1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર 4 કલાકમાં 26 ટકાથી વધારે મતદાન, મતદાન મથકો ઉપર લાંબી લાઈનો

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોની લગભગ 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 26 ટકા જેટલું મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે 34 ટકા જેટલુ મતદાન થયું છે. અનેક મતદાન મથકો ઉપર સવારથી મતદાન લાંબી લાંબી લાઈનો જોવા […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 102 લોકસભા સીટો પર શુક્રવારે મતદાન

નવી દિલ્હીઃ દેશભરની 102 લોકસભા સીટો માટે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. બીજો તબક્કો 26 એપ્રિલ, ત્રીજો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો 25 મે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]

તમે એટલા પણ ભોળા નથી, બાબા રામદેવને ફરીથી સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

નવી દિલ્હી: યોગગુરુ બાબા રામદેવને સુપ્રીમ કોર્ટે ફરીથી ઠપકો આપ્યો છે. આ વખતે સહયોગી બાલકૃષ્ણ સાથે ફરીથી માફી માંગવા માટે ગયેલા પતંજલિના પ્રમુખના એટીટ્યૂડ પર અદાલતે સવાલ ઉઠાવ્યો છે. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે તમે ત્રણ વખત નિર્દેશોનું ઉલ્લંઘન કર્યું છે. રામદેવ અને બાળકૃષ્ણનું કહેવું છે કે તેઓ જાહેરમાં માફી માંગવા માટે તૈયાર છે. મંગળવારે […]

લોકસભા ચૂંટણીઃ BJPએ રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપરથી નારાયણ રાણેને ઉમેદવાર જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપાએ વધુ એક યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપાની યાદી અનુસાર રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપર નારાયણ રાણેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. આ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રાણેની સીધી ટક્કર વિનાયક રાઉત સાથે થશે. વિનાયક રાઉત હાલ આ બેઠક ઉપર સાંસદ છે. શિવસેના (ઉદ્ધવ […]

વામપંથનો વૈશ્વિક એજન્ડા : છદ્મવેશી સંભ્રમણ

(ભાનુભાઈ ચૌહાણ) વામપંથીઓને પોતાના રાજકીય સિધ્ધાંતોના આધારે સત્તા મેળવવી અને ભૂલથી મળી જાય તો ટકાવવી પણ શક્ય નથી તેવી પાકી પ્રતિતિ ઘણા સમય પૂર્વે, લગભગ સોવિયેત રશિયા ટૂકડે-ટૂકડાઓ થઈ ગયું ત્યારથી થઈ ગઈ છે. (જુઓને ભલભલા ચીન જેવા ચીનના વામપંથનેય નકલી મૂડીવાદી બની જવું પડ્યું છે, જે સર્વવિદિત છે.) વામપંથીઓને આ જ્ઞાન લાધ્યું ત્યારથી માર્ક્સ, […]

લોકસભા ચૂંટણીમાં NDA 150 બેઠકોની અંદર સમેટાઈ જશેઃ રાહુલ ગાંધી

લખનૌઃ લોકસભાની ચૂંટણીના પ્રચાર-પ્રસાર વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને અખિલેશ યાદવે ચૂંટણીમાં ભાજપને પરાજ્ય આપીને ઈન્ડિ ગઠબંધન જ સરકાર બનાવશે તેવો દાવો કર્યો હતો. રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, આ વખતે એનડીએ સરકાર 150 સીટો સુધી મર્યાદિત રહેશે. આ વિચારધારાની લડાઈ છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, […]

વેરવિખેર થતી કોંગ્રેસ (લેખાંક-૨)

(સુરેશભાઈ ગાંધી) – ૧૯૦૭માં કોંગ્રેસના રાજભક્ત જૂથે રાષ્ટભક્ત જૂથને કોંગ્રેસમાંથી બરતરફ કર્યાં. – ૧૯૩૮માં સુભાષચંદ્ર બોઝને કોંગ્રેસ છોડવા મજબૂર કર્યાં. – ૧૯૪૮માં જયપ્રકાશ નારાયણ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસમાં ગયા. – ૧૯૪૮માં આચાર્ય નરેન્દ્ર દેવ કોંગ્રેસ છોડી સમાજવાદી કોંગ્રેસના માર્ગે ગયા. – ૧૯૫૧માં આંધ્રના શ્રી એન. જી. રંગાએ કોંગ્રેસ છોડી અલગ પ્રાદેશિક પક્ષની રચના કરી. – […]

લોકસભા ચૂંટણીઃ AAPના સ્ટાર પ્રચારકોની યાદીમાં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે પત્ની સુનિતા કેજરિવાલ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર વેગવંતો બન્યો છે. દરમિયાન રાજ્યમાં આમ આદમી પાર્ટીએ પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, આ યાદીમાં પ્રથમ ક્રમે દિલ્હીના અરવિંદ કેજરિવાલનો સમાવેશ થાય છે. જ્યારે તેમના પત્ની બીજુ નામ તેમની પત્ની સુનિતા કેજરિવાલનો સમાવેશ થાય છે. આમ ‘આપ’માં અરવિંદ કેજરિવાલ બાદ બીજા ક્રમે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code