર પ્રવેશ પક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં ગત સત્રમાં વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીઓમાં સેમેસ્ટર-1માં પ્રવેશ અપાયો હતો. હવે બીજા સત્રમાં વિધાર્થીઓને વિવિધ કોર્સમાં સીધું સેમેસ્ટર-2માં એડમિશન આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-2નો અભ્યાસ કરવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ એડમિશન લેશે તેમને ઓડ-ઇવન સિસ્ટમથી પ્રવેશ આપવામાં આવશે. આ સિસ્ટમથી વિદ્યાર્થીઓના અભ્યાસ […]

રાજકોટની ખાનગી મેટરનીટી હોસ્પિટલના CCTV કૂટેજ વેચનારા બે આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ

આરોપીઓએ હોસ્પિટલના સીસીટીવી કેમેરાના આઈપીના આધારે ફૂટેજ હેક કર્યા હતા બન્ને આરોપીઓને રિમાન્ડ પર લઈ માહિતી ઓકાવાશે આરોપીઓ અશ્લિલ કૂટેજ વેચીને કમાણી કરતા હતા રાજકોટઃ શહેરની ખનગી મેટરનીટી હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મહિલાઓના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વાઇરલ થતાં ગંભીર સવાલો ઊઠ્યા છે. આ કેસમાં અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમ આ કેસમાં ઊંડાણથી તપાસ કરી રહી છે. […]

“શ્રી ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ ભાભર દ્વારા,સરહદી વિસ્તારના ગામોમાં મેગા હેલ્થ કેમ્પનું આયોજન”

“જ્યાં અંત ત્યાંથી આરંભ” બનાસકાંઠા ના સરહદી વિસ્તારને ભારતનો પશ્ચિમી છેવાડો કહેવાય ત્યાના લોકો સ્વાસ્થ્ય પ્રત્યે થોડા ઓછા જાગૃત હોય.તો એવામાં આ સરહદી વિસ્તારમાં કામ કરતી નામાંકીત એક-માત્ર સંસ્થા શ્રી ક્રિષ્ના ઇન્સ્ટીટ્યુટ ઓફ નર્સિંગ, ભાભર શિક્ષણ સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિના અવનવા કાર્યક્રમો યોજી પોતાની સેવાની સુવાસ ફેલાવી રહી છે.તો આ સંસ્થા દ્વારા એવું જ કંઈક […]

અમદાવાદમાં ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત ઓપન ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025 ગ્લેડ વન ગોલ્ફ રિસોર્ટ એન્ડ ક્લબ ખાતે શરૂ થઈ હતી અને 21 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. 1 કરોડ રૂપિયાની ઈનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટ કુલ 54 હોલમાં રમાશે. આ મેદાનમાં 126 ખેલાડીઓ ભાગ લેશે, જેમાં 123 વ્યાવસાયિક અને ત્રણ એમેચ્યોર ખેલાડીઓનો સમાવેશ થશે. પહેલા બે રાઉન્ડમાં નવ-નવ હોલ હશે. આ […]

શિવાજી જયંતિ: શિવાજી મહારાજ હિંમત અને લડાયક કુશળતા માટે હતા જાણીતા

9 ફેબ્રુઆરીએ શિવાજી મહારાજની જન્મ જંયતિ ઉજવાયા છે. છત્રપતિ શિવાજી મહારાજની જયંતીની શરૂઆત મહાત્મા જ્યોતિરાવ ફુલેએ 1870માં કરી હતી. મહાત્મા જ્યોતિરાવ ફુલેએ રાયગઢ કિલ્લા પર શિવાજી મહારાજની સમાધિ શોધી કાઢી હતી, જે પુણેથી લગભગ 100 કિમી દૂર છે. શિવાજી જયંતિ દર વર્ષે ભારતીય સૂર્ય 30 માઘ અથવા ગ્રેગોરિયન 19 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. શિવાજી મહારાજનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code