1. Home
  2. ગુજરાતી
  3. રાજનીતિ

રાજનીતિ

કેજરીવાલ સરકારના મંત્રી આતિશીનો ભાજપમાંથી ઓફર મળ્યાનો દાવો, કહ્યું- રાઘવ ચઢ્ઢા સહીત 4ની થશે ધરપકડ

નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ ગોટાળામાં નામ ઉછળ્યા બાદ અરવિંદ કેજરીવાલની સરકારના મંત્રી આતિશીએ મંગળવારે ચુપકીદી તોડતા ભારતીય જનતા પાર્ટી પર સનસનાટીપૂર્ણ આરોપ લગાવ્યો છે. આતિશીએ દાવો કર્યો છે કે તેમના એક નિકટવર્તી વ્યક્તિના માધ્યમથી ભાજપે તેમનો સંપર્ક કર્યો છે. આતિશીએ કહ્યું છે કે જો તે બાજપમાં સામેલ નહીં થાય, તો એક માસમાં તેમને એરેસ્ટ […]

એક મોટી ભૂલને કારણે ઉદયનિધિ સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાંથી લાગ્યો આંચકો, વાંચો શું છે મામલો?

નવી દિલ્હી: સનાતન ધર્મ પર ટીપ્પણીના મામલામાં ઉદયનિધિ સ્ટાલિનને આજે ફરીથી એક આંચકો લાગ્યો છે. સ્ટાલિનને સુપ્રીમ કોર્ટમાં એક ભૂલ ભારે પડી છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિનને પુછયું કે તેઓ પોતાની સનાતન ધર્મને લઈને કરવામાં આવેલી ટીપ્પણી પર એફઆઈઆરને ક્લબ કરવાની પોતાની અરજીના રિટ ક્ષેત્રાધિકાર હેઠળ સુપ્રીમ કોર્ટમાં કેવી રીતે જઈ શકે […]

લોકસભા ચૂંટણીને પગલે કોંગ્રેસ સામે રિકવરી મામલે કોઈ કાર્યવાહી નહીં કરાયઃ આવકવેરા વિભાગ

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ આકરી કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગ વતી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 1700 કરોડ રૂપિયાની વસૂલાતના મામલે કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આવકવેરા વિભાગે આ […]

રાહુલ ગાંધીએ ભાજપ પર લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની કોશિશનો લગાવ્યો આરોપ, ECને બીજેપીએ કરી ફરિયાદ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની ઘોષણા બાદથી વિપક્ષી દળો અને ભાજપ વચ્ચે વાદવિવાદની રાજનીતિ તીવ્ર બની છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા વિપક્ષી ઈન્ડી ગઠબંધને ભાજપ અને કેન્દ્ર સરકારની વિરુદ્ધ દિલ્હીમાં લોકશાહી બચાવો રેલી આયોજીત કરીને નિશાન સાધ્યા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે ભાજપ લોકસભા ચૂંટણીઓમાં મેચ ફિક્સિંગની તમામ કોશિશો કરી રહ્યું છે. […]

સ્વતંત્ર છે ED-CBI, અમે નથી જણાવતા કે શું કરવાનું છે?: પીએમ મોદીનો વિપક્ષને જવાબ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ સ્વતંત્ર થઈને કામ કરે છે. તેમણે કહ્યુ છે કે કોઈપણ તરફથી તેમને નિર્દેશ આપવામાં આવતા નથી. ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી સહીતના ઘણાં વિપક્ષી દળો સરકાર પર ઈડી અને સીબીઆઈના દુરુપયોગનો આરોપ લગાવતા રહે છે. તમિલનાડુના થાંથી ટીવીને […]

જયંત  ચૌધરીના ભાજપ સાથે જવાથી ભડક્યા શાહિદ સિદ્દીકી, છોડયું આરએલડીનું ઉપાધ્યક્ષ પદ

લખનૌ: લોકસભા ચૂંટણી પહેલા રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરીને મોટો આંચકો લાગ્યો છે. વોટિંગના કાઉન્ટડાઉન વચ્ચે જયંત ચૌધરીને ભાજપ સાથે જવાથી નારાજ આરએલડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહિદ સિદ્દીકીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જયંત ચૌધરીને મોકલેલા રાજીનામામાં સિદ્દીકીએ લખ્યુ છે કે હું ખામોશીથી દેશના લોકતાંત્રિક ઢાંચાને સમાપ્ત થતો જોઈ શકું નહીં. પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ […]

અખિલેશના પીડીએમાં ઓવૈસી-પલ્લવીનું પીડીએમ પાડશે ગાબડું, સમાજવાદી પાર્ટીનું વધ્યું ટેન્શન

લખનૌ: લગભગ બે વર્ષથી અખિલેશ યાદવ સતત પીડીએની વાત કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભાજપની લીડરશિપવાળા એનડીએનો મુકાબલો પીડીએ જ કરી શકે છે. તેમના પીડીએનો અર્થ, પછાત, દલિત અને લઘુમતીથી રહ્યો છે. આ સિવાય તેઓ ઓબીસીની તમામ જાતિઓ સિવાય દલિતો અને મુસ્લિમોને જોડવાનીવાત કરી રહ્યા છે. પરંતુ તેમની આ ટર્મને લઈને સેક્યુલર ખેમામાં […]

શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ટ્ર્સ્ટના અધ્યક્ષ સહીત 7 પોલીસ કસ્ટડીમાં, મથુરામાં કૃષ્ણકૂપની પૂજા કરવાની કરી રહ્યા હતા કોશિશ

મથુરા: મથુરામાં શાહી ઈદગાહ પરિસર તરફથી બનેલા કૃષ્ણ કૂપ પર વગર મંજૂરીએ પૂજા કરી રહેલા સાત લોકોને પોલીસે શાંતિ અને વ્યવસ્થાને જાળવવા માટે કસ્ટડીમાં લીધા છે. તેમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંઘર્ષ ન્યાસના અધ્યક્ષ દિનેશ શર્મા પણ સામેલ છે. તેઓ પરંપરાગત રીતે સતત પૂજા કરતી રહેલી 34 મહિલાઓએ સવારે વિધિવિધાનપૂર્વક કૃષ્ણ કૂપની પૂજા કરી હતી. મહત્વપૂર્ણ છે […]

ચીને અરુણાચલ પ્રદેશ પર ફરીથી કરી હિમાકત, 30 સ્થાનોના જાહેર ચાઈનીઝ નામ

નવી દિલ્હી: ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશને લઈને ચીને ફરી એકવાર હિમાકત કરી છે. અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો રજૂ કરવાની તાજેતરની કોશિશો વચ્ચે ડ્રેગને ભારતીય રાજ્યના વિભિન્ન સ્થાનોના 30 નવા નામોની યાદી જાહેર કરી છે. આ નામોની વધુ વિગતો જો કે હજી સામે આવી નથી. પરંતુ આ નામોને ચીની અક્ષરોમાં લખવામાં આવ્યા છે. આ […]

કચ્ચાથીવૂ પર રાજકીય ગરમાવા વચ્ચે કૉંગ્રેસ-ડીએમકે પર ગર્જ્યા એસ. જયશંકર, કહ્યુ- જનતાને જાણવાનો હક

નવી દિલ્હી : લોકસભા ચૂંટણીથી કેટલાક સપ્તાહ પહેલા કચ્ચાથીવુ મુદ્દા પર દેશમાં રાજકારણ ગરમાયું છે. રવિવારે પીએમ મોદીએ કોંગ્રેસ પલર ખૂબ નિશાન સાધ્યું છે. જવાબમાં કોંગ્રેસે પણ તમિલનાડુમાં મટોી હારથી બચવા માટે આને ભાજપનો હથકંડો ગણાવ્યો છે. હવે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ મુદ્દા પર કોંગ્રેસ અને ડીએમકેને લપેટામાં લીધા છે. જયશંકરે ભારપૂર્વક કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code