1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

શપથ લેતા પહેલા PM મોદીએ રાજઘાટ પર બાપુને પ્રણામ કર્યા

નવી દિલ્હીઃ વડાપ્રધાન પદ માટે નામાંકિત નરેન્દ્ર મોદી રવિવારે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પહોંચ્યા હતા. આ પછી તેઓ સદેવ અટલ પહોંચ્યા અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી હતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સતત ત્રીજી વખત કાર્યકાળ શરૂ કરવા જઈ રહ્યા છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં ભાજપને 240 સીટો મળી હતી. જ્યારે NDAને 293 બેઠકો […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શેખ હસીના દિલ્હી પહોંચ્યા

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. તેઓ રવિવારે 9 જૂને સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા શનિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. આ સિવાય પ્રધાનમંત્રી શેખ હસીના રવિવારે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા […]

રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં ઠરાવ પસાર કરાયો

નવી દિલ્હીઃ કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો હતો કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે […]

ઈન્ડી ગઠબંધને નીતિશ કુમરને વડાપ્રધાન પદની ઓફર કરી હતીઃ જેડીયુનો દાવો

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDA સરકાર બનવા જઈ રહી છે. જેડીયુએ પણ આમાં સમર્થન આપ્યું છે. દરમિયાન જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા કેસી ત્યાગીએ શનિવારે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે ‘ઈન્ડી ગઠબંધન દ્વારા સીએમ નીતિશ કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી. નીતિશ કુમારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપ અને એનડીએ સાથે જ […]

રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતા, પ્રિયંકા ગાંધી લડશે ચૂંટણી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા  રાહુલ ગાંધીએ વાયનાડ અને રાયબરેલી બંને બેઠક ઉપરથી જીત મેળવી હતી. આથી  તેમણે  એક બેઠક છોડવી પડે તેમ છે. ત્યારે રાહુલ ગાંધી વાયનાડ બેઠક છોડી શકે તેવી શકયતાઓ છે. કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધીને વાયનાડ બેઠક પરથી ચૂંટણી  લડાવવા માંગતા હતા. જોકે યૂડીએફમાં મુસ્લિમ લીગે વિરોધ કર્યો છે અને હવે મુસ્લિમ લીગ […]

પ્રિયંકા ગાંધીએ NEETના પરિણામોમાં ગેરરીતિઓની તપાસની માંગ કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ NEET મેડિકલ પ્રવેશ પરીક્ષાને લઈને મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે ઘણા ઉમેદવારોએ ફરિયાદ કરી છે, આ ફરિયાદોની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓને NEET પરીક્ષાના પરિણામોમાં છેડછાડ સાથે જોડાયેલા પ્રશ્નોના જવાબ જોઈએ છે? નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) નું પરિણામ રિલીઝ થયું ત્યારથી જ […]

રાષ્ટ્રપતિજીને NDAનું પ્રતિનિધિમંડળ મળ્યું, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નવી દિલ્હીઃ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. શુક્રવારે અનેક રાઉન્ડની બેઠકો બાદ એનડીએ નેતાઓનું એક જૂથ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને મળવા પહોંચ્યું અને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, નીતિશ કુમાર, એકનાથ શિંદે સહિત 16 પક્ષોના નેતાઓ NDA વતી સરકાર બનાવવાનો દાવો કરવા રાષ્ટ્રપતિ […]

NDA એ સુશાસનનો પર્યાય : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ તમામ જોડાણના ભાગીદારોએ સર્વસંમતિથી ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનના નેતા નરેન્દ્ર મોદીને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યા પછી, પ્રધાનમંત્રીએ કહ્યું કે NDA સરકાર સુશાસન પ્રદાન કરશે અને તેમને ફરીથી સેવા કરવાની તક આપવા બદલ લોકોનો આભાર માન્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઔપચારિક રીતે ભાજપના નેતા, NDA સંસદીય દળના નેતા અને લોકસભાના નેતા તરીકે ચૂંટાયા […]

સરકાર બનાવવા ટેકો લેવા મજબુર ભાજપ નીતીશ-નાયડૂની આ માંગ સ્વીકારશે ?

સહયોગીઓને સહારે બહુમત મેળવી સત્તા પર ટકી રહેવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે. આંધ્રપ્રદેશ અને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાથી લઈને અગ્નિવીર યોજનાની સમીક્ષા સુધીની માંગણીઓ ચર્ચામાં છે. એક તરફ ભાજપ સામે વિરોધ પક્ષોને ખુશ રાખવાનો પડકાર છે, તો બીજી તરફ યુપીમાં લાગેલા આંચકાના કારણો સમજવામાં આવી રહ્યા છે. આ અંગે ઘણું મંથન ચાલી રહ્યું છે. […]

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પડોશી દેશોના નેતાઓ હાજર રહેશે

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના સતત ત્રીજી વખત ભારતના વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે આવતીકાલે ઢાકાથી નવી દિલ્હી આવવા રવાના થશે. “વડાપ્રધાન ઢાકાથી સાંજે 4 વાગ્યે નવી દિલ્હી માટે રવાના થશે, અને નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપ્યા પછી  બાંગ્લાદેશ પરત ફરશે, ”બાંગ્લાદેશના વડા પ્રધાનના ભાષણ લેખક એમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code