1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમિત શાહ 14થી 16 માર્ચ સુધી આસામની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14થી 16 માર્ચ દરમિયાન આસામની મુલાકાત લેશે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઘણા મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે. આસામ સરકારી અધિકારીઓએ આ માહિતી આપી. અમિત શાહ 14 માર્ચે જોરહાટ પહોંચશે જ્યારે 15 માર્ચે તેઓ ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ મિઝોરમની મુલાકાત લેશે અને પછી આસામ […]

અમેરિકાની સ્ટીલ પર ટેરિફની જાહેરાત બાદ ભારતે લીધા મોટા નિર્ણય

નવી દિલ્હીઃ અમેરિકાએ 12 માર્ચથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN) ધોરણે સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર 24 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આને ધ્યાનમાં રાખીને, કેન્દ્ર સરકારે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોને સુરક્ષિત રાખવા અને ભારતના સ્ટીલ ઉદ્યોગને મજબૂત બનાવવા માટે અનેક પગલાં લેવાની વાત કરી છે. ચીન અને વિયેતનામથી આવતા વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઈપો અને ટ્યુબ […]

પાકિસ્તાન ટ્રેન હાઈજેકઃ બીએલએએ સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું

બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના ક્વેટાથી પેશાવર જતી ઝફર એક્સપ્રેસ ટ્રેનને ગોળીબાર કરીને કબજે કરી હતી. BLAએ ટ્રેન પર હુમલા અને ત્યારબાદ સેના સાથેની અથડામણમાં 30 પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે. 214 મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કરતા BLAએ ચેતવણી આપી હતી કે જો સેનાએ બંધકોને છોડાવવાનો પ્રયાસ કર્યો તો તમામને મારી […]

સંભલમાં જામા મસ્જિદના રંગરોગાનની અલ્હાબાદ હાઈકોર્ટે આપી પરવાનગી

લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની સમિતિને મસ્જિદની બહારની દિવાલો રંગવાની પરવાનગી અપાઈ છે. કોર્ટે મસ્જિદ સમિતિની દલીલને આંશિક રીતે સ્વીકારી અને આદેશ આપ્યો કે રંગકામ ફક્ત મસ્જિદની બાહ્ય દિવાલો પર જ કરી શકાય. હાઈકોર્ટે કહ્યું કે બાહ્ય દિવાલો પર પણ લાઈટિંગ લગાવી શકાય છે, પરંતુ આ કામ કોઈપણ માળખાને નુકસાન પહોંચાડ્યા વિના થવું […]

વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો, રોકાણકારોને નુકશાન

નવી દિલ્હીઃ મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે બુધવારે ભારતીય શેરબજાર ફ્લેટ ખુલ્યું હતું. સવારના કારોબારમાં ઓટો અને પીએસયુ બેંક સેક્ટરમાં ખરીદી જોવા મળી. સવારે 9.28 વાગ્યે, સેન્સેક્સ 22.30 પોઈન્ટ વધીને 74,080.02 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 24.65 પોઈન્ટ વધીને 22,473.25 પર ટ્રેડ કરી રહ્યો હતો. બપોરના 1.30 કલાકે બીએસઈમાં 188 અને એનએસઈમાં 67 પોઈન્ટનો […]

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને યુએનના મહાસચિવે ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વિદ્રોહીઓએ કરેલા ટ્રેન હાઈજેકની ઘટનાના સમગ્ર દુનિયામાં ઘેરા પડઘા પડ્યાં છે. દરમિયાન આ ઘટનાને લઈને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કડક નિંદા કરી છે. તેમજ બંધકોને તાત્કાલિક મુક્ત કરવા માટે અપીલ કરી હતી. તેમજ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકો ઉપર થતા આવા હુમલા અસ્વિકાર્ય છે. મહાસચિવના પ્રવક્તા સ્ટીફન ડુજારિક દ્વારા એક નિવેદન જાહેર […]

પાકિસ્તાનમાં ટ્રેન હાઈજેકને લઈને PM શરીફના સલાહકારે ભારત ઉપર લગાવ્યો આરોપ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓએ એક ટ્રેન હાઈજેક કરી છે જેમાં 500થી વધારે મુસાફરો પ્રવાસ કરી રહ્યાં હતા. આ આતંકવાદી ઘટનાને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફના સલાહકાર સનાઉલ્લાહએ ભારત ઉપર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમજ આ ઘટનામાં ભારતની સંડોવણીનો આરોપ લગાવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર બલોચ વિદ્રોહીઓએ આખી ટ્રેન હાઈજેક કરી […]

નેશનલ સ્ટોક એક્સચેન્જે લોન્ચ કર્યો નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ

નવી દિલ્હીઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) દ્વારા એક નવો સેક્ટોરલ ઇન્ડેક્સ, નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સ લોન્ચ કરવામાં આવ્યો છે. NSEના સત્તાવાર નિવેદન અનુસાર, આ ઇન્ડેક્સ નિફ્ટી 500 ઇન્ડેક્સ હેઠળ આવતા કેમિકલ સેક્ટરના શેરોના પ્રદર્શનને ટ્રેક કરશે. નિફ્ટી કેમિકલ્સ ઇન્ડેક્સમાં રસાયણો ક્ષેત્રના ટોચના 20 શેરોનો સમાવેશ થશે, જે તેમના છ મહિનાના સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે પસંદ […]

પંચમહાલઃ જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી

વડોદરાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં આવેલા જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી છે. મંદિરના પૂજારીની ફરિયાદના આધારે રાજગઢ મથકના પોલીસ કર્મીઓએ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વિજય ઈન્દ્રજગત વિદ્યાલય ધનેશ્વરના મેદાનમાં આવેલુ છે આ જૈન દેરાસર. આ મંદિર વિજય વલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. જૈન દેરાસરમાં શાળામાં […]

સુરેન્દ્રનગરઃ ‘ચોટીલા ઉત્સવ – 2025’નો કારયો શુભારંભ થયો

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં યાત્રાધામો ખાતે ઉજવાતા ઉત્સવો એટલે “કલા – સંસ્કૃતિનો સુભગ સમન્વય” અંતર્ગત ચોટીલા ખાતે બે દિવસ “ચોટીલા ઉત્સવ – 2025”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ગુજરાતના 11 પવિત્ર યાત્રાધામો ઉપર સ્થાનિક સંસ્કૃતિને ઉજાગર કરતા ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આ બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code