1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા,6.6ની નોંધાઈ તીવ્રતા

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 નોંધાઈ ભૂકંપના કારણે લોકોમાં ડરનો માહોલ લોકો ઘરની બહાર દોડી આવ્યા દિલ્હી : રાજધાની દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.6 હતી. મળતી માહિતી મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનો હિંદુ કુશ વિસ્તાર હતો. પાકિસ્તાનના […]

હિમાચલ પ્રદેશનું આ છે એક ગામ જેની સુંદરતા નિહાળતા જ તમે થઈ જશો મંત્રમુગ્ધ, વિદેશથી પણ પ્રવાસીઓ અહીં આવે છે

આ છે હિમાચલ પ્રદેશનું સુંદર ગામ દેશ વિદેશથી અહી આવે છે પ્રવાસીઓ આમ તો દરેક લોકોની પહેલી પસંદ શિમલા મનાલી હોય છે જો હિલ સ્ટેશન પર ફરવાની વાત આવે તો હિમાચલ પ્રદેશ બેસ્ટ જગ્યા છે જો કે અહી આવેલું એક સુંદર ગામ છએ કે જેને જોઈએ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે તો ચાલો જાણીએ […]

પ્રથમ ભારતીય મહિલા ખેલાડીને મળી આ સિદ્ધી – રાયબરેલીનું સ્ટેડિયમ હોકી ખેલાડી રાની રામપાલના નામે ઓળખાશે

ભારતીય મહિલા ખેલાડીની ઉપલબ્ધિ પહેલી વખત ઈતિહાસમાં મહિલા ખેલાડીના નામથી ઓળખાશે સ્ટેડિયમ રાયબરેલીનું સ્ટેડિયમ હોકી ખેલાડી રાની રામપાલના નામે ઓળખાશે દેશના દરેક ક્ષેત્રમાં મહિલાઓનો દબદબો જોવા મળે છે ખાસ કરીને હવે મહિલા ખેલાડીઓ રમતજગતમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહી છે ત્યારે દેશની સરકાર પણ મહિલાઓના નામે અનેક અનેક સમ્માનિત કામ કરી રહી છે તેજ શ્રેણીમાં […]

ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકિય પક્ષ – અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત થયો આર્ટિકલ

ભાજપ વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજનિતીક દળ  અમેરિકાના સમાચારપત્રમાં પ્રકાશિત રિપોર્ટ દિલ્હીઃ-  દેશમાં ભારતીય જનતા પાર્ટી સૌથી વિશ્વાસુ પાર્ટી અને મજબૂત પાર્ટી તરીકે પોતાની સત્તા બનાવામાં સફળ રહી છે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી ભાજપ પક્ષ મજબૂત બન્યો છે જો કે માત્ર ભારત જ આ વાત માને છે તેમ નથી વિદેશમાં પણ ભાજપને મજબૂત પક્ષ માનવામાં આવ્યો […]

મંદિરના દર્શન કરાવશે Bharat Gaurav Tourist Train,આ તારીખથી થશે શરૂ

મુસાફરો માટે સારા સમાચાર પ્રવાસીઓની સુવિધામાં કરાયો વધારો ભારત ગૌરવ ટૂરિસ્ટ ટ્રેન થશે શરુ આ ટ્રેન 31 માર્ચથી થશે શરુ  દિલ્હી : ભારતીય રેલવે વિભાગે પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે.ભારતીય રેલવે આગામી દિવસમાં ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે ભારત અને નેપાળ વચ્ચે સ્પેશિયલ ટૂરિસ્ટ […]

દેશમાં કોરોનાના કેસમાં વધારો – છેલ્લા 24 કલાકમાં કોરોનાના 700 આસપાસ કેસ નોંધાયા

દેશમાં કોરોનાના કેસમાં વધારો  છેલ્લા 24 કલાકમાં 699 કેસ સામે આવ્યા દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, ઘીમી ગતિ એ પરંતુ ફરી થી કોરોના સંક્રમણ દર વધ્યો છે કોરોનાના કેસમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે આ બબાતને લઈને કેન્દ્ર એ રાજ્યોને પણ પત્ર લખ્યો હતો આ સાથે જ […]

કોરોનાના સંક્રમણ દરમાં વધારો , દેશના 14 જીલ્લામાં સકારાત્મકતા દર વધુ

કોરોના સંક્રમણ દરમાં વધારો 14 જીલ્લામાં સંક્રમણ દર વધ્યું દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ ફરી એક વખત ઘીમી ગતિએ વધતા જોવા મળ્યા છએ થોડા દિવસ અગાઉ કેન્દ્રએ અનેક રાજ્યોને પત્ર પણ  ખ્યો હતો અને ત્યાર બાદ કેન્દ્ર દ્રારા કોરોનાની નવી ગાઈડલાઈન પણ જારી કરવામાં આવી હતી ,દેશના 14 જીલ્લાઓ એવા છે કે જ્યા સંક્રમણ દર ઝડપથી […]

પંજાબ:ભગવંત માન પીએમની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરશે

ચંડીગઢ:પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ માટે જવાબદાર પૂર્વ ડીજીપી એસ ચટ્ટોપાધ્યાય, ફિરોઝપુર રેન્જના તત્કાલિન ડીઆઈજી ઈન્દરબીર સિંહ અને ફિરોઝપુરના તત્કાલીન એસએસપી હરમનદીપ સિંહ હંસ સામે કડક કાર્યવાહી કરવાનો કર્મચારી વિભાગને આદેશ આપ્યો છે. આ સાથે સરકારે સોમવારે તત્કાલીન એડીજીપી લો એન્ડ ઓર્ડર નરેશ અરોરા, તત્કાલિન એડીજીપી સાયબર ક્રાઈમ જી નાગેશ્વર રાવ, તત્કાલીન […]

UP: રામનવમી પર રામલલા પહેરશે ખાસ પોશાક,અસ્થાયી મંદિરમાં યોજાશે છેલ્લી જન્મજયંતિ

લખનઉ:શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલા રામનવમીના દિવસે આ વખતે પીળા રંગના વસ્ત્ર ધારણ કરશે. આ વખતે રામલલાની છેલ્લી જન્મજયંતિ અસ્થાયી મંદિરમાં છે. આ પછી ભવ્ય મંદિરમાં વર્ષ 2024ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત ભવ્ય મંદિરમાં રામલલાના દિવ્ય સ્વરૂપનું પણ પ્રાગટ્ય થશે. આ માટે દેશભરમાંથી પસંદ કરાયેલા શિલ્પકારો તેમના મોડલ શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપી […]

ભારત આવેલા જાપાનના પ્રધાનમંત્રી એ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ

જાપાનના પીએમ એ ભારતને આપ્યું આમંત્રણ G7 હિરોશિમા સમિટમાં ભારતને આપ્યું આમંત્રણ દિલ્હીઃ- જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને G-7 હિરોશિમા સમિટમાં ઔપચારિક આમંત્રણ આપ્યું છે. આ પહેલા ગઈકાલે બંને નેતાઓએ નવી દિલ્હીમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી જે ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત બનાવશે. બન્ને નેચાઓની આ મંત્રણા પછીના તેમના નિવેદનમાં પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code