1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

લીકર પોલીસી કેસમાં તિહાડ જેલમાં બંધ કેજરિવાલની મુલાકાત બાદ પંજાબના CM માન થયા ભાવુક

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ હાલ તિહાડ જેલમાં બંધ છે. દરમિયાન પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સિનિયર નેતા ભગવંત માનએ તિહાડ જેલમાં કેજરિવાલની મુલાકાત કરી હતી. કેજરિવાલ સાથે મુલાકાત બાદ સીએમ માને જણાવ્યું હતું કે, તેમને યોગ્ય સુવિધા નથી મળતી, આ જોઈને દુખ થયું છે. તેમની ભૂલ શું છે, જેથી તેમની […]

એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં અંજુ અને હર્ષિતાએ સિલ્વર મેડલ જીત્યા

નવી દિલ્હીઃ કિર્ગિસ્તાનના બિશ્કેકમાં આયોજિત 2024 એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભારતીય કુસ્તીબાજો અંજુ અને હર્ષિતાએ સિલ્વર મેડલ જીત્યા હતા. અંજુએ મહિલાઓની 53 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે હર્ષિતાએ મહિલાઓની 72 કિગ્રા વર્ગમાં બીજા સ્થાને રહી હતી. મનીષા અને આનંદ પંઘાલે પણ અનુક્રમે મહિલાઓની 62 કિગ્રા અને 65 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.  ફિલિપાઈન્સની […]

ભારત સરકારે નેપાળને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નેપાળના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને અનુક્રમે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ દ્વારા નેપાળ સરકારના નાણામંત્રી વર્ષા માન પુનની હાજરીમાં વાહનોની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામીણ નગરપાલિકાઓના મેયર અને અધ્યક્ષો […]

ભાજપાનો સંકલ્પ પત્ર વિકસીત ભારત 2047ને સાકાર કરવાનો રોડ મેપઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ગત તારીખ 14 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર થયો છે. ભાજપના સંકલ્પ પત્રમા આપેલા દરેક મુદ્દાને જમીની સ્તરે પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. ભાજપનો સંકલ્પ પત્ર વિકસીત ભારતના ચાર મજબૂત સ્તંભ જેમા યુવા, મહિલા, ગરીબ, ખેડૂતોને સશક્ત કરનારુ જાહેર કરવામા આવ્યું છે આ સંદર્ભે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ એ […]

લોકસભા ચૂંટણીઃ ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 4650 કરોડની મત્તા જપ્ત કરાઈ

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે દેશમાં સામાન્ય ચૂંટણી દરમિયાન અત્યાર સુધીમાં 4650 કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. ચૂંટણીના 75 વર્ષના ઈતિહાસમાં આ સૌથી મોટી જપ્તી છે. પંચનું કહેવું છે કે, ભવિષ્યમાં પણ આ જ ગતિએ કાર્યવાહી ચાલુ રહેશે. ચૂંટણી પંચના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં 395.39 કરોડ રૂપિયા રોકડા, 489.31 કરોડ રૂપિયાનો દારૂ, 2068.85 કરોડ રૂપિયાનો ડ્રગ્સ, […]

સુરતમાં ડોનેટ લાઈફ દ્વારા વધુ એક અંગદાનથી પાંચ વ્યક્તિઓને મળ્યું નવુ જીવન

અમદાવાદઃ સુરતમાં માર્ગ અકસમાતની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા હિરાના વ્યવસાયીને તબીબોએ બ્રેઈનડેડ જાહેર કરતા તેમના પરિવારજનોએ અંગદાનની જાહેરાત કરી હતી. જેથી સુરતની જાણીતી સામાજીક સંસ્થા ડોનેટ લાઈફ દ્વારા અંગદાનની કાર્યવાહી કરવામાં આવી હતી. પરિવારજનોએ લીવર, કીડની અને ચક્ષુદાન કરીને પાંચ વ્યક્તિઓને નવુ જીવન આપ્યું છે. સુરતના પાસોદરા પાટીયા નજીક રહેતા કિરણકુમાર રમેશભાઈ વેકરીયા (ઉ.વ 46) (મૂળ […]

વાતાવરણમાં આવેલા ફેરફારને પગલે ગીરની પ્રખ્યાત કેસર કેરી પર ખરણનું સંકટ

અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ કેરી રસિકો કેરીની રાહ જોતા હોય છે. ટૂંક સમયમાં ગીરની પ્રખ્યાત કેસર કેરીનું બજારમાં આગમન થવા જઈ રહ્યું છે. પરંતું બદલાતા વાતાવરણના કારણે કેરીમાં ખરણ આવ્યું છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખરણ એટલે કે આંબા પરથી મધ્યમ કદની કેરી ખરવા લાગી છે. સાથોસાથ વેજીટેટિવ ગ્રોથ આવવા થી નવી […]

ભારતના આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના પ્રવાસે

નવી દિલ્હીઃ આર્મી ચીફ જનરલ મનોજ પાંડે સોમવારે રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનની ચાર દિવસીય મુલાકાતે રવાના થયા છે. તેઓ આજે જ રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાનના ટોચના સંરક્ષણ નેતૃત્વ સાથે વાતચીત કરશે. તેમની આ મુલાકાતને ભારત અને રિપબ્લિક ઓફ ઉઝબેકિસ્તાન વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. જનરલ મનોજ પાંડેની સાથે ઉઝબેકિસ્તાનના સંરક્ષણ […]

ન્યાયતંત્રને નબળું બનાવવાના પ્રયાસો અંગે નિવૃત્ત ન્યાયમૂર્તિઓએ સીજેઆઈને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના 21 નિવૃત્ત ન્યાયાધીશોએ “ચોક્કસ જૂથો દ્વારા ઇરાદાપૂર્વકના દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળા કરવાના વધતા પ્રયાસો”ના આક્ષેપ સાથે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ને એક પત્ર લખ્યો છે, તેમણે કહ્યું કે આ ટીકાકારો સંકુચિત રાજકીય હિતો અને વ્યક્તિગત લાભોથી પ્રેરિત છે અને ન્યાયિક પ્રણાલીમાં લોકોના વિશ્વાસને ઠેસ […]

તમિલનાડુમાં રાહુલના હેલિકોપ્ટરની તપાસ કરાતા રાજકારણ ગરમાયું

બેંગ્લોરઃ તમિલનાડુના નીલગીરીમાં ચૂંટણી પંચના અધિકારીઓએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના હેલિકોપ્ટરની તલાશી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, હેલિકોપ્ટર અહીં ઉતર્યા બાદ ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારીઓએ તલાશી લીધી હતી. રાહુલ તેમના સંસદીય ક્ષેત્ર કેરળના વાયનાડ જઈ રહ્યા હતા, જ્યા તે સાર્વજનિક રેલીઓ સહિત અનેક ચૂંટણી અભિયાનમાં ભાગ લેવાના હતા. • વાનયાડમાં રાહુલએ કર્યો રોડ શો તમિલનાડુના સીમાવર્તી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code