1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

માઉન્ટ એવરેસ્ટ પર કચરાના ઢગલા દેખાવાથી સોશિયલ મીડિયા પર આક્રોશ ફેલાયો

નવી દિલ્હી 22 ડિસેમ્બર 2025: Piles of garbage seen on Mount Everest ચીન અને નેપાળની સરહદ પર સ્થિત, માઉન્ટ એવરેસ્ટ તેના કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 8,849 મીટર છે. એવરેસ્ટ પર ચઢાણ એ વિશ્વભરના સાહસિકો માટે એક સ્વપ્ન માનવામાં આવે છે. દર વર્ષે સેંકડો પર્વતારોહકો તેના શિખર પર પહોંચવાનો પ્રયાસ […]

ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

ગાંધીનગર, 22 ડિસેમ્બર, 2025ઃ Drone awareness program ગાંધીનગરમાં નિવૃત્ત સૈનિકો માટે ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા ડ્રોન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગોલ્ડન કટાર ડિવિઝને 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નિવૃત્ત સૈનિકો માટે વ્યાપક ડ્રોન જાગૃતિ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો, જેમાં 300 ભૂતપૂર્વ સૈનિકોની મોટી ભાગીદારી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ઝડપથી વિકસતી ડ્રોન ટેકનોલોજી, તેમના ઉપયોગો, […]

યોગ શારીરિક તાકાત વધારે પણ ધ્યાન મનની એકાગ્રતા વધારે છેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વિશ્વ ધ્યાન દિવસની મહાત્મા મંદિરમાં ઉત્સાહપૂર્ણ ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ કોચ અને ટ્રેનર્સનો પ્રથમ દિક્ષાંત સમારોહ સંપન્ન, મુખ્યમંત્રીએ યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન કર્યું ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે યોગ સાધના અને ધ્યાનની પ્રાચીન પરંપરાને સ્વસ્થ અને સંતુલિત સમાજ નિર્માણ માટેનું જનઆંદોલન બનાવવાનું આહવાન […]

માઉન્ટ આબુના જોખમી વળાંક પર અમદાવાદ આવતી બસ પલટી, 24 પ્રવાસીઓને ઈજા

ખાનગી લકઝરી બસ પલટી જતા પ્રવાસીઓએ બુમાબુમ કરી પોલીસ કાફલો દોડી ગયો, ઘવાયેલાઓને હોસ્પિટલ ખસેડાયા લકઝરી બસની બ્રેક ફેલ થતાં ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અમદાવાદઃ ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુથી અમદાવાદ પરત ફરી રહેલા પ્રવાસીઓની ખાનગી લકઝરી બસને માઉન્ટના જોખમી વળાંક પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી […]

અમદાવાદમાં ટેટની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીને કારે અડફેટે લેતા ગંભીર ઈજા

હિંમતનગરથી બે વિદ્યાર્થીઓ અમદાવાદ ટેટની પરીક્ષા આપવા આવ્યા હતા, અજીત મિલ નજીક રોડ ક્રોસ કરતા પૂર ઝડપે આવેલી કારે અડફેટે લીધે, લોકોએ કારચાલકને પકડીને પોલીસ હવાલે કર્યો                                                           […]

જ્ઞાનનો ઉપયોગ ‘સ્વ’ ના વિકાસની સાથે માનવ જાતના કલ્યાણ માટે કરીએ: રાજ્યપાલ

ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7માં વાર્ષિક દિક્ષાંત સમારોહ યોજાયો વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાઈ 140 જેટલા વિદ્યાર્થીઓએ ડૉક્ટરેટની ડિગ્રી મેળવી ગાંધીનગરઃ પંચમહાલના વિંઝોલ સ્થિત  ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો 7 મો દિક્ષાંત સમારંભ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ દિક્ષાંત સમારંભમાં વિવિધ શાખાઓના 21 હજારથી વધુ વિદ્યાર્થીઓને દિક્ષાંત સમારંભમાં ડિગ્રી તથા સુવર્ણ […]

ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે પણ વધુ ફાયદાકારક છેઃ રાજ્યપાલ

હાલોલના નવા ઢીંકવા ગામે રાજ્યપાલ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતના ખેતરે પહોંચ્યા રાજ્યપાલએ સ્વયં ગાય દોહી અને ખેતરમાં હળ ચલાવ્યું ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના નવા ઢીંકવા ગામની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ ખેડૂત  લક્ષ્મણભાઈ ખુમાનભાઈ રાઠવાના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લઈ  નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન રાજ્યપાલ સ્વયં ખેતરમાં હળ ચલાવીને ખેતીકામમાં […]

ભારતને વિશ્વગુરુ બનાવવા માટે દરેક સમાજનું સક્ષમ હોવું જરૂરી છે

સરસપુરમાં શિક્ષિત યુવા વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્રના કાર્યાલયનું ઉદ્દઘાટન અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Every society needs to be capable રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, પ્રેરિત ઘૂમંતુ કાર્ય અને શિક્ષિત યુવા ગ્રુપ દ્વારા “વિચરતી વિમુક્ત સમુદાય સેવા કેન્દ્ર” કાર્યાલયનું સરસપુર, કર્ણાવતી ખાતે ૨૧/૧૨/૨૦૨૫ રવિવારે ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે રા.સ્વ.સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડો. સુનિલભાઈ બોરીસા, સામાજીક […]

ઊના-વેરાવળ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત

અજાણ્યા વાહનની અડફેટે દીપડાને ગંભીર ઈજા થયા બાદ તરફડીને મોતને ભેટ્યો, આજુબાજુના વિસ્તારમાંથી લોકોના ટોળાં ઉમટ્યાં, વન વિભાગે ઘટનાસ્થલે દોડી જઈને તપાસ હાથ ધરી ઊનાઃ ભાવનગર-સોમનાથ હાઈવે પર 24 કલાક વાહનોની અવર-જવર રહેતી હોય છે. પૂરફાટ દોડતા વાહનોને લીધે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ઊના- વેરાવળ વચ્ચે હાઈવે પર વેરાવળ નજીક કોઈ અજાણ્યા […]

તારાપુરના રિંઝા ગામ નજીક સાબરમતી નદી પર 110 કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે

સાબરમતી નદીનું વહેણ બદલાતા ચોમાસામાં ગ્રામજનો નદીના સામે કાંઠે જઈ શકતા ન હતા નવો બ્રિજ બનતા અનેક ગામોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે મુખ્યમંત્રીએ ગ્રામજનોની રજુઆત બાદ લીધો મહત્વનો નિર્ણય આણંદઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના રિંઝા ગામ ખાતે સાબરમતી નદી પર રૂ. 110 કરોડના ખર્ચે નવા પુલના નિર્માણ મંજૂરી આપી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code