1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

બદલાય રહ્યું છે કાશ્મીર: ભાગલાવાદી શબ્બીર અહમદ સાથે પુત્રીએ સંબંધ તોડયો, કહ્યું -હું ભારતની

શ્રીનગર: કાશ્મીર બદલાય રહ્યું છે. ભાગલાવાદી નેતા શબ્બીર અહમદ શાહની પુત્રી સમા શબ્બીરે તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો છે. પુત્રી સમા શબ્બીરે પોતાના પિતાની ડેમોક્રેટિક ફ્રીડમ પાર્ટી સાથે નાતો તોડતા કહ્યું છે કે હું ભારતની સાથે છું. તેની ઘોષણા કરતા સમા શબ્બીરે અખબારમાં જાહેરાત પણ આપી છે. હાલ શબ્બીર અહમદ શાહ તિહાડ જેલમાં બંધ છે. […]

મોદી સરકારની રશિયા-યુક્રેન યુદ્ધ સંબંધિત જાહેરાત હટાવવાની માગણી, ચૂંટણી પંચ પહોંચી કોંગ્રેસ

નવી દિલ્હી: કોંગ્રેસના એક ડેલિગેશને ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર સાથે મુલાકાત કરી અને ભાજપે ચૂંટણી પ્રચારની જાહેરાત સામે વાંધો વ્યક્ત કર્યો. પાર્ટીએ આને લઈને ચૂંટણી પંચ સમક્ષ પોતાની ફરિયાદ પણ કરી. પાર્ટીના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું છે કે અમે ભાજપના રશિયા-યુક્રેન યુદ્ધવાળા વિજ્ઞાપનને લઈને ફરિયાદ કરી છે અને જલ્દીથી જાહેરાત હટાવવાની માગણી કરી છે. કોંગ્રેસે […]

SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે […]

વિશ્વના કોઈપણ ભાગમાં અથડામણો સંઘર્ષરત દેશો ઉપરાંત વૈશ્વિક અર્થતંત્રને અસર કરે છેઃ ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે આજે જણાવ્યું હતું કે, અર્થતંત્ર અને ટેકનોલોજીમાં ભારતનો ઉદય “વિશ્વ શાંતિ, સંવાદિતા અને વૈશ્વિક વ્યવસ્થા માટે સૌથી મોટી ખાતરી” સાથે છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ભારત વૈશ્વિક શાંતિ, સ્થિરતા અને સંવાદિતા જાળવવા અને તેને જાળવવા સમાન વિચારધારા ધરાવતાં દેશોને સામેલ કરવા કટિબદ્ધ છે. વીપીએ આ ટિપ્પણીઓ આજે ઉપ-રાષ્ટ્રપતિ […]

ગુજરાત સહિત ચાર રાજ્યમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકની બદલીના આદેશ કરાયાં

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી પંચ (ECI) એ ગુરુવારે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) તરીકે નેતૃત્વના હોદ્દા ધરાવતા નોન-કેડર અધિકારીઓ માટે ટ્રાન્સફર ઓર્ડર જારી કર્યા છે. જિલ્લાઓમાં DM અને SPની જગ્યાઓ અનુક્રમે ભારતીય વહીવટી સેવા (IAS) અને ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારીઓ માટે આરક્ષિત છે. કમિશને […]

દિલ્હી HCએ CM કેજરીવાલને ધરપકડથી રાહત આપવાનો કર્યો ઈન્કાર, કોર્ટે ઈડીની ફાઈલ જોઈ

નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને સતત બીજા દિવસે હાઈકોર્ટમાંથી આંચકો લાગ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી બાદ હાઈકોર્ટે તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે કેજરીવાલની ધરપકડ પર રોક લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. આ પહેલા જજોએ ચેમ્બરમાં મંગળવારે કેજરીવાલ વિરુદ્ધ પુરાવાઓની ફાઈલ […]

IPL 2024 પૂર્વે ચેન્નાઈ સુપર કિંગની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપાઈ

મુંબઈઃ દેશમાં આવતીકાલે શુક્રવારથી ક્રિકેટના મહાકુંભ મનાતા આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે અને આઈપીએલની પ્રથમ મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે રમાવાની છે. તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સમાં કેપ્નશીપને લઈને બહુ મોટે ફેરફાર કરવામાં આવ્યો છે. સીએસકેની કપ્તાની એમએસ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી છે. પ્રથમ મેચના પ્રારંભ પહેલા જ […]

મિ. અટૉર્ની જનરલ, તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે?: તમિલનાડુના ગવર્નર પર ભડકયા CJI ચંદ્રચૂડ આપી ચેતવણી

નવી દિલ્હી: તમિલનાડુના રાજ્યપાલ આર. એન. રવિને લઈને સુપ્રીમ કોર્ટે ફરી એકવાર આકરું વલણ અખત્યાર કર્યું છે. તમિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે અમે રાજ્યપાલના વ્યવહારથી ગંભીરપણે ચિંતિત છીએ. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે અટોર્ની જનરલને સવાલ કર્યો કે તમારા રાજ્યપાલ શું કરી રહ્યા છે. તેમે તેમને જઈને જણાવો […]

ઈન્દિરા-રાજીવના વારસાનું અપમાન છે કાસ્ટ સેન્સસ, રાહુલ ગાંધી પર કૉંગ્રેસના મોટા નેતાએ સાધ્યું નિશાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક કલેશ ખુલીને સામે આવી રહ્યો છે. આખા દેશમાં જાતિગત વસ્તી ગણતરીનો વાયદો કરી રહેલા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની જ પાર્ટીના એક મોટા નેતાના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કાસ્ટ સેન્સસની માગણી સાથે રાહુલ ગાંધી લોકોને વાયદો કરી રહ્યા છે કે જો સત્તામાં આવશે, તો તેઓ ખુદ […]

માત્ર ઈમામોને વેતન કેમ? PIL કોર્ટે કેજરીવાલ સરકારનો માંગ્યો જવાબ

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર અને દિલ્હી વક્ફ બોર્ડને એક જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા નોટિસ જાહેર કરી છે. આ પીઆઈએલમાં સરકારી નાણાંથી ઈમામો અને મુઅજ્જિનોને વેતન આપવાની નીતિને પડકારવામાં આવી છે. આ મામલામાં આગામી સુનાવણી 22 જુલાઈએ થશે. બાર એન્ડ બેન્ચના એક રિપોર્ટ પ્રમાણે, એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code