1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

2036 ઓલિમ્પિકમાં, ભારત મેડલ ટેલીમાં ટોચના 10માં હશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આસામ રાઇફલ્સ દ્વારા આયોજિત ‘એકતા ઉત્સવ – એક અવાજ, એક રાષ્ટ્ર’ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. આ પ્રસંગે આસામ રાઇફલ્સના મહાનિર્દેશક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, પૂર્વોત્તર માટે એકતા શબ્દ ખૂબ […]

મહાકુંભ મેળાના અંતિમ સપ્તાહ દરમિયાન પેસેન્જર ટ્રાફિકમાં વધારાને પહોંચી વળવા ભારતીય રેલવેનું વિશેષ આયોજન

લખનૌઃ ગત શનિવારે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી દુર્ભાગ્યપૂર્ણ ભાગદોડની ઘટના બાદ ભારતીય રેલવેએ અનેક કડક પગલાં લાગુ કર્યા છે. અયોધ્યા, વારાણસી, ગાઝિયાબાદ, નવી દિલ્હી અને આનંદ વિહાર સહિતના મુખ્ય સ્ટેશનો પર મુસાફરોની સુરક્ષા વધારવા માટે વિશેષ હોલ્ડિંગ એરિયા અને વધારાની આરપીએફ તૈનાતીની વ્યવસ્થા કરવામાં આવી છે. ગાઝિયાબાદ સ્ટેશન પર હોલ્ડિંગ એરિયા વિકસાવવામાં આવ્યો […]

ઇઝરાયલમાં ત્રણ બસોમાં સિરિયલ બોમ્બ વિસ્ફોટ

મધ્ય ઇઝરાયલના બાટ યામ શહેરને શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું. ઇઝરાયલી પોલીસે જણાવ્યું હતું કે હુમલાઓમાં કોઈને ઈજા થઈ નથી પરંતુ તે મોટા આતંકવાદી હુમલા હતા. વિસ્ફોટો બાદ પીએમ નેતન્યાહૂ સંરક્ષણ પ્રધાન, આર્મી ચીફ અને શિન બેટ અને પોલીસ કમિશનરને મળ્યા હતા. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બાટ યામમાં વિવિધ સ્થળોએ અનેક બસોમાં થયેલા વિસ્ફોટોની […]

ઉપરાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરની મુલાકાત લેશે

મુંબઈઃ ઉપરાષ્ટ્રપતિ ડો. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 65માં દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંભાજી નગરની એસબી કોલેજ ખાતે બંધારણ જાગૃતિ વર્ષ અને અમૃત મહોત્સવનું પણ ઉદ્ઘાટન કરશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, 22મી ફેબ્રુઆરી, 2025ના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે એક દિવસના પ્રવાસ પર હશે. તેઓ આ દરમિયાન, ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી, સંભાજી […]

ગુજરાત એલએસએ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગુજરાતની ચોથી સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ દેશભરમાં ડિજિટલ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થાય તે માટે નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ)ના વિઝનને અનુલક્ષીને ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત એલએસએના ટેલિકોમ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અજાતશત્રુ સોમાણીએ ગુજરાતના ટેલિકોમ ડેવલપમેન્ટ […]

અમેરિકાઃ મૂળ વડોદરાના કાશ પટેલ FBIના ડિરેક્ટર બન્યા

નવી દિલ્હીઃ ડેમોક્રેટ્સ દ્વારા તેમની લાયકાત અંગે ચિંતાઓ અને તેઓ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડા સાથે ખૂબ નજીકથી મેળ ખાઈ શકે છે તેવી આશંકા હોવા છતાં, કાશ પટેલની પુષ્ટિ થઈ છે. US સેનેટે ગુરુવારે કાશ પટેલને નવા FBI ડિરેક્ટર તરીકે મંજૂરી આપી, તેમને દેશની અગ્રણી ફેડરલ કાયદા અમલીકરણ એજન્સીના વડા બનાવ્યા. ડેમોક્રેટ્સ દ્વારા તેમની લાયકાત […]

PM મોદી કરશે સોલ લીડરશિપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સોલ લીડરશીપ કોન્ક્લેવના પ્રથમ સંસ્કરણનું ઉદ્ઘાટન કરશે. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ ટોબગે પણ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ એટલે કે સોલ લીડરશીપ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ પરિષદમાં મુખ્ય પ્રવચન ભૂટાનના વડા […]

પ્રધાનમંત્રી દિલ્હીમાં 98માં અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કરશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીમાં 71 વર્ષ પછી આયોજિત મરાઠી સાહિત્યિક મેળાવડામાં મરાઠી સાહિત્યની કાલાતીત પ્રાસંગિકતાની ઉજવણી કરવામાં આવશે અને સમકાલીન વાર્તાલાપમાં તેની ભૂમિકાની શોધ કરવામાં આવશે સરકાર દ્વારા તાજેતરમાં મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ વાતને આગળ વધારતા અને ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની ઉજવણી કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 21મી ફેબ્રુઆરીનાં રોજ […]

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, ગિલની સદી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં પોતાની સફર જીત સાથે શરૂ કરી છે. દુબઈમાં રમાયેલી મેચમાં, ટીમ ઈન્ડિયાએ પહેલી જ મેચમાં બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવીને પોતાનું ખાતું ખોલ્યું. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મુશ્કેલ પીચ પર ભારતને 229 રનના લક્ષ્યનો પીછો કરવામાં મુશ્કેલી પડી અને એક સમયે તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા, પરંતુ શુભમન ગિલ (અણનમ […]

એમનું મૈત્રીપૂર્ણ નિખાલસ હાસ્ય અને લાગણીશીલ શબ્દો આજે પણ કાનમાં પડઘાય છે

ભગીરથભાઈ એક એવું નામ કે જેને મુદ્રણની દુનિયાના નાના-મોટા સૌ કોઈ આદર અને સન્માનપૂર્વક લે છે. એમનું બહુવિધ વ્યક્તિત્વ એટલું દમદાર હતું કે, મુદ્રણ ક્ષેત્ર હોય કે સમાજ સેવાનું, શિક્ષણનું ક્ષેત્ર હોય કે પ્રવાસનનું એમણે પ્રત્યેક ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને આગવું પ્રદાન કર્યું છે. હું ઘણીવાર કહેતો હોંઉ છું કે, ભગીરથભાઈ મુદ્રણ ક્ષેત્રના ચાણક્ય છે. જેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code