1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ભોપાલ બાદ પટનાના એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું

પટનાના જય પ્રકાશ નારાયણ એરપોર્ટ પર ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. એરપોર્ટ ડિરેક્ટરને આ અંગે એક મેઇલ મળ્યો છે. મેઇલમાં ઉલ્લેખ છે કે આખા એરપોર્ટને નુકસાન થશે. માહિતી મળતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી ગયું. જોકે, કોઈ શંકાસ્પદ સામગ્રી મળી નથી. અગાઉ ભોપાલ એરપોર્ટ માટે પણ ધમકીઓ મળી હતી. વાસ્તવમાં, એરપોર્ટ […]

અમરનાથ યાત્રા: 1.53 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

નવી દિલ્હીઃ અમરનાથ યાત્રાએ શ્રદ્ધા અને ભક્તિનો નવો ઇતિહાસ રચ્યો છે. ૩ જુલાઈથી શરૂ થયેલી આ પવિત્ર યાત્રામાં અત્યાર સુધીમાં 1.63 લાખ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. આ સાથે જ શનિવારે જમ્મુથી 6,539 શ્રદ્ધાળુઓનો બીજો સમૂહ કાશ્મીર જવા રવાના થયો. અધિકારીઓએ જણાવ્યું કે 3 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં અત્યાર સુધીમાં 1.63 લાખ લોકોએ બાબા બર્ફાનીના […]

અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ બની 200 અંગદાન કરનાર રાજ્યની એકમાત્ર હોસ્પિટલ

અમદાવાદઃ અમરેલીના વતની મહેશભાઇ સોલંકી બ્રેઇનડેડ થતાં પરિવારજનોએ ગુરુપૂર્ણિમાના દિવસે અંગદાનનો નિર્ણય કર્યો અને 200 અંગદાનનો માઇલસ્ટોન સિવિલ હોસ્પિટલે પાર કરી લીધો છે. આજદિન સુધીમાં થયેલા કુલ 200 અંગદાન દ્વારા કુલ 659 અંગોનું દાન મળ્યું છે, જે થકી 638 લોકોને નવજીવન પ્રદાન થયું છે, જે સિવિલ હોસ્પિટલ અમદાવાદની યશસ્વી સિદ્ધિ છે. 200મા અંગદાનની વાત કરીએ […]

પ્રધાનમંત્રીએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં ‘ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ’ના સમાવેશની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપ્સનો સમાવેશ થવા પર ખૂબ ગર્વ અને ખુશી વ્યક્ત કરી છે. તેમણે માહિતી આપી કે આ વારસામાં 12 ભવ્ય કિલ્લાઓનો સમાવેશ થાય છે – 11 મહારાષ્ટ્રમાં અને 1 તમિલનાડુમાં. મરાઠા સામ્રાજ્યના મહત્વ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે આપણે ભવ્ય મરાઠા સામ્રાજ્યની વાત કરીએ છીએ, ત્યારે […]

ચૂંટણી પહેલા બિહાર સરકારનો મહત્વનો નિર્ણય, દરેક પરિવારને 100 યુનિટ સુધી મફત વીજળી મળશે

પટણાઃ બિહારમાં નીતિશ સરકારે વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લઈને 100 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી છે. આ નિર્ણયને નાણા વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના સામાન્ય નાગરિકોને રાહત આપવા અને સરકારની લોકપ્રિયતા વધારવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ જાહેરાત ખાસ કરીને ગ્રામીણ અને મધ્યમ […]

યુપી ધર્માંતરણ કેસમાં ચોંકાવનારા ખુલાસા,છાંગુર બાબા સહયોગી-એજન્ટો સાથે કરતો હતો કોડવર્ડમાં વાત

લખનૌઃ યુપીના બલરામપુર જિલ્લામાં છાંગુર બાબાના સામ્રાજ્ય પર યોગી બાબાનું બુલડોઝર દોડ્યું હતું. ધર્માંતરણ કેસમાં છાંગુર બાબાની ધરપકડ કરવામાં આવી હતી. એવો આરોપ છે કે છાંગુર બાબાએ જાતિના આધારે ધર્માંતરણ માટે અલગ અલગ દર નક્કી કર્યા હતા. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે છાંગુર બાબા ધર્માંતરણ કરાવવા માટે કોડ શબ્દોમાં તેના સહયોગીઓ અને […]

દવાઓ અને ખોરાકની ગુણવત્તા અંગે કર્ણાટકમાં મોટી કાર્યવાહી, 133 ડ્રગ લાઇસન્સ સસ્પેન્ડ કરાયા

બેંગ્લોરઃ કર્ણાટકમાં ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગે નિયમોના ઉલ્લંઘનના કેસમાં મોટી કાર્યવાહી કરી છે. આ અંતર્ગત, વિભાગે જૂન મહિનામાં 133 ડ્રગ લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે અને 20 લાઇસન્સ રદ કર્યા છે. ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940 ના નિયમોનું ઉલ્લંઘન કરતી દુકાનો અને કંપનીઓ પર આ પગલું લેવામાં આવ્યું છે. વિભાગ દ્વારા જૂનમાં કુલ 2,544 […]

ઓપરેશન સિંદૂર અંગે અજિત ડોભાલના નિવેદનથી પાકિસ્તાનમાં ખળભળાટ, ભારત ઉપર કર્યાં આક્ષેપ

નવી દિલ્હીઃ ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા પર ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ દ્વારા આપવામાં આવેલા નિવેદનથી પાકિસ્તાન ગુસ્સે ભરાયું છે. ડોભાલે શુક્રવારે પહેલી વાર પાકિસ્તાનની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભારતે પાકિસ્તાનમાં નવ આતંકવાદી ઠેકાણાઓને અત્યંત ચોકસાઈથી નિશાન બનાવ્યા હતા અને આ દરમિયાન એક પણ ભૂલ થઈ નથી. તેમણે કહ્યું હતું કે […]

દિલ્હીમાં GST દરોડા: અધિકારીઓએ 266 કરોડ રૂપિયાના નકલી ઇન્વોઇસ જપ્ત કર્યા

નવી દિલ્હી: ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) ઇન્ટેલિજન્સના બેંગલુરુ પ્રાદેશિક એકમની ટીમે દિલ્હીમાં છથી વધુ સ્થળોએ દરોડા પાડીને તપાસમાં 266 કરોડ રૂપિયાથી વધુના નકલી ઇન્વોઇસ શોધી કાઢ્યા છે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે આ કાર્યવાહી બેંગલુરુમાં શરૂ થયેલા કેસની તપાસ સાથે સંબંધિત છે. શેરબજારમાં એક લિસ્ટેડ કંપની પણ આ કેસમાં સામેલ હોવાનું કહેવાય છે અને […]

લખનૌઃ NIA દ્વારા ISIS ના આતંકવાદીની કરાઈ ધરપકડ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પ્રતિબંધિત ‘ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા’ (ISIS) આતંકવાદી જૂથની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના આરોપમાં એક આરોપીની ધરપકડ કરી હતી. રિઝવાન અલી ઉર્ફે અબુ સલમા ઉર્ફે મોલા ISIS પુણે ‘સ્લીપર મોડ્યુલ’ કેસમાં 11મો વોન્ટેડ આરોપી અને મુખ્ય કાવતરાખોર છે, તેની લખનૌથી ધરપકડ કરવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ISISના ભારત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code