1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

તમે રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે અને રૂપિયા બચશે

એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આખા દેશમાં ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો એર કંડીશનર (AC) નો ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં આ દરમિયાન એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જમા થઇ શકે છે. જેથી તેના પરર્ફોમન્સ […]

શું તમારા Smartphone માં જોવા મળી રહી છે આ સાઇન, તો સમજી લો તમારો ફોન થઈ ગયો છે હેક

શું Smartphone આજકાલ આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે ઘણા કામ માટે સ્માર્ટફોનનો ઉપયોગ કરીએ છીએ. તેવામાં જો આપણો સ્માર્ટફોન કોઈ હેકરના હાથમાં આવી જાય તો મોટું નુકસાન ઉઠાવવું પડી શકે છે. Android યૂઝર્સ માટે ગૂગલે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા સિક્યોરિટી ફીચર આવ્યા છે, જેના કારણે સ્માર્ટફોનને હેક થવાથી બચાવી શકાય છે. એટલું […]

ટ્રેનમાં ભીડ જોઈને છોકરી ગુસ્સે થઈ ગઈ, જાણો TTEએ શું કહ્યું સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ મુદ્દાઓ પરના વીડિયો વાયરલ થતા રહે છે. ઘણા કિસ્સાઓ લોકોને સકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે, ઘણા નકારાત્મક પ્રતિક્રિયાઓ તરફ દોરી જાય છે અને કેટલાક એવા હોય છે જે બંને પ્રતિક્રિયાઓથી ભરપૂર હોય છે. આવા જ એક કેસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક છોકરી […]

દેશના કેટલાક રાજ્યોમાં 20મી એપ્રિલ સુધી હીટવેવનું હવામાન વિભાગનું એલર્ટ

નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ 20 એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું છે કે, આ અઠવાડિયું તાપમાન ખૂબ જ વધશે, જેના કારણે તીવ્ર ગરમી પડશે. લોકોને જરૂરી હોય ત્યારે જ બહાર જવા માટે કહેવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી પણ જારી કરવામાં […]

સોમવારે આ ઉપાયો કરો, જીવનના કષ્ટથી અપાવે છે મુક્તિ

હિંદૂ ધર્મમાં ભોળાનાથની પૂજાને વિશેષ લાભકારી માનવામાં આવી છે. એવી માન્યતા છે કે મહાદેવની પૂજા કરવાથી વ્યક્તિના જીવનની બધી જ સમસ્યા દુર થઈ જાય છે. મહાદેવની પૂજા કોઈપણ દિવસે કરી શકાય છે પરંતુ સોમવારનો દિવસ સૌથી ખાસ ગણાય છે. સોમવારના દિવસે કેટલાક ઉપાય કરવાથી પણ ભોળાનાથ પ્રસન્ન થાય છે અને પૂજા કરનાર પર તેમની કૃપા […]

રામનવમીએ ખેડબ્રહ્મા શહેરમાં શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર ઉજવણી કરાઈ

ખેડબ્રહ્માઃ આજે મયાઁદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ ના જન્મોત્સવ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, દુગાઁવાહીની તથા માતૃશક્તિ ના સહિયારા આયોજનથી શ્રી અંબિકા માતાજી મંદિરથી બાઈક રેલી સાથે ખેડબ્રહ્મા શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ રેલી સમગ્ર શહેરમાં ફરીને ચાંપલપુરના ઓંકારેશ્વર મહાદેવ મંદિરે પૂણાઁહુતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં ખેડબ્રહ્મા પીએસઆઈ એ.વી.જોષી તથા તેમની ટીમ દ્રારા ચુસ્ત બંદોબસ્ત […]

સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે […]

ચોટીલાના રામજી મંદિરમાં હવે અયોધ્યામાં બિરાજમાન રામલલાના દર્શનની અનુભૂતિ થશે

અયોધ્યાથી પ્રવાસી સ્વરૂપે ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડો આવ્યા રામજી મંદિરમાં ચાંદીનો સિક્કો અને કાળા પથ્થરનો ટુકડા સ્થાપીત કરાયો અમદાવાદઃ ચોટીલા ચામુંડા માતાજી મંદિરના મહંતને અયોધ્યા ખાતે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થવા દરમિયાન મળેલ ચાંદીનો સિક્કો અને પથ્થરનો ટુકડાની રામજી મંદિર ખાતે સ્થાપના કરવામાં આવી. આજે રામનવમી પવિત્ર દિવસે ચોટીલા ખાતે મોટી જગ્યાના […]

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એકતા વિશ્નોઈ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા

નવી દિલ્હીઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને ફિટ ઈન્ડિયા મૂવમેન્ટના પ્રમોટર એકતા વિશ્નોઈ પાવરલિફ્ટિંગમાં રેકોર્ડ બનાવી રહી છે. તેણે તાજેતરમાં હૈદરાબાદમાં નેશનલ સિનિયર પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યા હતા. 50 વર્ષની ઉંમરે, એકતાએ તેની અડધી ઉંમરની છોકરીઓ સાથે સખત સ્પર્ધા કરી. તેણે ડેડલિફ્ટમાં 165 કિલો વજન ઉઠાવીને સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ જીત્યો […]

અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ટ્રેલરની પાછળ મોટરકાર ઘુસી જતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિના મોત થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-વડોદરા હાઈવે નડિયાદ નજીકથી અમદાવાદ પાર્સિંગની કાર પસાર થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code