1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માદક દ્રવ્યોના વેપારમાંથી મળતા આતંકવાદી ભંડોળને ઝડપથી અને કડકાઈથી અટકાવવા પડશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની સ્થિતિ પર એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા, કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યૂરોના ડાયરેક્ટર, મુખ્ય સચિવ અને જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિર્દેશક સહિત ગૃહ મંત્રાલય અને જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. […]

ગોવામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરતો હતો જર્મન, લાખોના ડ્રગ્સ સાથે ધરપકડ

ગોવાના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) એ વેગેટર વિસ્તારમાં દરોડા પાડીને એક મોટા ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ કાર્યવાહીમાં 45 વર્ષીય જર્મન નાગરિક સેબેસ્ટિયન હેસલરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી મોટી માત્રામાં ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેમાં એલએસડી બ્લોટ પેપર, કેટામાઈન પાવડર, કેટામાઈન લિક્વિડ અને લગભગ 2 કિલો ગાંજાનો સમાવેશ થાય છે. જપ્ત […]

હમાસનો ખતરો કાશ્મીર સુધી પહોંચ્યો, જૈશ અને લશ્કર પણ POKમાં સાથે

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવા માટે આતંકવાદી સંગઠનો એક થઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે. તેઓ આતંકના નવા મોજાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે ગુપ્તચર એજન્સીઓ એલર્ટ પર છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર પીઓકેમાં પણ એક કાર્યક્રમ યોજાનાર છે, જેને હમાસના ટોચના કમાન્ડર સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં આતંકવાદી સંગઠનો જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ ભાગ […]

ટ્રમ્પે ગાઝા પર માલિકી અધિકાર જોઈએ છે, કહ્યું- જરૂર પડશે તો સેના મોકલીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે તેઓ ઈચ્છે છે કે અમેરિકા ગાઝાની માલિકી લઈ લે અને ગાઝાનું પુનઃનિર્માણ કરે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે અમે ગાઝાની માલિકી લેવા માંગીએ છીએ, ત્યારબાદ ગાઝામાં હાજર ખતરનાક બોમ્બ અને અન્ય હથિયારોને નષ્ટ કરવાની […]

મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો વધીને વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો

નવી દિલ્હીઃ મુખ્ય બંદરો પર હેન્ડલ કરાયેલ કાર્ગોનો જથ્થો 2014-15માં 581.34 મિલિયન ટનથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 819.23 મિલિયન ટન થયો છે. જે 3.5% CAGR છે, જે વૈશ્વિક ધોરણો સાથે તુલનાત્મક છે. 2023-24 દરમિયાન, હેન્ડલ કરાયેલ કાર્ગોમાં 33.80% પ્રવાહી જથ્થો, 44.04% સૂકો જથ્થો અને 22.16% કન્ટેનર કાર્ગોનો સમાવેશ થતો હતો. મુખ્ય બંદરોનો માળખાકીય વિકાસ અને […]

અરવલ્લી જિલ્લાના મુખ્ય બે ડેમમાંથી પાણી છોડાયું, રવિ પાકમાં થશે ફાયદો

અમદાવાદઃ અરવલ્લી જિલ્લાના માઝુમ અને વાત્રક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. આ બે ડેમો જિલ્લાના મુખ્ય ડેમો છે બંને ડેમોમાંથી હાલમાં શિયાળુ પાક મા સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. દર વર્ષે માઝુમ અને વાત્રક ડેમ માથી વિવિધ રાઉન્ડોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવતું હોય છે. જો વાત કરીએ તો માઝુમ ડેમમાંથી 30 ક્યુસેક પાણી […]

અમદાવાદને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે મનપાએ ખાસ ઝુંબેશ શરૂ કરી

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ અને પ્રદૂષણ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા જરૂરી કડક પગલા લેવામાં આવશે. તેના અંતર્ગત અમદાવાદમાં ઘર દીઠ બે કાપડની થેલી આપવા માટે 11.81 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમદાવાદમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવા ઘર દીઠ બે કાપડની થેલી રૂપિયા 11.81 કરોડના ખર્ચથી ખરીદીને […]

નોઈડાની 3 ખાનગી શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન ઉત્તરપ્રદેશના નોઈડાની 3 સ્કૂલોને ઈ-મેલના આધારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેથી તાત્કાલિક સ્કૂલ ખાલી કરાવવામાં આવી હતી. તેમજ પોલીસે ત્રણેય સ્કૂલમાં બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરી હતી. પરંતુ કંઈ વાંધાજનક નહીં મળતા તંત્રએ […]

સંગમ ખાતે સ્નાન એ દિવ્ય અનુભૂતિની ક્ષણ છે: પ્રધાનમંત્રી

નવી દિલ્હીઃ મહાકુંભમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર ડુબકી લગાવી રહ્યાં છે. તેમજ અનેક રાજકીય આગેવાનો અને ફિલ્મ કલાકારો પણ મહાકુંભમાં ડુબકી લગાવી છે. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ ગયા હતા. તેમજ તેઓ સીએમ યોગી આદિત્યનાથ સાથે મહાકુંભમાં ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકુંભમાં પવિત્ર સ્નાનને […]

અમદાવાદમાં પિતાએ 10 વર્ષના પુત્રની હત્યા કરી, હત્યારા પિતાની ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના બાપુનગર વિસ્તારમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પિતાએ બાળકને પાણીમાં સોડિયમ નાઈટ્રેડ મીલાવીને પીવડાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે હત્યારા પિતાને ઝડપી લઈને વધુ તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના બાપુનગરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code