1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં મગફળીના વાવેતર પહેલા ખેડુતો માટે કૃષિ વિભાગે જાહેર કરી માર્ગદર્શિકા

ગાંધીનગરઃ  ચોમાસાના આગમન બાદ રાજ્યમાં મગફળી પાકોનું વાવેતર શરુ થાય તે પૂર્વે જ ખેતી નિયામકની કચેરી દ્વારા મગફળીમાં જમીનજન્ય રોગ અને જીવાતના નિયંત્રણ માટે વાવણી પહેલા અને વાવણી સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે અંગે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. મગફળીમાં જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે માર્ગદર્શિકામાં શક્ય હોય તો વહેલુ વાવેતર કરવા, ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ તેમજ સંપૂર્ણ […]

બ્રિટનમાં રખાયેલું 100 ટન સોનું RBI ભારત લાવી, થોડા દિવસો બાદ ફરીથી બીજું સોનુ લવાશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) બ્રિટનમાં રાખવામાં આવેલ પોતાનું 100 ટન સોનું ભારત મગાંવી લીધું છે. આ સોનું હવે દેશની અલગ-અલગ તિજોરીઓમાં રાખવામાં આવશે. 1991 બાદ પ્રથમ વખત આટલા મોટા પાયે સોનાનું મંગાવાયું છે. સૂત્રોને ટાંકીને એવો દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ એટલું જ સોનું આગામી થોડા મહિનામાં ફરીથી દેશમાં પહોંચશે. આરબીઆઈના ડેટા અનુસાર, […]

ગાંધીનગરઃ મનપા ભયજનક મકાનો ખાલી કરાવવા અભિયાન હાથ ધરશે

અમદાવાદઃ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં વિવિધ કેટેગરીના સરકારી આવાસોનું બાંધકામ પાટનગર યોજના વિભાગ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં કેટલાક મકાનો 50 વર્ષથી વધુ આયુષ્યના હોવાથી તેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આવા 1034 મકાનોને અત્યંત ભયજનક મકાન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6000થી વધારે ભયજનક મકાનો હોવાનું ધ્યાને આવેલ છે. જેથી પાટનગર યોજના દ્વારા […]

ભારતીય શાંતિરક્ષક હીરો ધનંજય કુમાર સિંઘને મરણોપરાંત યુએન મેડલ એનાયત

ભારતીય શાંતિરક્ષક હીરો ધનંજય કુમાર સિંઘને મરણોપરાંત યુએન મેડલ એનાયત કરાયો છે. ધનંજય કુમાર સિંઘે યુએન હેઠળ સેવા આપતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, ધનંજય કુમાર સિંઘે યુએન હેઠળ સેવા આપતાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેઓએ ફરજ દરમિયાન આપેલા સર્વોચ્ચ બલિદાન માટે તેણને પ્રતિષ્ઠિત યુએન મેડલથી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ સમારંભમાં 60 થી વધુ સૈન્ય, પોલીસ […]

બિહારના ઐરંગાબાદમાં લૂનો કહેર, 12 લોકોનાં મોત અને 35થી વધારે સારવાર હેઠળ

પટણાઃ ઉત્તરભારત સહિત રાજ્યના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. જેથી જનજીવનને વ્યાપક અસર પડી છે, એટલું જ નહીં હિટવેવને પગલે અનેક લોકોની તબિયત પણ લથડી છે. બિહારના ઔરંગાબાદમાં લૂના કહેરથી 12 લોકોના મૃત્યુ નીપજ્યા છે. આ સાથે અન્ય 35 લોકોને લૂની ગંભીર અસર થતાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. ઉત્તર ભારતમાં અત્યારે ઘાતક […]

રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ સામે કાર્યવાહી, 4 અધિકારીની ધરપકડ

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડની તપાસ તેજ ગતિએ કરવામાં આવી રહી છે, આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 27 લોકોના જીવ ગયા છે. આ ઘટનાના પડઘા આખા દેશમાં પડ્યા છે. ઘટના બનતાની સાથે જ SITની રચના કરીને તપાસ શરુ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ભાગીદારો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત […]

કોણ છે પ્રજ્વલ રેવન્ના જેના પર પાર્ટીની કાર્યકર મહિલાઓથી લઇ ઉચ્ચ મહિલા અધિકારીઓના જાતીય શોષણનો છે આરોપ ?

પ્રજ્વલ રેવન્ના દેશના પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાના પૌત્ર છે. હાસન સીટના વર્તમાન સાંસદ છે. રેવન્નાના પિતા એચડી રેવન્ના કર્ણાટકના પૂર્વ મંત્રી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી પ્રજ્વલ રેવન્નાના કાકા છે. રેવન્ના 2019માં પહેલીવાર હાસન સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. આ વખતે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ ગઠબંધન કરીને ચૂંટણી લડી રહ્યા […]

પ્રજ્વલ રેવન્નાની એરપોર્ટ પર ઉતરતાજ ધરપકડ, આજે કોર્ટમાં કરાશે રજુ

સેક્સ સ્કેન્ડલના આરોપી જેડીએસ સાંસદ પ્રજ્વલ રેવન્નાની એસઆઇટીએ ધરપકડ કરી છે. બેંગ્લોર એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પ્રજ્વલ રેવન્નાની ધરપકડ કરાઇ હતી.. પ્રજ્વલ 35 દિવસથી જર્મનીમાં હતા.27 એપ્રિલે તેઓ જર્મની ભાગી ગયા હતા આ અગાઉ બુધવારે કોર્ટે તેમની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. જે બાદ એસઆઇટી તેમની ધરપકડ કરવા માટે તૈયાર હતી..એસઆઇટીને બાતમી મળી […]

લોકસભા ચૂંટણી : PMએ કર્યા 200થી વધુ કાર્યક્રમો, આપ્યા 80 ઈન્ટરવ્યું

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024નાં પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. હવે છેલ્લા તબક્કા હેઠળ 1 જૂને મતદાન થશે. ભાજપ નેતા નરેન્દ્ર મોદીએ ગુરુવારે પંજાબના હોશિયારપુરમાં સામાન્ય ચૂંટણીના છેલ્લા તબક્કા માટે પોતાનો ચૂંટણી પ્રચાર સમાપ્ત કર્યો. જો આપણે ચૂંટણી પ્રચાર પર નજર કરીએ તો, ભાજપ તેના ત્રીજા કાર્યકાળ તરફ જઈ રહ્યું છે અને પીએમ મોદીએ […]

T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને લઈને ઓસ્ટ્રેલિયાના આ પૂર્વે ક્રિકેટરે કરી ભવિષ્યવાણી..

નવી દિલ્હીઃ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે અમેરિકા રવાના થઈ ગઈ છે. T20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝની ધરતી પર કરાયું છે. આ ટુર્નામેન્ટ 2 જૂનથી શરૂ થઈ રહી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ 5 જૂને આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. આ પછી ભારત અને પાકિસ્તાનની ટીમો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code