1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભૂજમાં ભીડ ગેટ નજીક પેટ્રોલ પંપમાં ઘૂંસી જઈને બે શખસોએ છરીની અણિએ કરી 40 હજારની લૂંટ

ભૂજઃ શહેરના ભીડ ગેટ બહાર આવેલા પેટ્રોલપંપના કેશિયરની કેબિનમાં ઘૂંસીને બે શખસોએ છરી બતાવી રૂપિયા 40 હજારની લૂંટ ચલાવી હતી. કેશિયરને લૂંટી લીધા બાદ બન્ને શખસો ફરાર થઇ ગયાં હતા. લૂંટારૂ શખસો વરનોરા ગામના હોવાનું કહેવાય છે. લૂંટના બનાવની જાણ થતાં પોલીસ કાફલો દાડી આવ્યો હતો. શહેર એ ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે […]

ઓનીયન એક્સપોર્ટને મંજુરી મળતા માર્કેટ યાર્ડમાં આવક ઘટી, કિલો ડુંગળીના ભાવ 40ને વટાવી ગયા

સુરતઃ ડુંગળીની નિકાસ પર મહિનાઓ પહેલા પ્રતિબંધ મુકાતા ભાવ ગગડી ગયા હતા. તે સમયે ખેડુતોએ ભારે વિરોધ કર્યો હતો. અને ખેડુતોને નજીવા ભાવે ડુંગળી વેચવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભારે વિરોધને પગલે સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઊઠાવી લેતા એપીએમસી માર્કેટમાં ડુંગળીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં વધારો થયો છે. સુરત એપીએમસી માર્કેટમાં કિલો ડુંગળની ભાવમાં […]

અમદાવાદના કઠવાડા GIDCમાં લાગી આગ, 18 ફાયરબંબા પહોંચ્યા, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ

અમદાવાદઃ શહેરમાં આગ લાગવાના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગતા ફાયરના 18 બંબાઓ ફાઈટરો સાથે પહોંચીને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. 40 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કઠવાડા GIDCમાં બાયોટેક ઇન્ડસ્ટ્રીઝ […]

અમદાવાદના કોટ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવા ત્રીજીવાર ટેન્ડર છતાં કોન્ટ્રાકટરોને રસ નથી

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રદૂષિત પાણીની ફરિયાદો ઊઠી છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વર્ષો જુની પાણી અને ડ્રેનેજની લાઈન નાંખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેના માટે અગાઉ બે વાર ટેન્ડર બહાર પાડવા છતાંયે કોઈ કોન્ટ્રાકટર તૈયાર ન થતાં હવે ત્રીજીવાર ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. શહેરના કોટ વિસ્તારની પોળોમાં સાંકડા રસ્તાઓ ગલીઓને કારણે […]

દ્વારકાના દરિયાકાંઠા વિસ્તારમાંથી રૂ. 34 કરોડના ચરસના પેકેજ મળી આવ્યાં

અમદાવાદઃ ગુજરાત લગભગ 1600 કિમી લાંબો દરિયાકાંઠો ધરાવે છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી બીનવારસી હાલતમાં નશીલા દ્રવ્યોનો જથ્થો મળી રહ્યો છે, આ સીલસીલો યથાવત રહ્યો હોય તેમ દ્વારકા નજીક દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. પોલીસની તપાસ દરમિયાન રૂ. 34 કરોડના ચરસના પેકેટ મળી આવ્યાં હતા. પોલીસે […]

પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં રેલ દૂર્ઘટના, સાત વ્યક્તિઓના મોત

નવી દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર ટ્રેક અકસ્માતની ઘટના સર્જાઈ છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લામાં કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન અને માલગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં સાત વ્યક્તિઓના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ દૂર્ઘટનાની જાણ થતા રેલવની બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી, અને બચાવ કામગીરી આરંભી હતી. આ દૂર્ઘટનામાં 25થી વધારે […]

એરિયલ કોમ્બેટ કવાયત ‘રેડ ફ્લેગ’માં ભારતીય વાયુસેનાએ 100 થી વધુ ઉડાન ભરી

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ સિંગાપોર, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ, જર્મની અને યુનાઇટેડ સ્ટેટ્સના વાયુ સેના સાથે અલાસ્કામાં હવાઈ લડાઇ પ્રશિક્ષણ કવાયત ‘રેડ ફ્લેગ’માં ભાગ લીધો હતો. આ કવાયતની બીજી આવૃત્તિ હતી, જે યુએસ એરફોર્સ વર્ષમાં ચાર વખત કરે છે. પડકારજનક હવામાન અને શૂન્યની નજીક તાપમાન હોવા છતાં, ભારતીય વાયુસેનાએ સમગ્ર કવાયત દરમિયાન 100 થી વધુ ઉડાન ભરીને […]

કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે કેન્દ્ર સરકારે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર

નવી દિલ્હીઃ કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ ગણાવતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે ખેડૂત આપણો ભગવાન છે અને ખેડૂતની સેવા એ જ ભગવાનની સેવા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે 100 દિવસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બન્યા બાદ સૌથી પહેલા 18 જૂને […]

નવા ફોજદારી કાયદા 1 જુલાઈથી લાગુ થશેઃ કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ

નવી દિલ્હીઃ કાયદા અને ન્યાય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ નામના ત્રણ નવા ફોજદારી કાયદા 1 જુલાઈ, 2024 થી અમલમાં આવશે. આઈપીસી, સીઆરપીસી અને ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં ફેરફાર થઈ રહ્યા છે. ભારતના કાયદા પંચના યોગ્ય પરામર્શ પ્રક્રિયા અને અહેવાલોને ધ્યાનમાં રાખીને ત્રણેય કાયદાઓમાં […]

કોલેસ્ટ્રોલ વધવા પર પોતાનામાં કરો 5 ફેરફારો, હૃદયની તંદુરસ્તી સુધરશે, મોટી બીમારીઓ દૂર થશે.

હૃદયની તંદુરસ્તી સારી જાળવવી સૌથી જરૂરી છે. જો લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે તો તે હૃદયને ઘણું નુકસાન પહોંચાડે છે. ગંદું કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થવા લાગે છે અને રક્ત પરિભ્રમણને અસર કરે છે, જેનાથી હૃદય પર વધુ દબાણ પડે છે. જો નસોમાં કોલેસ્ટ્રોલ મોટી માત્રામાં જમા થાય તો હાર્ટ એટેકનું જોખમ પણ વધી જાય છે. લોહીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code