1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો વધારો

ફાગણ સુદ પુનમને તારીખ 14 માર્ચ રોજ દોલોત્સવ ઊજવાશે ધૂળેટીના દિને વહેલી સવારે 3:45 વાગે નિજ મંદિર ખુલશે હોળીના દિને સવારે 4.45 વાગ્યે નીજ મંદિર ખૂલશે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂર્ણિમાના દિને ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. અમદાવાદ, વડોદરા ખેડા નડિયાદ અને આણંદથી અનેક પગપાળા સંઘો પગપાળા ડાકોર જવા રવાના થયા છે, ડાકોરમાં મોટી […]

યાત્રાધામ અંબાજીમાં 14મી માર્ચે પુનમ પણ હોળીકાદહન 13મી માર્ચના રોજ કરાશે

ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ અંબાજી મંદિરમાં સાંજે 30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરાશે દર્શને આવતા ભાવિકો માટે પુનમ 14મી માર્ચની ગણાશે અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ફાગણી પુનમે પ્રગટાવાતી હોળીનું ખાસ મહત્વ છે. ભક્તો દૂર દૂરથી આ દિવસે અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે ફાગણ સુદ પૂનમ […]

નેશનલ હાઈવે પર લેનમાં વાહન ન ચલાવતા ટ્રકચાલકોને પાઠ ભણાવાયા

સાબરકાંઠામાં હાઈવે પર 326 વાહન ચાલકો પાસેથી કુલ રૂ.64 હજારનો દંડ વસુલાયો ટ્રક-ટ્રેલર સહિત ભારે વાહનોને ડાબી સાઈડમાં વાહન ચલાવવું પડશે હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતા પોલીસ બની એલર્ટ હિંમતનગરઃ નેશનલ હાઈવે પર ટ્રક અને ટ્રેલરચાલકો તેમજ ભારે વાહનો એક લાઈનમાં નિયમ મુજબ ચાલતા ન હોવાથી અકસ્માતના બનાવો વધતા જાય છે. આથી હાઈવેની ડાબી બાજુ […]

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં 15મી માર્ચથી ચિચાઈ માટેનું પાણી નહીં મળે

ઝાલાવાડના 300 ગામો ઉપરાંત કુલ 5 જિલ્લામાં પાક પર ખતરો સર્જાશે અગાઉ કેનાલના ભરોસે ઉનાળુ વાવેતર ન કરવા તંત્રએ અપીલ કરી હતી કેનાલોની સફાઈ અને પમ્પિંગ સ્ટેશનની મરામત કરાશે સુરેન્દ્રનગરઃ જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ પસાર થઈને છેક કચ્છ સુધી જાય છે, નર્મદા કેનાલ અને તેની પેટા કેનાલોને લીધે સુરેન્દ્રનગર જિલ્લાની સુક્કીભઠ્ઠ ગણાતી જમીન નંદનવન સમી […]

પાલિતાણામાં બીજા દિવસે ડોળી કામદારોની હડતાળ ચાલુ રહેતા યાત્રિકો બન્યા પરેશાન

હડતાળમાં તેડાગર બહેનો અને શ્રમિકો પણ જોડાયા માથાભારે શખસોના ત્રાસ સામે ડોળી કામદારોની હડતાળ પોલીસ ડોળી કામદારોને મનાવી રહી છે પાલિતાણાઃ  શેત્રુંજય ગિરિરાજ ઉપર યાત્રિકોને ડોળીમાં લઈ જતા 2000 જેટલા ડોળી કામદારો અને તેડાગરો દ્વારા શરૂ કરાયેલ હડતાલ આજે બીજા દિવસે યથાવત રહી હતી. સોમવારે પણ એક પણ ડોળી ગીરીરાજ ઉપર ગઈ નથી તેમજ તેડાગર […]

પાકિસ્તાનઃ બલુચિસ્તાનમાં મુસાફરો ભરેલી ટ્રેનને બલોચ લિબરેશન આર્મીએ હાઈજેક કરી

આર્થિક રીતે કંગાળ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાકિસ્તાની શાસકો અને આર્મી સામે અનેક સ્થળો ઉપર દેખાવો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન બલોચ લિબરેશન આર્મી એટલે કે બીએલએએ મુસાફરો ભરેલી ટ્રેનને હાઈજેક કરી હોવાનું જાણવા મળે છે. તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા 120થી વધારે પ્રવાસીઓને બંધક બનાવવામાં આવ્યાં છે. ટ્રેન હાઈજેકની […]

ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા ભાવનગર-બાન્દ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે

પાલિતાણા-બાન્દ્રા વચ્ચે સાપ્તાહિક ટ્રેનને દેનિકમાં તબદીલ કરવા માગ 13મી માર્ચે ભાવનગર-બ્રાંન્દ્રા વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે કાલે 12મી માર્ચે પાલિતાણા-બ્રાન્દ્રા વચ્ચે ખાસ ટ્રેન દોડાવાશે ભાવનગરઃ ટ્રાફિકના ધસારાને પહોંચી વળવા માટે ભાવનગર-બાન્દ્રા વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા.13મી માર્ચના રોજ ભાવનગર-બાંદ્રા વચ્ચે એક જ દિવસમાં ત્રણ ટ્રેન દોડાવાશે. આ ટ્રેન વહેલી સવારે 4.00 […]

ગોતામાં ભાજપના કાર્યકરે AMCનો પ્લોટ ટોકનદરે મેળવી પૈસા રળવાનો કિમીયો ખૂલ્લો પડ્યો

ભાજપના કાર્યકરે 1000 રૂપિયાના ટોકન દરે પ્લોટ ભાડે લીધો હતો પ્લોટિંગ કરીને 10,000ના દરે પ્રતિમાસ ભાડે આપવાનો હતો વિરોધ થતાં મ્યુનિએ કિંમતી પ્લોટ પરત લીધો અમદાવાદઃ શહેરના ગોતા વિસ્તારમાં મ્યુનિની માલિકીનો કિંમતી પ્લોટ ભાજપના એક કાર્યકરે પક્ષના એક નેતાની ભલામણથી માત્ર 1000 રૂપિયાના ટોકન દરથી મેળવીને વિશાળ પ્લોટમાં પ્લોટિંગ કરીને દરેક પ્લોટિંગના માસિક રૂપિયા 10 […]

કરાચીમાં કપડાની સિચાઈ મામલે થયેલી તકરારમાં ગોળીબાર, એક વ્યક્તિનું મોત

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન હાલ પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને લોકો તૈયારીમાં જોતરાયાં છે. દરમિયાન કરાચીમાં ઈદના કપડાની સિચાઈ મામલે થયેલી તકરારમાં એક વ્યક્તિએ દરજી ઉપર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું […]

અમદાવાદમાં તાપમાનમાં વધારો થતાં મ્યુનિએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી, ચારરસ્તા પર ગ્રીન નેટ બંધાશે બપોરે 11 થી 5 દરમ્યાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. અને હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે તાપમાનથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code