1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભારતમાં રોકાણ કરવાનો આ યોગ્ય સમયઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ AI એક્શન સમિટ પછી, પીએમ મોદીએ 14મા ભારત-ફ્રાન્સ CEO ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ આર્થિક સંબંધો અને દ્વિપક્ષીય સહયોગને વેગ આપવા માટે 14મા ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમમાં હાજરી આપી. આ દરમિયાન, પીએમ મોદીએ કહ્યું કે ઉદ્યોગપતિઓ માટે ભારત આવવાનો આ યોગ્ય સમય છે, કારણ કે […]

PM મોદી એસ્ટોનિયન રાષ્ટ્રપતિ વચ્ચે સાયબર સુરક્ષા સહયોગ પર ચર્ચા થઈ

નવી દિલ્હીઃ પેરિસમાં AI એક્શન સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એસ્ટોનિયન રાષ્ટ્રપતિ અલાર કારિસ મળ્યા હતા. બંને નેતાઓએ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં ચાલી રહેલા દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરી હતી. ભારત અને એસ્ટોનિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો લોકશાહી, સ્વતંત્રતા, બહુલવાદના મૂલ્યો પ્રત્યે બંને દેશોની સહિયારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. બેઠક બાદ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા […]

અંગદાનના ક્ષેત્રમાં આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને “ભારત ગૌરવ પુરસ્કાર” એનાયત કરાયો

ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિનું બીજ વાવનાર, ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક નિલેશ માંડલેવાલાને અંગદાનના ક્ષેત્રમાં તેઓએ આપેલા ઉત્કૃષ્ટ પ્રદાન બદલ “ભારત ગૌરવ પુરસ્કાર” પરમ પૂજ્ય મહા મંડલેશ્વર ડૉ. સ્વામી અવશેષાનંદ જી મહારાજ અને પદ્મશ્રી માતા મંજમ્મા જોગતીના વરદ્દ હસ્તે ભારત વિકાસ સંગમ દ્વારા સેડામ, કર્ણાટક મુકામે યોજાયેલ ભારતીય સંસ્કૃતિ ઉત્સવ કાર્યક્રમમાં એનાયત કરવામાં […]

ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીએ NAACનો A+ ગ્રેડ મેળવ્યો છે. યુનિવર્સિટી દ્વારા દસ વર્ષ બાદ ગ્રેડ મેળવવા માટે NAACમાં એપ્લાય કરતા પંદર દિવસ પહેલા ટીમ દ્વારા ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું.ટીમ 3 દિવસ યુનિવર્સિટીમાં ઇન્સ્પેક્શન કર્યું હતું. ગુજરાત યુનિવર્સિટીને A+ મળતા 20 કરોડની જે ગ્રાન્ટ મળતી હતી તેની જગ્યાએ 100 કરોડ સુધીની મળશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ એડમિશનમાં અને જોબ […]

ગુજરાતઃ ખાનગી ક્ષેત્રે સેવા આપતા તબીબોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવુ પડશે

અમદાવાદઃ ગુજરાત સરકારે ખાનગી તબીબી સેવા આપતા તબીબો અને તબીબી સેવા આપતી સંસ્થાઓએ 31 માર્ચ પહેલાં પોતાની સંસ્થા કે હોસ્પિટલ કે ક્લિનિકનું રજિસ્ટ્રેશન સરકારની ઓનલાઈન વેબસાઈટ પર કરાવવું જરૂરી છે. જો રજિસ્ટ્રેશન નહી કરાવામાં આવે તો દંડ વસૂલવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં 400થી વધુ રજિસ્ટ્રેશન થઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકે ગ્રામ્ય વિસ્તારમાં કે સુરેન્દ્રનગર […]

બદામનું તેલ દરેક ત્વચાને અનુકૂળ નથી, તેને લગાવતા આટલું જાણો

બદામનું તેલ ત્વચા માટે ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તે બધા પ્રકારની ત્વચા માટે યોગ્ય નથી. જો તમે તેને લાગુ કરવાનું વિચારી રહ્યા છો, તો પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો તૈલી ત્વચા ધરાવતા લોકો માટે યોગ્ય નથી જો તમારી ત્વચા ખૂબ જ તૈલી હોય તો બદામનું તેલ લગાવવાથી તમારી ત્વચા વધુ ચીકણી બની શકે […]

સંત રવિદાસજીએ જીવન અન્યોનું ભલું કરવામાં તેમજ સમાજના માર્ગદર્શન અને કલ્યાણમાં વિતાવ્યું

હિંદુ પંચાગ મુજબ દર વર્ષે માઘ પૂર્ણિમાના દિવસે રવિદાસની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. આ વખતે સંત રવિદાસજીની જન્મજયંતિ 12 ફેબ્રુઆરી એટલે કે આજે ઉજવવામાં આવી રહી છે. વારાણસી નજીકના એક ગામમાં જન્મેલા સંત રવિદાસ ખૂબ જ ધાર્મિક સ્વભાવના હતા. તેઓ ભક્તિકાલીન સંત અને મહાન સમાજ સુધારક હતા. સંત રવિદાસની જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા યોજવામાં આવે […]

ભારતના આ રાજ્યમાં થાય છે સૌથી વધારે ફૂલનું ઉત્પાદન

વર્ષના બીજા મહિનામાં, ફેબ્રુઆરીમાં, વેલેન્ટાઇન વીક, લગ્નો અને હવે ચૂંટણી દરમિયાન ગુલાબની વધતી કિંમત અને માંગ વધે છે. ભારતના કર્ણાટકમાં સૌથી વધારે ફુલોનું ઉત્પાદન કર્ણાટકમાં થાય છે. કર્ણાટકમાં એક વર્ષમાં 1.70 લાખ ટન જેટલુ ઉત્પાદન થતું હોવાનું જાણવા મળે છે. પૃથ્વી પર અસંખ્ય પ્રકારના ફૂલો છે. આમાંના કેટલાક ફૂલોની દુનિયાભરમાં માંગ છે. પરંતુ આજે કેટલાક […]

લો બોલો, દુનિયામાં ટુથબ્રશની સરખામણીએ મોબાઈલ ફોનની સંખ્યા વધારે!

આજકાલ મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ વગરની દુનિયાની કલ્પના કરવી મુશ્કેલ છે. આજે ગામડાથી લઈને શહેર સુધી દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોનની સુવિધા છે. આનાથી રોજગાર વધશે અને લોકોની આવકના સ્ત્રોતમાં પણ વધારો થશે. આમ આજે દુનિયામાં ટૂથબ્રશ કરતાં સ્માર્ટફોન વધુ છે. સ્માર્ટફોનની સંખ્યાઃ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેકના હાથમાં સ્માર્ટફોન હોય છે. આજે, ફક્ત સ્માર્ટફોન […]

ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટે જાંબુનો આ રીતે નિયમિત કરો ઉપયોગ

વિશ્વભરના વૈજ્ઞાનિકો હજુ સુધી ડાયાબિટીસને નાબૂદ કરવાનો કોઈ રસ્તો શોધી શક્યા નથી, તેમ છતાં, તમે નિયમિતપણે સ્વસ્થ ખોરાક ખાઈને તમારા સ્વાસ્થ્યને વધુ સારી રીતે જાળવી શકો છો. મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ખાવાની ભલામણ કરે છે કારણ કે તે આ દર્દીઓ માટે સુપરફ્રૂટથી ઓછું નથી. તેમાં જામ્બોલિન નામનું સંયોજન હોય છે જે લોહીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code