અવકાશયાત્રી શુભાંશુ શુક્લા આવતીકાલે પહોંચશે પૃથ્વી પર
એક્સિઓમ-4 મિશન પર ગયેલા ભારતીય અવકાશયાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને તેમના અન્ય ત્રણ સાથી સભ્યોનું પૃથ્વી પર પરત ફરવાનું આજે શરૂ થશે. અનડોકિંગ પહેલાં શુભાંશુ શુક્લાએ ભાવુક થઈને જણાવ્યું કે, “અંતરિક્ષથી ભારત સૌથી વધુ સુંદર દેખાય છે.” કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી કે, અવકાશયાત્રીઓની પૃથ્વી પર […]