1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

પશ્વિમ રેલવેએ છેલ્લા 6 મહિનામાં ટ્રેનોમાં વધારાના 150 જનરલ કોચ જોડ્યા

75 ટ્રેનોમાં અનરિઝર્વ્ડ પ્રવાસીઓ માટે વધારાના કોચ જોડ્યા, તહેવારોમાં વતન જનારા પ્રવાસીઓની સંખ્યા વધી હતી, વધારાના જનરલ કોચમાં 20 પ્રવાસીઓએ લાભ લીધો રાજકોટઃ રેલવેમાં પ્રવાસીઓની સંખ્યામાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. લાબાં અંતરની ટ્રેનોમાં મોટાભાગે નો વેકન્સીની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં તહેવારો દરમિયાન તો પગ મુકવાની જગ્યા ન હોય એવી સ્થિતિ જોવા મળતી […]

અમદાવાદ રેલવે ડિવિઝનમાં છેલ્લા 4 વર્ષમાં 15.86 લાખ ખૂદાબક્ષો ઝડપાયા

રેલવેએ 4 વર્ષમાં વગર ટિકિટ પ્રવાસ કરનારા પાસેથી 101 કરોડનો વસુલ્યા, અમદાવાદ ડિવિઝનમાં પ્રતિદિન 934 ખૂદાબક્ષો પકડાય છે, ગત વર્ષ કરતા આ વર્ષે વિના ટિકિટે પ્રવાસ કરતા ઓછા લોકો પકડાયા અમદાવાદઃ ગુજરાતમાં ટ્રેનોમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા પ્રવાસીઓ ચેકિંગ દરમિયાન પકડાતા હોય છે. અમદાવાદ રેલવે ડિવિઝન દ્વારા સમયાંતરે ચેકિંગ ઝૂંબેશ હાથ ધરીને છેલ્લા 4 વર્ષમાં […]

ગુજરાત કડકડતી ઠંડીમાં ઠુંઠવાયુ, નલીયા અને રાજકોટમાં સૌથી ઓછું તાપમાન

ઉત્તર-પૂર્વના પવનોને લીધે ઠંડીનું મોજું ફરી વળ્યું, ઠંડીને લીધે શિયાળું પાકને ફાયદો થશે, બે-ત્રણ દિવસમાં વાતાવરણમાં પલટાંની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીથી જનજીવન પર અસર પડી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની વધુ અસર જોવા મળી રહી છે. રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયા અને રાજકોટનું નોંધાયું હતું. […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન કચેરી સામેના બિલ્ડિંગના બે માળને સીલ કરાયા

કોંગ્રેસના MLA અને બે કાર્પોરેટરો, સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશન અટકાવવા પ્રયાસ પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો 6 માળના બિલ્ડિંગમાં બે માળ સીલ કરાયા અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનની મુખ્ય કચેરી સામે જ 5 માળના બિલ્ડિંગમાં બે માળ ગેરકાયદે હોવાથી મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અગાઉ નોટિસ આપ્યા બાદ મ્યુનિના એસ્ટેટ વિભાગ દ્વારા આજે સવારથી બે માળ તોડવાની કામગીરીનો પ્રારંભ થતાં લોકોના […]

સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુનની પોલીસે કરી ધરપકડ

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 નો ક્રેઝ ચાહકોમાં પાગલ થઈ રહ્યો છે. આ ફિલ્મ 5મી ડિસેમ્બરે રિલીઝ થઈ છે અને તેની આગલી રાત્રે પ્રી-રિલિઝ શો યોજાયો હતો. જેમાં અલ્લુ અર્જુને પોતે ભાગ લીધો હતો. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં આ પ્રીમિયર યોજાયો હતો જ્યાં અલ્લુ અર્જુનને જોવા માટે થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી. જેમાં એક મહિલાએ શ્વાસ […]

અફઝલ ગુરુના મામલે ગિરીરાજ સિંહે સંસદમાં વિપક્ષને આડેહાથ લીધુ

સંસદ પર હુમલાની 23મી વરસી પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભગવાન ના કરે કોઈને આ દિવસ જોવો પડે જ્યારે લોકશાહીના મંદિર પર હુમલો થાય અને હુમલાખોરનું સન્માન થાય. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ 2001માં આ દિવસે સંસદ પરિસર પર હુમલો કર્યો હતો, જેમાં સુરક્ષા દળોએ તમામ […]

પ.બંગાળના પૂર્વ શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીને મની લોન્ડરિંગ કેસમાં મળી રાહત, સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ પ્રધાન પાર્થ ચેટરજીને ‘નોકરી માટે રોકડ’ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શરતી આગોતરા જામીન મંજૂર કર્યા છે. ન્યાયાધીશ સૂર્યકાન્ત અને ઉજ્જલ ભૂયણની બેન્ચે જણાવ્યું હતું કે ચેટરજીને 1 ફેબ્રુઆરી, 2025ના રોજ મુક્ત કરવામાં આવશે, જો કે શિયાળાની રજાઓ પહેલા ટ્રાયલ કોર્ટના આરોપો નક્કી કરવામાં આવે અને જાન્યુઆરી 2025ના […]

દિલ્હીની 6 શાળાઓને ફરી મળી બોમ્બની ધમકી

નવી દિલ્હી: શુક્રવારે દિલ્હીની છ શાળાઓને બોમ્બની ધમકીનો મેલ મળ્યો હતો, જેના પગલે વિવિધ એજન્સીઓએ શાળાના પરિસરમાં સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. અગાઉ 9 ડિસેમ્બરે દિલ્હીની ઓછામાં ઓછી 44 શાળાઓને સમાન ઈમેલ મળ્યા હતા. સંપૂર્ણ તપાસ બાદ પોલીસે આ ધમકીઓને અફવા ગણાવી હતી. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે […]

છત્તીસગઢ: બીજાપુરમાં સુરક્ષાકર્મીઓ સાથેની અથડામણમાં બે નક્સલી માર્યા ગયા

બીજાપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં શુક્રવારે સુરક્ષા જવાનો સાથેની અથડામણમાં બે નક્સલવાદીઓ માર્યા ગયા હતા. બીજાપુરના પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું હતું કે આ એન્કાઉન્ટર સવારે નેન્દ્ર અને પુન્નુર ગામોના જંગલોમાં થયું હતું જ્યારે સુરક્ષા કર્મચારીઓની એક ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં હતી. તેમણે કહ્યું કે એન્કાઉન્ટર બંધ થયા બાદ ઘટના સ્થળેથી બે નક્સલવાદીઓના મૃતદેહ, એક […]

ઉપરાષ્ટ્રપતિ રવિવારે મધ્યપ્રદેશના ગ્વાલિયરની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર 15મી ડિસેમ્બર, 2024ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરના એક દિવસીય પ્રવાસ પર હશે. પોતાની યાત્રા દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ જીઓ સાયન્સ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરશે અને મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જીવાજી યુનિવર્સિટી ખાતે શ્રીમંત જીવાજીરાવ સિંધિયાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિતિ રહેશે.
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code