1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

રાષ્ટ્રપતિ મુર્મુ 28મી ફેબ્રુઆરીએ કચ્છના પ્રવાસે આવશે

રાષ્ટ્રપતિના આગમનને લઈ તંત્ર દ્વારા તૈયારીઓ રાષ્ટ્રપતિ સફેદ રણમાં રાત્રિ રોકાણ કરશે ધોળાવીરા અને સ્મૃતિવનની પણ મુલાકાત લેશે ભૂજઃ  દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આગામી તા. 28 ફેબ્રુઆરીએ પ્રથમ વખત કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિની પ્રવાસને લઈને તંત્ર એલર્ટ બન્યુ છે, અને રાષ્ટ્રપતિના પ્રવાસ દરમિયાન કોઈ ક્ષતિ ન રહે તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ […]

ભારત-પાકિસ્તાન ફ્લેગ મીટિંગ: યુદ્ધવિરામ કરાર જાળવવા પર સર્વસંમતિ સધાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાને શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (LoC) પર LoC પર તાજેતરની ગોળીબારની ઘટનાઓ અંગે ચર્ચા કરવા માટે ફ્લેગ મીટિંગ યોજી હતી. બ્રિગેડિયર સ્તરની ફ્લેગ મીટિંગ જિલ્લાના ચકન દા બાગ ખાતે નિયંત્રણ રેખા ક્રોસિંગ પોઈન્ટ પર થઈ હતી.અધિકારીઓના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા પર તાજેતરમાં ગોળીબાર અને IED વિસ્ફોટની ઘટનાઓને પગલે […]

થાનગઢમાં ખનીજ વિભાગના દરોડા, 500 ટન કોલસો સહિત 3 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખાણ ખનીજ અને એલસીબીએ સંયુક્ત દરોડો પાડ્યો 10થી વધુ ચરખી અને 7 ટ્રેકટર પણ જપ્ત કરાયા તંત્રની લાલ આંથથી ભૂમાફિયાઓમાં ફફડાટ સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ખનીજ ચોરી સામે તંત્રએ કડક વલણ અપનાવ્યુ હોવા છતાં બેરોકટોક ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લાના થાન નજીક કોલસા સહિત ખનીજની બેરોકટોક ચોરી થઈ રહી હોવાની ફરિયાદો ઉઠતા ખાણખનીજ વિભાગ […]

સુરત નજીક હાઈવે પર બે લકઝરી બસ અને ડમ્પર વચ્ચે ત્રિપલ અકસ્માત

સુરતના માંગરોળ નજીક વાલેચા ગામ પાસે મોડી રાતે અકસ્માત સર્જાયો સાત મુસાફરોને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા અકસ્માતને લીધે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા સુરતઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ જિલ્લાના માંગરોળના વાલેચા ગામ નજીક નેશનલ હાઇવે 48 પર મોડી રાત્રે સર્જાયો હતો. સૌરાષ્ટ્રથી સુરત રૂટ પર જતી બે લક્ઝરી બસ […]

ભાજપના સાંસદે ગાંધી પરિવાર વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ફરિયાદ નોંધવા કોંગ્રેસે કરી માગ

સાંસદ રાધામોહન અગ્રવાલે ‘ફરજી ગાંધી પરિવાર’ તરીકે ટીપ્પણી કરી હતી સુરતમાં કોંગ્રેસે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધવા આપી અરજી કૂંભસ્નાન માટે ગાંધી પરિવારનું નામ લઈ હિંદુ ધર્મની આસ્થાની પણ મજાક ઉડાવી છે. સુરતઃ રાજકીય નેતાઓ ઘણીવાર વિવાદાસ્પદ વાણી વિલાસ કરીને વિવાદ સર્જતા હોય છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાધામોહનદાસ અગ્રવાલના એક વિવાદાસ્પદ નિવેદનને કોંગ્રેસ આક્રમક […]

અમદાવાદના એરપોર્ટ પર જેહાદથી આવેલા પ્રવાસી પાસેથી 500 ગ્રામ સોનાનો જથ્થો મળ્યો

કસ્ટમ વિભાગે 44 લાખથી વધુનો સોનાનો જથ્થો જપ્ત કર્યો પ્રવાસીના ખિસ્સામાંથી 500 ગ્રામ વજનની સોનાની બે ચેઈન મળી પ્રવાસી કસ્ટમના અધિકારીઓને જોઈને ગભરાઈ ગયો અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જેદાહથી આવેલી ફલાઇટના પ્રવાસીઓના ચેકિંગ દરમિયાન કસ્ટમના અધિકારીને જોઈને એક પ્રવાસી ગભરાયેલો જણાતા તેની તલાસી લેતા તેની પાસેથી 44.75 લાખની કિંમતની 500 ગ્રામ સોનાની […]

ગાંધીનગરમાં નજીક બે કાર અને પીકઅપવાન વચ્ચે ત્રિપલ અકસ્માત, બેનાં મોત

ગાંધીનગરના સરગાસણ ખ રોડ પર રાત્રે સર્જાયો અકસ્માત હોન્ડા સિવિક કાર ડિવાઈડર કૂદીને અલ્ટોકાર અને પીકઅપ વાન સાથે અથડાઈ ચાર ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા ગાંધીનગરઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે, ત્યારે વધુ એક ત્રિપલ અકસ્માતનો બનાવ બન્યો છે. શહેરના સરગાસણ ખ રોડ ઉપર હડમતીયા નજીક ગત રાત્રે  હોન્ડા સિવિક કારમાં સવાર નબીરાઓએ પૂરપાટ ઝડપે […]

સુરત શહેરને સ્વચ્છ સિટીનો દરજ્જો જાળવી રાખવા હવે AIની મદદ લેવામાં આવી

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ લેવાશે પગલાં 3000થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા કચરો ફેકનારા સામે નજર રખાશે કચરો ફેંકનારા 700 લોકોની ઓળખ કરીને રૂ. 51,000નો દંડ ફટકારાયો સુરતઃ શહેરના સ્વચ્છ બનાવવા માટે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના માટે શહેરના વિવિધ વિસ્તારોમાં 3000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. અને […]

રાજ્યમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે

અમદાવાદઃ ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી , કાઉન્સીલનું ફંડ , સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ હવે “ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ“ માં તબદીલ થશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ(રદ્દ કરવા બાબત)નું વિધેયક ગૃહમાં રજૂ કર્યું હતુ. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આ બિલ અંગેની વિગતો ગૃહ […]

કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 7ના મોત, 40 ઘાયલ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન કચ્છના કેરા-મુંદ્રા રોડ ઉપર ખાનગી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાત વ્યક્તિઓના જ ઘટના સ્થળે મોત થયાં હતા. જ્યારે 40થી વધારે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. માર્ગ અકસ્માતની ઘટનામાં સાત વ્યક્તિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code