1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માણસા નગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ દિવસમાં 59 ઉમેદવારી ફોર્મ ભરાયા

માણસા પાલિતાની 29 બેઠકો માટે ભાજપ-કોંગ્રેસમાં 230 દાવેવારો 1લી ફેબ્રુઆરી ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી પ્રકિયા પૂર્ણ કરી દીધી ગાંધીનગરઃ જિલ્લાના માણસા નગરપાલિકાની 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. માણસા નગરપાલિકાની આઠ વર્ષ બાદ ચૂંટણી યોજવાની જાહેરાત થતાં  રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપમાંથી […]

કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કોર્ટની નોટીસ, યમુનામાં ઝેરના દાવાઓ પર મુશ્કેલી વધી

યમુના પાણીમાં ઝેરના દાવાને લઈને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે હરિયાણાના સોનેપાતની અદાલતે તેમના દાવા અંગે આપ સુપ્રીમોને નોટિસ ફટકારી હતી અને 17 ફેબ્રુઆરીએ હાજર રહેવા કહ્યું હતું. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (સીજેએમ) નેહા ગોયલે સોનેપતના આરએઆઈ વોટર સર્વિસ ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા દાખલ કરેલી ફરિયાદ અંગે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી નેહા ગોયલે નોટિસ ફટકારી […]

સુરતના પુણા-સારોલીના ત્રણ સ્ટોરમાંથી 65 લાખનું શંકાસ્પદ ઘી પકડાયું

સુરતના વરાછામાં 150 કિલો પનીરનો જથ્થો પકડાયો પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા લોકલ ક્રાઈમ બ્રાન્ચે શુદ્ધ ઘીના નામે વેચાતું નકલી ઘી પકડી પાડ્યું સુરતઃ ગુજરાતમાં ભેળસેળ અને નકલી ખાદ્ય ચિજ-વસ્તુઓનું વેચાણ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં નરલી ચિજ-વસ્તુઓના વેચાણની બોલબાલા છે. જેમાં સુરત શહેર તો નકીલ […]

અમદાવાદના ઓઢવમાં માલધારીઓના મકાનો તોડી પડાતા કોંગ્રેસના નેતાઓ અસરગ્રસ્તોને મળ્યાં

એએમસી દ્વારા ઓઢવની રબારી વસાહતમાં મેગા ડિમોલેશન કરાયું કોંગ્રેસના સાંસદ શક્તિસિંહએ અસરગ્રસ્તોનું આપ્યું આશ્વાસન વસાહતીઓએ કહ્યું વર્ષો પહેલા સરકારે જ જગ્યા ફાળવી હતી અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલેશન હાથ ધરીને માલધારીઓના મકાનો તોડી પાડ્યા છે. કહેવાય છે. કે, આ જગ્યા મ્યુનિ.કોર્પોરેશનની માલિકીની છે. અને વર્ષોથી આ જગ્યા પર માલધારીઓની […]

અમદાવાદમાં ઈન્કમટેક્સ અન્ડરબ્રિજની મરામત માટે એક સાઈડનો રોડ બંધ કરાશે

અન્ડરબ્રિજનો એક તરફનો રોડ 10 દિવસ બંધ રહેશે વાહનચાલકોને ઉસ્માનપુરા અથવા નવરંગપુરા ફાટકથી જવું પડશે 10 દિવસ બાદ અન્ડર બ્રિજનો બીજો રોડ પણ બંધ કરાશે અમદાવાદઃ શહેરના ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ જતાં અન્ડરબ્રિજમાં પાણીના નિકાલની જાળી બદલવા સહિત મરામતની કામગીરીને લીધે અન્ડરબ્રિજનો એક બાજુનો રોડ 10 દિવસ માટે બંધ રહેશે. એટલે ઈન્કમટેક્સથી સીજી રોડ તરફ […]

કચ્છના ગુનેરી ગામનો 32 હેકટર વિસ્તાર ‘બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ’ જાહેર કરાયો

બાયો ડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ કચ્છની વિવિધ વિશેષ ઓળખમાં વધુ એક નવું નજરાણું ઉમેરાયું મેંન્ગ્રૂવ જંગલની જેમ પથરાયેલા જોવા મળે  છે, જે એક વિશિષ્ટતા છે ગાંધીનગરઃ પ્રવાસન અને પ્રકૃતિ ક્ષેત્ર દેશ અને વિદેશમાં આગવું સ્થાન ધરાવતા ‘કચ્છ’ને વધુ એક સિદ્ધિ પ્રાપ્ત થ‌ઈ છે. મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વન- પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા […]

ચેમ્પિયન્સ ટ્રોફીઃ 16મી ફેબ્રુઆરીએ લાહોરમાં યોજાશે ઉદ્ઘાટન સમારોહ

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના સહયોગથી 16 ફેબ્રુઆરીએ લાહોરમાં આગામી ચેમ્પિયન્સ ટ્રોફીનો ઉદ્ઘાટન સમારોહ યોજશે. જોકે, રોહિત શર્મા તેમાં હાજરી આપશે કે નહીં તે અંગે હજુ પણ સ્પષ્ટ થયું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI રોહિતને લાહોર નહીં મોકલે. બીજી તરફ, ICC અને PCB એ હજુ સુધી પુષ્ટિ કરી નથી […]

અમેરિકા અને ચીનની જેમ હવે ભારત પણ પોતાનું જનરેટિવ AI મોડેલ બનાવશે

નવી દિલ્હીઃ અમેરિકા અને ચીન પછી, ભારત પણ પોતાનું જનરેટિવ AI મોડેલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. ચેટજીપીટી અને ડીપસીકની જેમ, ભારત પણ પોતાનું એઆઈ મોડેલ બનાવશે. જોકે, તેને તૈયાર થવામાં લગભગ 6-8 મહિનાનો સમય લાગી શકે છે. હકીકતમાં, જનરેટિવ AI વાસ્તવમાં કૃત્રિમ બુદ્ધિનું એક સંસ્કરણ છે. જનરેટિવ AI મશીન લર્નિંગ મોડેલ્સની મદદથી પ્રોમ્પ્ટના આધારે […]

મહાકુંભમાં ફરીથી લાગી આગ, ટેન્ટ સિટીમાં લાગેલી આગમાં 12 જેટલા ટેન્ટ બળીને રાખ

આગની આ ઘટનામાં સદનસીબે જાનહાની ટળી ફાયરબ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો લખનૌઃ મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન માટે આનવી રહ્યાં છે. હજુ ગઈકાલે જ ભાગદોડમાં 30 વ્યક્તિઓના મોતની ઘટના હજુ ભુલાઈ નથી, ત્યાં આજે ફરીથી મહાકુંભમાં આગની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ […]

બાંગ્લાદેશ સરકાર હવે ભારત સાથેના જૂના કરારોની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો હંમેશા ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, પરંતુ બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત વિરોધી વલણમાં એટલી આંધળી બની ગઈ છે કે તેણે ભારત પર ડ્રગ્સની દાણચોરીનો આરોપ પણ લગાવ્યો છે. એટલું જ નહીં, મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની સરકારે ભારત સાથે થયેલા અગાઉના કરારોની સમીક્ષા કરવાની પણ જાહેરાત કરી છે. બાંગ્લાદેશની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code