1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અરવિંદ કેજરિવાલ સીએમ કાર્યાલયમાં જઈ શકશે નહીં, સુપ્રીમ કોર્ટની શરત

લીકર પોલીસી કેસમાં કેજરિવાલનો જામીન ઉપર છુટકારો સુપ્રીમ કોર્ટે શરતોના આધારે મંજુર રાખ્યા જામીન કેજરિવાલ સરકારી ફાઈલ ઉપર સહી કરી શકશે નહીં નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અરવિંદ કેજરિવાલને જામીન આપ્યા છે. ED કેસમાં તેમને પહેલા જ જામીન મળી ગયા હતા, હવે […]

લીકર પોલીસી કેસમાં અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મળી રાહત, શરતી જામીન મંજુર

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલને કથિત દારૂ કૌભાંડમાં જામીન મળી ગયા છે. જો કે ઘરપકડ કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે બંને ન્યાયાધીશોના મત અલગ-અલગ છે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જવલ ભુનિયાની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સૂર્યકાન્તે કેજરીવાલની ધરપકડને યોગ્ય ઠેરવી હતી, પણ જસ્ટિસ ભુઈનિયા તેની સાથે સહમત ન હતા. કોર્ટે કહ્યું […]

ભારતીય નેવીએ ITR રેન્જથી શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલને વર્ટિકલી લોન્ચ કરી

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજમાંથી એક મિસાઈલ છોડી છે, જે દુશ્મનના કોઈપણ હવાઈ હુમલાને નષ્ટ કરી શકે છે. તેની ઝડપ, ચોકસાઈ અને ઘાતકતા જોરદાર છે. આ મિસાઈલ રડારમાં પણ આવતી નથી. વર્ટિકલ લોન્ચ-શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (VL-SRSAM), ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેની ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં […]

અજિત ડોભાલે રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા, PM મોદીની યુક્રેનની મુલાકાત વિશે માહિતી આપી

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે સેન્ટ પીટર્સબર્ગના કોન્સ્ટેન્ટિનોવસ્કી પેલેસમાં બ્રિક્સ સુરક્ષા વડાઓની બેઠક દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. બેઠક દરમિયાન ડોભાલે રાષ્ટ્રપતિ પુતિનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત અંગે માહિતી આપી હતી. રશિયન સમાચાર એજન્સીએ તેમની બેઠકનો વીડિયો જાહેર કર્યો છે. રશિયન રાષ્ટ્રપતિએ ડોભાલ સાથેની વાતચીતમાં મોસ્કોમાં વડાપ્રધાન મોદી […]

સુરત: રોંગ સાઈડ વાહન હંકાનારાઓ સામે થશે કાર્યવાહી, 88 ટીમ બનાવાઈ

અમદાવાદઃ સુરત શહેર પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રોંગ સાઈડ વાહન ચલાવનારાઓની સાન ઠેકાણે લાવવા 88 ટીમ બનાવી કડકાઈથી કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત આરટીઓએ પણ વારંવાર ટ્રાફિકના નિયમ તોડનારા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સ સસ્પેન્ડ કરવા અથવા વાહન રજિસ્ટ્રેશન રદ કરવા ઝુંબેશ હાથ ધરી છે. 75થી વધુ વખત […]

પૂર પીડિતોની મદદ માટે પ્રજાના પ્રતિનિધીઓ એક મહિનાનો પગાર CM રાહતનિધીમાં કરાવશે જમા

અમદાવાદઃ વડોદરામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પુરની સ્થિતિના કારણે વડોદરા વાસીઓને ભારે નુકસાન થયું છે. લોકોની નુકસાનની ભરપાઈ થઈ શકે તે માટે વડોદરાનાં લોકોને તમામ મંત્રી અને ભાજપના ધારાસભ્યો મદદ કરશે. તાજેતરમાં સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસતા વડોદરામાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પરિસ્થિતીમાં પણ પ્રજાની પડખે રહીને તેમને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ […]

ભારે વરસાદના લીધે થયેલી નુકશાની મામલે ભુજમાં પહોંચી કેન્દ્ર સરકારની ટીમ

અમદાવાદઃ ભુજ ખાતે આયોજિત બેઠકમાં કેન્દ્ર સરકારની ઈન્ટર મિનિસ્ટ્રીયલ ટીમે ભારે વરસાદની પરિસ્થિતિમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી અંગે વિગતો મેળવી હતી. કલેક્ટર અમિત અરોરાએ બેઠકમાં પ્રૅઝેન્ટેશનના માધ્યમથી ટીમના સભ્યોને વહીવટીતંત્રની રાહત બચાવ કામગીરી, સહાય ચૂકવણી વગેરે બાબતોની જાણકારી આપી હતી. ભારે વરસાદ સંદર્ભે નુકસાની તેમજ રિસ્ટોરેશનના ડૉક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલા […]

ઉત્તરભારતમાં ભારે વરસાદ, દિલ્હી, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો વરસાદમાં તરબોળ છે. છેલ્લા 48 કલાકથી ક્યારેક મધ્યમ તો ક્યારેક ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ દિલ્હી-એનસીઆરમાં કોઈ રાહત મળતી દેખાતી નથી. આજનો વરસાદ ઉત્તરાખંડમાં તબાહી મચાવી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી પણ આ જ […]

સ્માર્ટફોનની બેટરીની લાઈફ વધારવા આ ટ્રિક્સ ફોલો કરો

તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હશો, પણ ફોન પર કઈ પણ કામ કરવા માટે ડિવાઈસમાં બેટરી હોવી ખૂબ જરૂરી છે. જો ફોનમાં બેટરી જ નહીં હોય તો તમે સ્માર્ટફોનમાં વાત કરી શકશો નહીં. ઘણા લોકો તેમના ફોનની બેટરી ઝડપથી ખતમ થવાથી પરેશાન રહેતા હોય છે. જો તમે એમાંથી એક છો તો તમે ફોનમાં કેટલાક નાના ફેરફાર […]

સર્જરી પહેલા લસણ કેમ ન ખાવું જોઈએ? જાણો કારણ

તમારે સર્જરીના 7 થી 10 દિવસ પહેલા લસણ ખાવાનું બંધ કરવું જોઈએ કારણ કે તે રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે, ખાસ કરીને જો તમે લોહી પાતળું કરતી દવાઓ લેતા હોવ ત્યારે. લસણ રક્તસ્ત્રાવના સમયને વધારી શકે છે: લસણ લોહીના ગંઠાવાનું નિર્માણ થવાની સંભાવનાને ઘટાડી શકે છે, જે સર્જરી દરમિયાન કે પછી રક્તસ્ત્રાવનું કારણ બની શકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code