1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

મણિપુરમાં હથિયારો અને વિસ્ફોટકો મળી આવ્યા, ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ

નવી દિલ્હી, 11 જાન્યુઆરી 2026: ઉગ્રવાદીઓના નેટવર્ક્સ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવતા, મણિપુરમાં સુરક્ષા દળોએ ખીણ વિસ્તારોમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા ત્રણ ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ, હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના કોંગપાલ ચિંગંગબામ વિસ્તારમાંથી કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (નોયોન) […]

મહિલા પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું

નવી દિલ્હી, 11 જાન્યુઆરી 2026: મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટની બીજી મેચમાં, ગુજરાત જાયન્ટ્સે યુપી વોરિયર્ઝને 10 રનથી હરાવ્યું. ગઇકાલે નવી મુંબઈમાં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત જાયન્ટ્સે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. વધુ વાંચો: તાઇવાનનો હવાઇ- દરિયાઇ સીમાઓમાં ચીની વિમાનો અને જહાજોની ઘૂસણખોરીનો દાવો જવાબમાં, યુપી વોરિયર્ઝે નિર્ધારિત 20 ઓવરમાં આઠ વિકેટે […]

તાઇવાનનો હવાઇ- દરિયાઇ સીમાઓમાં ચીની વિમાનો અને જહાજોની ઘૂસણખોરીનો દાવો

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026:  તાઇવાનના રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે વહેલી સવારે તેમણે ટાપુની આસપાસ ચીની લશ્કરી ગતિવિધિઓ શોધી કાઢી છે. તાઇવાન નજીક ત્રણ ચીની લશ્કરી વિમાનો અને છ નૌકાદળના જહાજો જોવા મળ્યા હતા, જેમાં એક વિમાન મધ્ય રેખા પાર કરીને તાઇવાનના દક્ષિણપશ્ચિમ હવાઈ સંરક્ષણ ક્ષેત્રમાં પ્રવેશ્યું હતું.તાઇવાનએ કહ્યું કે તેણે પરિસ્થિતિનું […]

મ્યાનમારમાં સાયબર કૌભાંડમાં ફસાયેલા 27 ભારતીયોને સુરક્ષિત પરત લવાયા

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: ખોટા નોકરીના વચન આપીને મ્યાનમાર લાવવામાં આવેલા અને સાયબર કૌભાંડમાં ગેરકાયદેસર રીતે કામ કરવા માટે મજબૂર કરાયેલા કુલ 27 ભારતીય નાગરિકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે અને ગઈકાલે ભારત પાછા લાવવામાં આવ્યા છે. વધુ વાંચો: ઇરાનમા્ં સરકાર વિરોધી પ્રદર્શનોમાં 65નાં મોત આ ફસાયેલા ભારતીય નાગરિકોને ખોટા નોકરીના વચનો આપીને લલચાવીને […]

નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બજેટ પૂર્વેની પરામર્શ બેઠક યોજી હતી. આ બેઠકમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરી, મણિપુર, ગોવા, હરિયાણા, મેઘાલય, સિક્કિમ, દિલ્હી અને જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલો અને અરુણાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, રાજસ્થાન અને તેલંગાણાના નાયબ મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. વધુ વાંચો: ઇરાનમા્ં સરકાર વિરોધી […]

ઇરાનમા્ં સરકાર વિરોધી પ્રદર્શનોમાં 65નાં મોત

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: ઈરાનના સત્તાવાળાઓએ સંકેત આપ્યો છે કે તેઓ વર્ષોમાં સૌથી મોટા સરકાર વિરોધી પ્રદર્શનો પર કાર્યવાહી વધુ તીવ્ર બનાવી શકે છે, જેમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સે આતંકવાદીઓ પર અશાંતિનો આરોપ લગાવ્યો છે અને શાસન પ્રણાલીનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. સમગ્ર ઈરાનમાં હિંસાના નવા અહેવાલો આવ્યા છે, જોકે ઇન્ટરનેટ બ્લેકઆઉટને કારણે અશાંતિનું સંપૂર્ણ […]

બાંગ્લાદેશના કેપ્ટન પોતાના બોર્ડથી ખુશ નથી, 2026 T20 વર્લ્ડ કપ પર આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી 11 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના ટેસ્ટ કેપ્ટન અને ભૂતપૂર્વ મર્યાદિત ઓવરના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ બીસીબી એટલે કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટરને યોગ્ય જવાબ આપ્યો છે. બીસીબીના ડિરેક્ટરે ભૂતપૂર્વ ક્રિકેટર તમીમ ઇકબાલને ભારતનો એજન્ટ કહ્યો હતો, જેના પર શાંતોએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે. વધુમાં, BCB 2026 T20 વર્લ્ડ કપ માટે બાંગ્લાદેશ ટીમને […]

કાળા ચણાનો સૂપ સ્વાસ્થ્ય માટે વરદાન છે, જાણો સરળ રેસીપી

Recipe 11 જાન્યુઆરી 2026: શિયાળામાં ગરમાગરમ સૂપ દરેકને ગમે છે. ખાસ કરીને કાળા ચણાનો સૂપ સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે. આ સૂપ શિયાળા દરમિયાન સ્વસ્થ શરીર જાળવવામાં મદદ કરે છે. તે તૈયાર કરવું પણ ખૂબ જ સરળ છે. કાળા ચણાનો સૂપ બનાવવા માટે, સૌપ્રથમ કાળા ચણાને સારી રીતે ધોઈ લો અને પ્રેશર કૂકરમાં મૂકો. તેમાં […]

પ્રભાસ ક્ષેત્રના પ્રાચીન સૂર્યમંદિરો ભારતીય શિલ્પકલા અને સૂર્ય દેવની શ્રદ્ધાના સાક્ષી

સોમનાથ, 11 જાન્યુઆરી, 2026: પ્રાચીન અને ઐતિહાસિક સોમનાથ મંદિરનું સ્વાભિમાન પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં આવેલાં સનાતન આસ્થાનાં પ્રાચીન મંદિરો વિશે પણ સૌએ જાણવું જરૂરી છે. પ્રભાસ ક્ષેત્ર પ્રાચીનકાળથી મહાદેવ ભગવાન શિવની ઉપાસનાનું મહત્વપૂર્ણ તીર્થસ્થાન તો રહ્યું જ છે, સાથે જ સૂર્ય ઉપાસનાના અદ્વિતીય કેન્દ્ર તરીકે પણ ઓળખાય છે. આજ સુધી પ્રભાસ અને […]

સોમનાથમાં ભક્તિનો મહાસાગર: પીએમ મોદી ‘ઓમકાર’ મંત્રના જાપમાં થયા સામેલ

ડ્રોન શો દ્વારા સોમનાથના ઇતિહાસને ઉજાગર કરાયોઃ જોનાર સૌ મંત્રમુગ્ધ વેરાવળ (ગુજરાત), 10 જાન્યુઆરી, 2026: PM Modi joins in chanting ‘Omkar’ mantra વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પ્રથમ જ્યોતિર્લિંગના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. વડાપ્રધાને અહીં પરંપરાગત વિધિ-વિધાન સાથે વિશેષ પૂજા-અર્ચના કરી દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code