1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુરતમાં લાજપોર જેલનો જેલર હોવાનું કહીને લોકો પાસે તોડ કરતો શખસ પકડાયો

નકલી જેલરની અમદાવાદ ઝોન 2 એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી, પોલીસ સ્ટેશનમાંથી આરોપીની માહિતી મેળવીને તેના સગા-સંબધીને ફોન કરતો હતો, જેલમાં સુવિધા આપવાના બહાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવતો હતો, સુરતઃ નકલી પોલીસ, નકલી ઈન્કમ ટેક્સ અધિકારીઓ તોડ કરતા પકડાતા હોય છે. તેવી જ રીતે સુરતની લાજપોર જેલના જેલર હોવાની ફેક ઓળખ આપીને જેલમાં પુરાયેલા […]

સુરતમાં પત્ની અને બાળકોના હત્યારા ફોરેસ્ટ અધિકારીને ફાસીની સજાની માગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ

ભાવનગરમાં પત્ની અને બે બાળકોની હત્યા કરીને દાટી દીધેલા મૃતદેહ મળ્યા હતા, આરોપી પતિ સામે સુરતના રબારી સમાજે મોરચો ખોલ્યો, ભાવનગર પોલીસે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધો સુરતઃ શહેરમાં રહેતા મહિલા તેના બે બાળકો સાથે વેકેશનમાં ભાવનગરમાં નોકરી કરતા ફોરેસ્ટ અધિકારી પતિ પાસે ગયા હતા. જ્યા ફોરેસ્ટ અધિકારી પતિએ ગૃહ કલેશને લીધે પત્ની અને […]

અમદાવાદમાં અસલાલી અને રામોલમાં અકસ્માતના બનાવમાં બેના મોત

અસલાલી નજીક એકટીવા સ્લીપ થતા મિક્સર ટ્રકનું ટાયર યુવક પર ફરી વળ્યુ, રામોલમાં ટ્રકે અડફેટે લેતા વૃદ્ધનું મોત, બન્ને બનાવોમાં પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં બે જુદા જુદા અકસ્માતના બનાવમાં બેના મોત નિપજ્યા હતા, પ્રથમ અકસ્માતના બનાવમાં બે પિતરાઈ ભાઈ લગ્નની ખરીદી […]

નકલી અધિકારીઓની યાદીમાં સતત વધારો, હવે RAWનો નકલી અધિકારી ઝડપાયો

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડામાં ઉત્તર પ્રદેશ એસટીએફની નોઈડા યુનિટે એક મોટી સફળતા મેળવી છે. લાંબા સમયથી ભારતીય ગુપ્તચર એજન્સી RAWનો અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી કરતો મહાઠગ એસટીએફના હાથે ઝડપાયો છે. સૂરજપુર વિસ્તારમાં આવેલી પેરામાઉન્ટ ગોલ્ફ ફોરેસ્ટ સોસાયટીમાં તપાસ હાથ ધરીને એસટીએફે બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી સુનીત કુમારને ઝડપી લીધો હતો. એસટીએફ અધિકારી […]

સાઉદી અરબ બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ભારતીયોના અંતિમ સંસ્કાર મક્કા–મદીના નજીક થશે

બેંગ્લોરઃ સાઉદી અરબમાં સર્જાયેલી ભયાનક બસ અકસ્માતમાં મોત પામેલા ભારતીય યાત્રિકોના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ગઈ છે. સાઉદી અરબ સરકાર જ તમામ મૃતકોના અંતિમ સંસ્કારનું આયોજન કરશે અને તે મક્કા–મદીના નજીક ઇસ્લામિક પરંપરા મુજબ ગુરુવારે કરવામાં આવશે. તેલંગાણા સરકારની વિનંતી પર સાઉદીએ પરિવારના સભ્યોની હાજરીમાં અંતિમ સંસ્કાર થવાની મંજૂરી આપી છે. ભારતમાંથી પરિવારજનોને બોલાવવામાં […]

છત્તીસગઢમાં સોશિયલ મીડિયા મારફતે સગીરોને આતંકી બનાવવાના રેકેટનો પર્દાફાશ

નવી દિલ્હીઃ છત્તીસગઢના રાયપુરમાં આતંકવાદ વિરોધી દળ (ATS)એ મોટી કાર્યવાહી કરીને આઈએસઆઈએસ (ISIS) માટે કાર્યરત બે સગીરને પકડી પાડ્યા છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બંને સગીરોને સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાન સ્થિત ISIS મોડ્યુલ દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં ધકેલવામાં આવી રહ્યા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પાકિસ્તાન સ્થિત ISISનો મોડ્યુલ ફેક અને બોગસ ઓળખવાળા સોશિયલ […]

અંગદાન મુદ્દે સમગ્ર દેશમાં એકસરખા નિયમો બનાવો, સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ

નવી દિલ્હીઃ ભારતમાં અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારોનું દ્વાર ખુલ્યું છે. સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ સૂચનો આપતાં કહ્યું કે, દેશભરમાં અંગદાન માટે એકસરખી નીતિ અને એકસરખા નિયમો લાગુ કરવા સમય આવી ગયો છે. મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવાઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની ખંડપીઠે આદેશ ભારતીય સોસાયટી ઓફ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનની જાહેર હિત અરજીની […]

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ વેપાર, ટેકનોલોજી અને રોકાણ પર ઉચ્ચ સ્તરીય વાટાઘાટો માટે ઇઝરાયલની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ, ઇઝરાયલના અર્થતંત્ર અને ઉદ્યોગ મંત્રી નીર બરકતના આમંત્રણ પર 20-22 નવેમ્બર, 2025 દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા વ્યૂહાત્મક અને આર્થિક સંબંધો પર ભાર મૂકે છે અને વેપાર, ટેકનોલોજી, નવીનતા અને રોકાણના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા માટે બંને […]

આપણે આપણી સ્થાનિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી જોઈએ: પ્રધાનમંત્રી

હૈદરાબાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહને સંબોધિત કર્યો હતો. પ્રધાનમંત્રીએ “સાંઈ રામ”થી પોતાના ભાષણની શરૂઆત કરી અને કહ્યું કે પુટ્ટપર્થીની પવિત્ર ભૂમિ પર દરેકની વચ્ચે હાજર રહેવું એ એક ભાવનાત્મક અને આધ્યાત્મિક અનુભવ હતો. તેમણે યાદ કર્યું કે તેમને તાજેતરમાં બાબાની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરવાની […]

આંધ્રપ્રદેશ પોલીસે સાત માઓવાદીઓ ઠાર માર્યા, 50 ની ધરપકડ કરી

નવી દિલ્હી: આંધ્રપ્રદેશ પોલીસે માઓવાદીઓ વિરુદ્ધ એક મોટું ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસ અને માઓવાદીઓ વચ્ચે થયેલા ગોળીબારમાં સાત માઓવાદીઓ માર્યા ગયા છે. આંધ્રપ્રદેશ પોલીસે કૃષ્ણા, એલુરુ, એનટીઆર વિજયવાડા, કાકીનાડા અને ડૉ. બીઆર આંબેડકર કોનસીમા જિલ્લામાંથી 50 સીપીઆઈ (માઓવાદી) કાર્યકરોની ધરપકડ કરી છે, જેનાથી સંગઠનના દક્ષિણ બસ્તર અને દંડકારણ્ય નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. આંધ્રપ્રદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code