1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

જનતા મારી સરકારને સમર્થન આપશે કારણ કે તે જુએ છે કે સરકારે વિકાસના ઘણા કામ કર્યા છેઃ એકનાથ શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ આગામી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓણાં સત્તાધારી ગઠબંધન મહાયુતિની જીતનો દાવો કર્યો છે.. અને કહ્યું છે કે અમારા વિકાસના કામોને કારણે અમને જીત મળશે અને ઘરે બેસી રહેલા લોકોને જનતા હારનો સ્વાદ ચખાડશે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું છે કે સત્તાધારી ગઠબંધન (મહાયુતિ) તેના વિકાસ કાર્યો અને કલ્યાણકારી યોજનાઓને કારણે આગામી વિધાનસભા […]

PM મોદીની કૂટનીતિ, પહેલા પુતિન સાથે મુલાકાત હવે આવતા મહિને યુક્રેનનો પ્રવાસ

રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે.. ભારતે હમેંશા શાંતિપૂર્ણ સમાધાનની તરફદારી કરી છે.. થોડા સમય પહેલાજ વડાપ્રધાન મોદી રશિયામાં પુતિનને મળી ચૂક્યા છે.. હવે આવતા મહિને તેઓ યુક્રેન જશે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેન્સકી સાથે મુલાકાત કરશે. છેલ્લા બે વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ […]

મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી

નવી દિલ્હીઃ ભારતના મિસાઈલ મેન તરીકે જાણીતા પૂર્વ રાષ્ટ્રપતિ અને પ્રખર વૈજ્ઞાનિક ડો APJ અબ્દુલ કલામની આજે 9 મી પુણ્યતિથી છે. વર્ષ 2017 માં આજના દિવસે મેઘાલયના શિલોંગમાં તેમનું નિધન થયું હતું. તેઓ વર્ષ 2002 માં ભારતીય ગણતંત્રના 11 માં રાષ્ટ્રપતિ બન્યા હતા. એક મહાન વૈજ્ઞાનિક અને એન્જીનીયર તરીકે તેમણે દેશની પ્રગતિમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું […]

…તો એવો સમય આવશે કે હિન્દુઓએ પશ્ચિમ બંગાળ ખાલી કરવું પડશેઃ ગિરિરાજ સિંહ

બેગુસરાયના સાંસદ ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળમાં વધી રહેલી મુસ્લિમ વસ્તીને લઈને મમતા બેનર્જી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના નેતા ગિરિરાજ સિંહે બંગાળના લોકોને ડાયરેક્ટ એક્શન ડેની યાદ અપાવતા હિન્દુઓને સંગઠિત થવા કહ્યું છે. તેમણે કહ્યું કે આજે પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ તેમના અસ્તિત્વની છેલ્લી લડાઈ લડી રહ્યા છે. આ પહેલા બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ […]

આતંકીઓને ભારતમાં ઘુસવામાં પાકિસ્તાનની BAT કરી રહી હતી મદદ, ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયેલા હુમલાને લઈને સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં એક પાકિસ્તાની જવાન માર્યો ગયો અને બે ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓના એક જૂથને ભારતીય વિસ્તારમાં ઘૂસવામાં મદદ કરી રહી હતી.ત્યારબાદ […]

ચોમાસામાં ઈલેક્ટ્રિક બાઈકની કેવી રીતે કાળજી રાખવી, જાણો ખાસ ટિપ્સ

દેશમાં કોરોના રોગચાળાના અંત પછી, ઇલેક્ટ્રિક વાહનોની માંગ અને વેચાણમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. તેની પાછળ ઘણા કારણો છે જેમ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો. આ સાથે, ઈલેક્ટ્રિક વાહનો પર ઘણી બધી સરકારી સબસિડી તેમજ અનેક વાહન કંપનીઓ દ્વારા લોકોને આકર્ષક ઓફર આપવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં, ઘણા લોકોએ ઇલેક્ટ્રિક બાઇક અને […]

દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત, સરકારે સંસદમાં આંકડા રજૂ કર્યા

  નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં 628 વાઘના મોત થયા છે. જેમાં કુદરતી કારણોસર તેમજ શિકાર દરમિયાન માર્યા ગયેલા વાઘની સંખ્યાનો સમાવેશ થાય છે. સરકારે આ આંકડા રજૂ કર્યા છે. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના ડેટા અનુસાર, વર્ષ 2019માં દેશમાં 96 વાઘ માર્યા ગયા હતા. આ આંકડો વર્ષ 2020માં 106, વર્ષ 2021માં 127, વર્ષ […]

શું ડિપ્રેશનનો શિકાર થઈ રહ્યા છો તમે, આ સરળ રીતે જાણો

આજની ઝડપી લાઈફસ્ટાઈલ વચ્ચે મોટાભાગના લોકો એકલા અને ખોવાયેલા મહેસૂસ કરે છે. જેના કારણે તે ડિપ્રેશનનો શિકાર બની જાય છે. જાણીએ તેના લક્ષણો. ડિપ્રેશનમાં વ્યક્તિ હંમેશા ઉદાસ રહે છે. તે હંમેશા હારી ગયેલો, પોતાની મૂંઝવણમાં ફસાયેલો અનુભવે છે. ડિપ્રેશનથી પીડિત વ્યક્તિમાં આત્મવિશ્વાસની ભારે કમી હોય છે. WHO ના રિપોર્ટ અનુસાર, દર વર્ષે સમગ્ર વિશ્વમાં 70 […]

વધારે ઠંડી અને ગરમી હાર્ટએટેકવાળા દર્દીઓ માટે કેમ ખતરનાક હોય છે?

હાર્ટ એટેક વાળા દર્દીઓની તબિયત ખૂબ જ નાજુક બની જાય છે. આવામાં હવામાનમાં થતા ફેરફાર, ખાસ કરીને વધારે ઠંડી અને વધારે ગરમી તેમના માટે ખતરનાક છે. જાણીએ શા માટે અને કેવી રીતે તેનાથી બચી શકાય. ઠંડીની અસર રક્તવાહિનીઓ સાંકડી થવી: ઠંડીના વાતાવરણમાં આપણી રક્તવાહિનીઓ સાંકડી થઈ જાય છે. તેનાથી લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને […]

વરસાદની ઋતુમાં પીઓ ઈમ્યુનિટી બુસ્ટર ચા, બીમારીઓ દૂર રહેશે

આદુ- મુલેથી ચાને ઈમ્યુનિટી વધારનાર માનવામાં આવે છે. આયુર્વેદમાં પણ તેના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે વરસાદની મોસમમાં આ ચા પીશો તો ઈમ્યુનિટી મજબૂત રહેશે અને બીમારીઓ દૂર રહેશે. વરસાદમાં ઈમ્યુનિટી નબળી પડી જવાનો ભય રહે છે. જેના લીધે પેટ, ત્વચા અને ગળામાં ઈન્ફેક્શન પણ વધે છે. વરસાદની મોસમમાં વારંવાર ઉધરસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code