1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

તિરુવનંતપુરમ:રાષ્ટ્રપતિએ ‘કદમ્બશ્રી’ની સિલ્વર જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું

તિરુવનન્તપુરમ:ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​તિરુવનંતપુરમ ખાતે તેમના સન્માનમાં કેરળ સરકાર દ્વારા આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપી હતી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિએ ‘કુડુમ્બશ્રી’ ની રજત જયંતી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું – વિશ્વના સૌથી મોટા મહિલા સ્વ-સહાય નેટવર્ક્સમાંનું એક અને ‘ઉન્નતિ’ લોન્ચ કર્યું, જે યુવાનોમાં રોજગાર અને સ્વ-રોજગારની તકો ઊભી કરવા માટે એક વ્યાપક કાર્યક્રમ SC અને ST સમુદાયો સાથે સંબંધિત છે. તેઓ મલયાલમમાં અનુવાદિત ટેકનિકલ, એન્જિનિયરિંગ અને […]

પંજાબ,યુપી રાજસ્થાન બાદ હવે હિમાચલ પ્રદેશની સરકાર લાગૂ કરશે દારુના વેચાણ પર COW TAX 

  શિમલાઃ- હિમાચલ પ્રદેશે એક મહત્વોન નિર્ણય જારી કર્યો છે જે પ્રમાણે હવે રાજ્યમાં જે પણ કઈ દારુનું વેચાણ કરવામાં આવશે તેના પર 10 રુપિયાનો કાઉ ટેક્સ લાગૂ કરાશે.હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુની સરકારે શુક્રવારે નાણાકીય વર્ષ 2023-24 માટે આ બજેટ રજૂ કર્યું. આ બજેટમાં એક અનોખા ‘કાઉ ટેક્સ’ માટે જોગવાઈ કરવામાં આવી છે, […]

પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડનું ઉત્તમ ઉદાહરણ બનશે: પીએમ મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી છે કે,તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પીએમ મિત્રા મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપવામાં આવશે જે 5F (ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન) પ્રમાણે કાપડ ક્ષેત્રના વિઝનને વેગ આપશે. તેમણે ટીપ્પણી કરી હતી કે પીએમ મિત્રા મેગા ટેક્સટાઈલ પાર્ક ટેક્સટાઈલ સેક્ટર માટે અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે, કરોડોનું રોકાણ આકર્ષશે અને લાખો નોકરીઓનું સર્જન […]

H3N2 વાયરસને લઈને રાજધાની દિલ્હીમાં માર્ગદર્શિકા રજૂ કરાઈ

H3N2 વાયરસનો દેશભરમાં કહેર  રાજધાની દિલ્હીમાં ગાઈડલાઈન રજૂ કરાઈ દિલ્હીઃ- દેશભરમાં H3N2 વાયરસના કેસો સતત વધતા જોવા મળી રહ્યો છે ત્યારે હવે દેશની રાજધાની દિલ્હીમાં આ વાયરસને જોતા ગાઈડલાઈન રજૂ કરવામાં આવી છે.દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે H3N2 વાયરસને લઈને એડવાઈઝરી જારી કરી છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજે આજરોજ શુક્રવારે જણાવ્યું હતું કે શહેરની […]

કર્ણાટક:આવતીકાલથી ‘સાગર પરિક્રમા તબક્કો ચોથો’ શરૂ થશે

બેંગલુરુ:કર્ણાટક રાજ્યમાં ‘સાગર પરિક્રમા’નો તબક્કો-IV આવતીકાલથી બે દિવસ સુધી ચાલશે.18મી માર્ચ 2023ના રોજ ઉત્તર કન્નડ અને 19મી માર્ચ 2023ના રોજ ઉડુપી અને ત્યારબાદ દક્ષિણ કન્નડના વિસ્તારને આવરી લેશે. તમામ 3 સ્થાનોને આવરી લેવાશે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલા, મત્સ્યોદ્યોગ, ડેરી અને પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી, ડૉ. સંજીવ કુમાર બાલ્યાન, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી અને માહિતી અને પ્રસારણ […]

અગ્નિવીરોને લઈને ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય,BSF બાદ હવે CISFની ભરતીમાં 10% અનામત મળશે

દિલ્હી:કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) માં ખાલી જગ્યાઓમાં ભૂતપૂર્વ અગ્નિવીરો માટે 10% અનામતની જાહેરાત કરી છે. મંત્રાલયે એક સપ્તાહ પહેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)માં તેમના માટે આવું જ પગલું ભર્યું હતું. મંત્રાલયે અગ્નિવીરની પ્રથમ બેચ કે પછીની બેચના છે તેના આધારે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપતી સૂચના પણ બહાર પાડી છે.નોટિફિકેશનમાં જણાવાયું […]

મહારાષ્ટ્રમાં આજથી મહિલાઓ માટે ખાસ સુવિધા શરુ, બસના ભાડામાં અપાઈ 50 ટકાની છૂટ

મહારાષ્ટ્ર સરકારે મહિલાઓની આપી ખાસ ભેંટ આજથી બસના ભઆડામાં 50 ટકાની મળશે છૂટ મુંબઈઃ- મહિલાઓ માટે અનેક રાજ્ય ઘણી સુવિધાઓ વિકસાવે છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે આજથી એક ખાસ સુવિધા ફક્ત મહિલાઓ માટે શરુ કરી છે જેમાં બસના ભાડામાં મહિલાઓને ખાસ છૂટ આપવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાજ્યની મહિલાઓને મોટી […]

જેપી નડ્ડા આજથી કર્ણાટકના બે દિવસીય પ્રવાસે,વિજય સંકલ્પ યાત્રામાં સામેલ થશે

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા બે દિવસીય પ્રવાસ પર શુક્રવારે કર્ણાટક આવશે.નડ્ડા ચિત્રદુર્ગ અને તુમકુરુ જિલ્લામાં પાર્ટીના કાર્યક્રમોમાં ભાગ લેશે અને બેંગલુરુમાં ચૂંટણી પ્રબંધન અને પ્રચાર સમિતિની બેઠકમાં ભાગ લેશે. ભાજપના પ્રદેશ મહાસચિવ સિદ્ધારાજુએ ગુરુવારે જણાવ્યું હતું કે નડ્ડા શુક્રવારે બપોરે તોરાણગલ્લુ એરપોર્ટ પર પહોંચશે અને બપોરે 3 વાગ્યે છલ્લાકેરે ખાતે પાર્ટીની […]

ઈન્ફલ્યુએન્ઝા વચ્ચે કોરોનાના કેસમાં વધારો,છેલ્લા 24 કલાકમાં 796 નવા કેસ નોંધાયા

દિલ્હી:ભારતમાં હવામાન બદલાવાની સાથે જ કોરોના વાયરસના સંક્રમણના કેસ ફરી એકવાર વધવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 796 કેસ નોંધાયા છે.આ સાથે 109 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 5000ને વટાવી ગઈ છે.કોરોનાના કેસોમાં વધારો થતાં, કેન્દ્ર સરકારે રાજ્યોને સૂક્ષ્મ સ્તરે સ્થિતિની સમીક્ષા કરવા કહ્યું છે.કેન્દ્ર દ્વારા છ રાજ્યોને કોવિડ ક્લસ્ટરોની દેખરેખ, પરીક્ષણ, […]

RBI ગવર્નર શક્તિકાંત દાસને ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડ મળવો એ ખૂબ જ ગર્વની વાત છેઃ PM મોદી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવા બદલ અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કર્યું; “આપણા દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે કે @RBI ગવર્નર, શક્તિકાંત દાસજીને સેન્ટ્રલ બેંકિંગ એવોર્ડ્સ 2023માં ‘ગવર્નર ઓફ ધ યર’ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને અભિનંદન.” પ્રકાશને દાસને પુરસ્કાર આપતી વખતે જણાવ્યું હતું કે,દાસને ડિસેમ્બર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code