1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ડિપ્લોમાંથી ડિગ્રી ઈજનેરીની 49239 બેઠક માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશનનો કરાયો પ્રારંભ

અમદાવાદ: રાજ્યમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર થતાં જ હાલ શાલા-કોલેજોમાં પ્રવેશની મોસમ ચાલી રહી છે. જ્યારે ડિપ્લામાંથી ડીગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે આજે તા.1લી જુનથી ઓનલાઈન રજિસ્ટ્રેસનનો પ્રારંભ થયો છે. ડિપ્લોમાંથી ડિગ્રી એન્જિનિયરિંગની જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે ઉપલબ્ધ 49239 બેઠકો માટે આજે  1લી જૂનથી લઈને 7મી જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનો […]

ગુજરાતમાં તમામ શાળાઓમાં ધો. 6થી 12ના વિદ્યાર્થીઓનેમાર્ગ સલામતીના પાઠ ભણાવાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં દિનપ્રતિદિન અકસ્માતના બનાવો વધતા જાય છે. મોટા ભાગના અકસ્માતો વાહનચાલકોની બેદરકારીને લીધે સર્જાતા હોય છે. લોકો ટ્રાફિક સેન્સ કેળવે તે જરૂરી છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાતું નથી. હેલ્મેટ, સિટબેલ્ટનો કાયદો હોવા છતાં તેનો ઘણાબધા વાહનચાલકો અમલ કરતા નથી, ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને ટ્રાફિક શિસ્ત જળવાય રહે તે માટે શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિકના […]

મણિપુર હિંસા વચ્ચે અમિત શાહની મુલાકાતનો પડધો પડ્યો, રાજીવ સિંહ બન્યા આગામી DGP

ગૃહમંત્રી શાહની મનીપુરની મુલાકાત બાદ પડ્યો પડઘો રાજીવ સિંહ બન્યા આગામી DGP દિલ્હીઃ- મણીપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી હિંસા ચાલી રહી હતી ત્યાર બાદ ગૃહમંત્રી શાહ મનીપુરની મુલાકાત લીધી હતી શાહની મુલાકાતનો રાજ્યમાં હવે પડઘો પડ્યો છે. કારણ કે અમિત શાહની મણિપુર મુલાકાત બાદ આ હિંસાની ઘટનાઓને જોતા કેન્દ્ર સરકારે રાજીવ સિંહને મણિપુરના નવા ડીજીપી તરીકે […]

બ્રિટીશ રાજમાં શરૂ થયેલી પંજાબ મેલ ટ્રેને 111 વર્ષમાં દેશમાં ઘણા ઉતાર-ચડાવ જોયાં

નવી દિલ્હીઃ દેશની આર્થિક રાજધાની મુંબઈથી પંજાબની વચ્ચે દોડતી પંજાબ મેલને શરૂ થયે આજે 111 વર્ષ પૂરા થયાં છે. 1912માં બ્રિટીશ શાસન દરમિયાન અંગ્રજોએ પોતાના અધિકારીઓ વચ્ચે આ ટ્રેન શરૂ કરી હતી. આઝાદી પહેલા આ ટ્રેન મુંબીથી પેશાવર સુધી જતી હતી. જો કે, ભાગલા બાદ આ ટ્રેન મુંબઈથી પંજાબ વચ્ચે દોડવા લાગી હતી. આઝાદી પહેલા […]

દીવના નાગવા, ઘોઘલા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના એટલે કે, 31 ઓગસ્ટ સુધી બંધ રહેશે

દીવઃ ચોમાસા દરમિયાન સમુદ્રમાં તિવ્રગતિથી મોજા ઉછળતા હોય છે. અને ભારે પવનને કારણે દરિયામાં કરન્ટ વધુ રહેતો હોય છે. તેના કારણે દીવના નાગવા સહિત તમામ બીચ આજથી ત્રણ મહિના સુધી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.દીવ પ્રશાસને  દેશ- વિદેશના પર્યટકો માટે મોટો નિર્ણય લીધો છે. જેમાં દીવના તમામ બિચો તેમજ વિશ્વ વિખ્યાત નાગવા બીચ અને […]

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ યાદીમાં એલન મસ્ક ટોચ પર -ફરી એક વખત વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

એલન મસ્ક ફરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા બ્લૂમબર્ગ બિલિયોનેર્સ યાદીમાં મોખરે દિલ્હીઃ- ટ્વિટરની ખરિદી બાદ એલન મસ્ક ચર્ચામાં આવ્યા હતા છેવટે તેમણે પોતાના પદ પરથી રાજીમાનુ આપ્યું હતું જો કે આ છેલ્લા કેટલાક સમયમાં એલન મસ્ક પોતાની સંપત્તિને લઈને પછળાઈ રહ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત તેઓ વિશ્વના ધનિક વ્યક્તિ બન્યા છે. પ્રાપ્ત […]

ડીસા તાલુકામાં વાવાઝોડાને લીધે 100 વીજપોલ ઘરાશાયી થતાં 7 ગામોમાં અંધારપટ

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો, વીજળીના પોલ ધરાશાયી થયા હતા. તેમજ ખેતીપાકને પણ નુકશાન થયું હતું. ડીસા તાલુકામાં વાવાઝોડાને કારણે 100 જેટલાં વીજળીના પોલ પડી જતાં સાત જેટલા ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી અંધારપટ છવાયો છે. વીજળી વિના ગ્રામજનો પરેશાન બનતા વીજ કર્મચારીઓને મદદ કરવા ગ્રામજનો દોડી આવ્યા છે. […]

ગાંધીનગર સિવિલના 14 પ્રાધ્યાપકોની વડનગરની મેડિકલ કોલેજમાં ઈન્સ્પેક્શનને લીધે બદલી કરાઈ

ગાંધીનગરઃ ગુજરાતની ઘણીબધી મેડિકલ કોલેજોમાં પુરતો ટીચિંગ સ્ટાફ હોતો નથી. કારણ કે યુજીસી અને મેડિકલ કાઉન્સિલના નોર્મ્સ મુજબ ક્વોલીફાઈડ તબીબી અધ્યાપકો મળતા નથી. સરકારી મેડિકલ કોલેજોમાં જ્યારે કાઉન્સિલનું ઈન્સ્પેક્શન આવતું હોય ત્યારે અન્ય કોલેજોમાંથી તબીબી અધ્યાપકોની બદલીઓ કરીને જે કોલેજમાં ઈન્સ્પેક્શન થવાનું હોય તે કોલેજમાં બદલી કરવામાં આવતી હોય છે. આવો સિલસિલો વર્ષોથી ચાલ્યો આવે […]

ભારત-નેપાળની ભાગીદારી વધુ મજબૂત બનાવવા મહત્વના નિર્ણયો લેવાયા

નેપાળના પીએમ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બન્ને દેશોની ભાગીદારી મજબૂત બનાવા માટેના નિર્ણય લેવાયા દિલ્હીઃ- નેપાળના પ્રધાનમંત્રી ભારતની 4 દિવસીય  ુલાકાતે ગઈકાલે આવી પહોચ્યા છે ત્યારે પ્રચંડની સાથે એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે.  ત્યારે આજરોજ ગુરુવારે પીએમ  મોદીએ ગુનેપાળી સમકક્ષ પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ સાથે વ્યાપક વાટાઘાટો કરી હતી. બન્ને નેતાઓ વચ્ચે થયેલી આ […]

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા – લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ

જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી સફળતા  લશ્કરે તૈયબાના બે આતંકીઓની ધરપકડ કરાઈ શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓની ઘુસણખોરીની ઘટનાઓ બનતી રહેતી હોય છે જો કે સેના અને પોલીસના સંયુક્ત ઓપરેશનથી આતંકીઓની ધરપકડ પણ કરવામાં આવે છે ત્યારે આજરોજ લશ્કર એ તૈયબાના બે આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સેનાના જવાનોએ  જમ્મુ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code