1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યુ, સાંજ સુધીમાં 103 તાલુકામાં પડ્યા વરસાદના ઝાપટાં

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી બારે વરસાદ બાદ આજે વરસાદનું જોર ઘટ્યુ છે, અને સાંજ સુધીમાં 103 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. રાજ્યભરમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે કેટલાક વિસ્તારોમાં ઉઘાડ નીકળતા ખેડૂતોએ રાહત અનુભવી હતી. હવામાન વિભાગે આજે ભાવનગર અને અમરેલી બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. પણ બન્ને જિલ્લામાં માત્ર વરસાદના […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે દમણ ગંગા નદી પર પુલનું નિર્માણ પૂર્ણ

સુરતઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વલસાડ જિલ્લામાં દમણ ગંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં આયોજિત 21 નદી પુલોમાંથી આ સોળમો નદી પુલ છે. વલસાડ જિલ્લામાં સ્થિત પાંચેય (05) નદી પુલો હવે પૂર્ણ થઈ ગયા છે. સમગ્ર કોરિડોર પર કુલ 25 નદી પુલો બનાવવામાં આવી રહ્યા છે. […]

ઇંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટમાં જોફ્રા આર્ચરનો સમાવેશ કરવો જોઈએઃ જેમ્સ એન્ડરસન

ભારત સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ જીત્યા બાદ, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ બીજી મેચ 336 રનના મોટા માર્જિનથી હારી ગઈ. શ્રેણીની ત્રીજી મેચ પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને યજમાન ટીમને તેમના પેસ આક્રમણમાં જોફ્રા આર્ચરનો સમાવેશ કરવાની સલાહ આપી છે. એન્ડરસનના મતે, યજમાન ટીમે ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરનો સમાવેશ કરીને એક તક […]

જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી બે સુરક્ષિત કાફલામાં 7,541 યાત્રાળુઓનો સમૂહ ખીણ માટે રવાના થયો

નવી દિલ્હીઃ સમુદ્ર સપાટીથી લગભગ ચાર હજાર મીટરની ઊંચાઈએ સ્થિત અમરનાથ ધામના દર્શન માટે યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ છે. દરમિયાન, જમ્મુમાં તાવી નદીના કિનારે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. છેલ્લા પાંચ દિવસથી, અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને દરરોજ યાત્રાળુઓની સંખ્યામાં ભારે વધારો થઈ રહ્યો છે. દરમિયાન મંગળવારે 7,541 યાત્રાળુઓનો બીજો સમૂહ કાશ્મીર […]

પશ્ચિમ બંગાળમાં પાકિસ્તાન માટે જાસુસી કરતા બે શખ્સો ઝડપાયા

કોલકાતાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ બર્ધવાન જિલ્લામાંથી બે શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) સાથે સંબંધો હોવાની શંકા છે. રાજ્ય સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ કોલકાતાના ભવાનીપુરના રહેવાસી રાકેશ કુમાર ગુપ્તા અને પાનાગઢના રહેવાસી મુકેશ રજક તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું હતું […]

અમદાવાદ પ્લેન દૂર્ઘટનાની તપાસનો પ્રાથમિક અહેવાલ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપાયો

નવી દિલ્હીઃ અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. જોકે, રિપોર્ટમાં તપાસકર્તાઓ કયા નિષ્કર્ષ પર પહોંચ્યા છે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા આ અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે, જે હાલમાં સમગ્ર મામલાની વિગતવાર સમીક્ષા કરી […]

ભારત બંધનું એલાનઃ 25 કરોડથી વધુ શ્રમિકો વિરોધ-પ્રદર્શન કરશે, અનેક સેવાઓ ખોરવાશે

9 જુલાઈ (બુધવાર) ના રોજ દેશમાં એક મોટો વિરોધ પ્રદર્શન થવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ 25 કરોડથી વધુ કર્મચારીઓ અને કામદારો ભારત બંધમાં ભાગ લેશે. તેમનો આરોપ છે કે સરકારની નીતિઓ મજૂર વિરોધી, ખેડૂત વિરોધી અને કોર્પોરેટ તરફી છે. આ હડતાળની દેશભરમાં વ્યાપક અસર થવાની ધારણા છે. આર્થિક નુકસાનની સાથે, ઘણી મોટી […]

બિહારના પૂર્ણિયામાં અંધશ્રદ્ધામાં 5 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા

બિહારના પૂર્ણિયા જિલ્લાના મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારના તેતગામા ગામમાં 6 જુલાઈ 2025 ની રાત્રે એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. અંધશ્રદ્ધાને કારણે એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં બાબુલાલ ઓરાઓં, તેમની પત્ની, માતા, પુત્રવધૂ અને પુત્રનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે ગામના કેટલાક લોકોએ આ પરિવાર પર ડાકણ હોવાની […]

‘હમ કરકે દિખાતે હૈ સિરીઝ’ની ત્રીજી ફિલ્મ “સ્ટોરી ઓફ સૂરજ”નું અદાણી ગ્રુપે અનાવરણ કર્યું

અમદાવાદ : ભારતના વિરાટ અને સૌથી ઝડપથી વિકસતા સંકલિત માળખાગત અદાણી સમૂહે સમગ્ર દેશમાં માનવીય જીવનમાં ઉન્નતિનો ઉજાસ પાથરવાની સામાજીક જવાબદારી અદા કરવાની પ્રવૃત્તિને આગળ વધારી રહી છે. ભારતના ખૂણે ખૂણે  સૌર ઉર્જા પહોંચાડવા સાથે ટકાઉ માળખાગત સુવિધાઓ પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતા અદાણી સમૂહે ’Hum Karke Dikhate Hain’ની તેની શ્રેણીની ત્રીજી ફિલ્મ સ્ટોરી ઓફ […]

પાકિસ્તાનમાં હાફિઝ સઈદ સહિત 13 જેટલા કુખ્યાત આતંકવાદીઓ આશ્રય લઈ રહ્યાં છે…

પાકિસ્તાન લાંબા સમયથી અફઘાનિસ્તાનમાં તાલિબાન અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી સંગઠનોને ટેકો આપે છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકામાં થયેલા 9/11ના હુમલાએ વિશ્વભરને હતો. આ હુમલાનો માસ્ટર માઈન્ડ કુખ્યાત આતંકવાદી લાદેનને પણ અમેરિકી આર્મીએ પાકિસ્તાનમાં જ શોધીને ઠાર માર્યો હતો. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ, લશ્કર અને ધાર્મિક નેતાઓ વચ્ચેના અયોગ્ય જોડાણે દેશમાં કટ્ટરપંથી ઇસ્લામને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code