1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

કિચન ટિપ્સઃ- હવે અળદના પાપાડ અને પનીરમાંથી બનાવો આ ટેસ્ટી સ્ટોર્ટડ ,બનાવામાં ઈઝી ખાવામાં ટેસ્ટી

સાહિન મુલતાનીઃ-   પનીરની આપણે અવનવી વાનગીઓ ખાધી હશે, જો કે આજે પનીરનું એક સરસ મજાનું સ્ટાર્ટડ બનાવતા શીખીશું ,જે બનાવવામાં માત્ર 5 થી 10 મિનિટ લાગશે જો કે તે ખાવામાં સ્પાઈસી ક્રિસ્પી અને ટેસ્ટી હશે, તો ચાલો જોઈએ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી આ વાનગી. સામગ્રી- પનીર – લાંબી ચોરસ પટ્ટીમાં પનીર સમારી લેવું […]

પાલનપુરઃ અકસ્માતમાં બ્રેઈન-ડેડ થયેલા યુવાનના અંગોનું દાન, 3 વ્યક્તિઓને મળ્યું નવજીવન

અમદાવાદઃ ઉત્તરગુજરાતના પાલનપુરમાં વીજ થાંભલા ઉપર ચડીને કામ કરતો યુજીવીસીએલનો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ ઉપરથી નીચે પડકાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. જેથી તેના પરિવારજનોએ યુવાનના અંગોના દાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી આરોગ્ય અધિકારીઓએ તેની બે કીડની અને લીવરનું દાન મેળવ્યું હતું. તેમજ અન્ય 3 દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટની કવાયત તેજ કરી હતી. […]

રાજ્યના અનુસૂચિત જાતિના 803 લાભાર્થીઓની રૂ. 25.13 કરોડના યોજનાકીય લાભો માટે પસંદગી

અમદાવાદઃ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની વિવિધ યોજનાઓમાં લાભાર્થીઓની પસંદગી કરવા માટે આજરોજ સામાજીક ન્યાય અને અધિકારીતા અને મહિલા અને બાળ કલ્યાણ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયાના વરદ હસ્તે અને રાજ્ય કક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઇઝડ ડ્રો ગાંધીનગર ખાતે યોજાયો હતો. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગરની ભારત સરકારના […]

RTE એક્ટ: રાજ્યમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો

અમદાવાદઃ RTE એક્ટ- 2009 પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ આજે જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ 4966 જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.6મી જૂન, સોમવાર સુધીમાં સંબંધિત શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા જમા કરાવી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે. રાજ્ય સરકારનાં પ્રયાસોથી વાલીઓમાં જાગૃતિ આવતા શૈક્ષણિક વર્ષ […]

હીરા ઉદ્યાગમાં મંદી, નાના કારખાનેદારોએ વેકેશન જાહેર કરતા રત્ન કલાકારો વતન જવા રવાના

સુરત :  અમેરિકા અને યુરોપના દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતમાં હજારો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગ પર મંદીની અસર પડી છે. હીરાની નિકાસમાં પણ ઘટાડો થયો હતો. ત્યાં જ  બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા હાલત વધુ કફોડી બની હતી. અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ […]

ખેડાના નજીક પ્લાસ્ટિકના દાણાની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નીકળતા મેજર કોલ જાહેર કરાયો

નડિયાદઃ ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકના દાણાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. અને પાણીનો જોરદાર […]

માતર તાલુકાના બરોડા ગામમાં મકાનના પતારા ઊડ્યા, વીજળી પડતા 40 ઘેટાં-બકરાંનાં મોત

નડિયાદઃ મધ્ય ગુજરાતમાં પણ રવિવારની સાંજે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. જેમાં ખેડા જિલ્લામાં ગતરાત્રે ભારે પવન સાથે વરસેલા વરસાદે તબાહી મચાવી હતી. સૌથી વધુ વરસાદ નડિયાદમાં પડ્યો હતો.. જ્યારે સમગ્ર જિલ્લામાં ભારે પવન ફુંકાતા તબાહી સર્જાઇ હતી જેમાં. માતર તાલુકાના બરોડા ગામે કાચા મકાનના પતરાં પણ ઉડી ગયા હતા. જ્યારે […]

બનાસકાંઠામાં શાળાના 574 બાળકોને ગંભીર બિમારી, હવે અમદાવાદમાં સારવાર મફતમાં કરાવાશે

પાલનપુરઃ ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી રાજ્યની શાળાઓના બાળકોની આરોગ્ય તપાસણી સમયાંતરે કરવામાં આવી રહી છે. જેમાં જે બાળકોને ગંભીર બિમારી હોય તો તેમને સરકારી ખર્ચે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન શાળા આરોગ્ય તપાસણીમાં કુલ 574 બાળકોને હૃદય, કિડની, કેન્સર સહિતની બિમારીઓ  જોવા મળી હતી. જેની સારવાર […]

આર માધવને IIFA 2023 માં ROCKETRY માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો

મુંબઈ : આર માધવને IIFA 2023 માં રોકેટ્રી માટે બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો. માધવને હંમેશા પોતાની એક્ટિંગ સ્કિલ માટે પોતાને સાબિત કર્યું છે. પરંતુ હવે તે કેમેરા પાછળ પોતાની કમાલ  બતાવી રહ્યા છે અને તેની વાર્તા કહેવાની ઝલક પણ બતાવી છે. રોકેટ્રી એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણના જીવન પર આધારિત જીવનચરિત્રાત્મક […]

વઢવાણમાં પાંચ મહિનાથી ચાલતા એસટી બસ સ્ટેશનના મરામતની કામગીરી ક્યારે પુરી થશે ?

સુરેન્દ્રનગરઃ વઢવાણ શહેરના બસ સ્ટેશનની કેટલીક દીવાલોનો ભાગ જર્જરિત થતા તેના રિપેરિગનું કામ ચાલુ કરાયું હતું. મરામતનું કામ શરૂ થયાને પાંચ મહિનાનો સમય વિતી ગયો હોવા છતાંયે કામ પૂરૂ કરાયું નથી. તેથી મુસાફરોને સ્ટેશનમાં બેસવાની સાથે પીવાના પાણી સહિતની મુશ્કેલીઓ પડતી હોવાની બુમરાણો ઉઠી છે. મરામતનું કામ ક્યારે પુરૂ થશે તેનો અધિકારીઓ પણ જવાબ આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code