1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

અમદાવાદના નારણપુરામાં બેફામ કારચાલકે ત્રણ વાહનોને અડફેટે લીધા

અમદાવાદ, 30 ડિસેમ્બર 2025: A reckless driver rammed three vehicles in ahmedabad શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના નારણપુરા વિસ્તારમાં વધુ અકસ્માત સર્જાયો હતો. નારણપુરાના ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડમાં આવેલા કારચાલકે અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં એક એક્ટિવાચાલકને ઈજા પહોંચી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. […]

મુંબઈના ભાંડુપમાં BEST બસ અકસ્માતમાં 4 લોકોના મોત

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Mumbai Bus Accident મુંબઈના ભાંડુપ રેલ્વે સ્ટેશન નજીક એક BEST બસ નિયંત્રણ ગુમાવીને ફૂટપાથ પર અથડાઈ ગઈ, જેમાં ચાર લોકોના મોત થયા અને 14 લોકો ઘાયલ થયા. બસ ડ્રાઇવરની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ અને ઝડપ બદલ ધરપકડ કરવામાં આવી છે. યુ-ટર્ન લેવાનો પ્રયાસ કરતી વખતે આ અકસ્માત થયો હતો. બેસ્ટે તપાસના આદેશ […]

યોગીનો નશાના સોદાગરો પર પ્રહાર: નશાકારક સિરપની બોટલોનું કૌભાંડ ઝડપાયું

લખનૌ, 30 ડિસેમ્બર: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યમાં ગેરકાયદે નશાના કારોબાર વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશ પર ખાદ્ય સુરક્ષા અને ઔષધિ વહીવટીતંત્રએ કોડીનયુક્ત કફ સિરપ અને NDPS શ્રેણીની દવાઓના ગેરકાયદે વેચાણ અને સંગ્રહખોરી પર દેશનો સૌથી મોટો ક્રેકડાઉન કર્યો છે. ત્રણ […]

બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી પર લાગશે બ્રેક: અમિત શાહ

કોલકાતા, 30 ડિસેમ્બર 2025 : પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ હાલ બંગાળના પ્રવાસે છે, જ્યાં તેમણે એક પત્રકાર પરિષદ સંબોધતા મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. શાહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, બંગાળમાં ભાજપની સરકાર બનતા જ ઘૂસણખોરી નાબૂદ કરવામાં આવશે અને […]

બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા જિયાનું નિધન, 3 દિવસનો રાજકીય શોક

ઢાંકા, 30 ડિસેમ્બર 2025: Former Bangladesh PM Khaleda Zia passes away બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયાનું નિશન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ સર્જાયો છે. બાંગ્લાદેશના રાજકારણમાં તેમના યોગદાનને ધ્યાનમાં રાખીને વચગાળાની સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. મોહમદ યુનુસે જણાવ્યું હતું કે, ખાલિદા જિયાના પાર્થિવ દેહ કાલે સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. સાથે સમગ્ર દેશમાં 3 […]

ભીકિયાસૈનના સૈલાપાણી નજીક એક બસ ખીણમાં પડી જતાં સાત લોકોના મોત

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Bus falls into a valley near Sailapani in Bhikiasain તહસીલ વિસ્તાર હેઠળના વિનાયક નજીક શૈલાપાણી પાસે એક મોટો બસ અકસ્માત સર્જાયો. આ દુ:ખદ અકસ્માતમાં સાત મુસાફરોના મોતની પુષ્ટિ થઈ છે. અકસ્માતના સમાચાર ફેલાતા જ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યાતા છે. રામનગર જતી બસ ખીણમાં […]

ભારતઃ 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025: Laboratories allowed to test quality of medicines આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે જાહેરાત કરી કે દેશભરમાં 108 પ્રયોગશાળાઓને આયુર્વેદ, સિદ્ધ અને યુનાની દવાઓની ગુણવત્તા પરીક્ષણ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. આ બધી પ્રયોગશાળાઓ ડ્રગ્સ રૂલ્સ, 1945 ની જોગવાઈઓ હેઠળ માન્ય અથવા લાઇસન્સ પ્રાપ્ત છે. મંત્રીએ માહિતી આપી કે 34 રાજ્ય-સ્તરીય […]

ભારતને વૈશ્વિક ક્વોન્ટમ સુપરપાવર બનાવવા માટે એક રોડમેપ રજૂ કરાયો

નવી દિલ્હી 30 ડિસેમ્બર 2025:  Global quantum superpower નીતિ આયોગના ફ્રન્ટિયર ટેક હબ દ્વારા એક રોડમેપ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ભારતને વિશ્વની અગ્રણી ક્વોન્ટમ શક્તિ બનાવવાની દિશામાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્વોન્ટમ ટેકનોલોજી આજે આપણા સમયની સૌથી પરિવર્તનકારી શક્તિઓ માંથી એક બનવાની અણી પર છે, જેની અસર આરોગ્ય, […]

નરેન્દ્ર મોદી બજેટ પહેલા ટોચના અર્થશાસ્ત્રીઓ-નિષ્ણાતોને મળશે

નવી દિલ્હી 30ડિસેમ્બર 2025: Top economists-experts કેન્દ્રીય બજેટ 2026-27 પહેલા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ટોચના અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોને મળવાના છે. આગામી કેન્દ્રીય બજેટમાં મુખ્ય આર્થિક નિર્ણયો લેવા પહેલાં સરકારની ચાલી રહેલી પરામર્શના ભાગરૂપે આ બેઠક યોજાઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અર્થશાસ્ત્રીઓ અને ક્ષેત્રીય નિષ્ણાતો ઉપરાંત, નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરી, નીતિ આયોગના સીઈઓ […]

ચહેરા પર દિવસભર તાજગી જાળવી રાખવા અપનાવો આ 5 સરળ સ્ટેપ્સ

બદલાતી જીવનશૈલી અને વધતા પ્રદૂષણની વચ્ચે દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમનો ચહેરો આખો દિવસ ચમકતો અને તાજગીભર્યો દેખાય. નિષ્ણાતોના મતે, સવારના સમયે ત્વચાની કેવી રીતે સંભાળ રાખવામાં આવે છે, તેની સીધી અસર તમારા ચહેરાના સ્વાસ્થ્ય અને નિખાર પર પડે છે. જો સવારની સ્કિન કેર રૂટિન યોગ્ય હોય, તો તે માત્ર કરચલીઓ જ નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code