1. Home
  2. ગુજરાતી
  3. પ્રાદેશિક

પ્રાદેશિક

દેશની સુરક્ષાને લઈને કેબિનેટનો મહત્વનો નિર્ણય – ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી

કેન્દ્રીય કેબિનેટનો મહત્વનો નિર્ણય ITBPની સાત નવી બટાલિયનને આપી મંજૂરી દિલ્હીઃ- દેશની સુરક્ષાને લઈને કેન્દ્રની સરકાર અથાગ પ્રયત્ન કરતી રહે છે જેથી દેશના લોકો શાંતિની ઊંધ લઈ શકે દેશની તમામ સરહદો પર જવાન તૈનાત કરવામાં આવે છે તેઓને અનેક હથિયાર અને સુવિધાઓ અપાઈ છે ત્યારે હવે આ બબાતે કેન્દ્રીય કેબિનેટે એક મહત્વનો નિર્ણ.ય લધો છે […]

આજે ત્રિપુરાની 60  વિધાનસભાની સીટો પર મતદાન  – પીએમ મોદીએ મતદાન કરવાની કરી અપીલ

ત્રિપુરામાં 60 સીટો માટે મતદાન શરુ પીએમ મોદીએ લોકોને વોટ કરવાની કરી અપીલ દિલ્હીઃ- આજ 16 ફેબ્રુઆરીના રોજથી ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી માટે મેતદાન યોજાઈ રહ્યું છે વહેલી સવારથી અનેક બૂથો પર લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છએ ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને મતદાન કરવા અપીલ કરી છે. Tweets by narendramodi પીએમ મોદીએ કહ્યું […]

Union Cabinet: કેબિનેટે ‘વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ને મંજૂરી આપી,4800 કરોડ રૂપિયા ખર્ચાશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નાણાકીય વર્ષ 2022-23થી 2025-26 માટે રૂ. 4800 કરોડની નાણાકીય ફાળવણી સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજના – “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ” (વીવીપી)ને મંજૂરી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી.અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ અસરના પ્રસ્તાવને મંજૂરી આપવામાં […]

પીએમ મોદીએ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ સાથે ફોન પર વાતચીત –  દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા કરી

પીએમ મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી સાથે કરી વાતચીત દ્રિપક્ષીય મુદ્દાઓ પર કરી ચર્ચા દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના જ નહી પરંતુ વિદેશના પણ લોકલાડીલા નેતા છે, તેઓની લોકપ્રિયતા દિવસેને દિવસે વધતી જઈ રહી છે ,પ્રધાનમંત્રી પોતાના હોદ્દા પર સતત વિદેશ પ્રધાનો સાથે પણ તાલમેળ જાળવી રાખતા નેતા છે આ સંદર્ભે કતેઓ અનેક વખત વિદેશના મંત્રીઓ કે […]

કેબિનેટે ભારત અને ચિલી વચ્ચે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગ માટેના એમઓયુ પર હસ્તાક્ષરને મંજૂરી આપી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના ક્ષેત્રમાં સહકાર માટે ભારત પ્રજાસત્તાક સરકાર અને ચિલી પ્રજાસત્તાકની સરકાર વચ્ચે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. એમઓયુ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહકારની જોગવાઈ કરે છે. સહકારના મુખ્ય ક્ષેત્રોમાં આધુનિક કૃષિના વિકાસ માટેની કૃષિ નીતિઓ, જૈવિક ઉત્પાદનોના દ્વિપક્ષીય વેપારને સરળ બનાવવા માટે ઓર્ગેનિક કૃષિ, તેમજ […]

તાજમહેલમાં આ ત્રણ દિવસ મળશે ફ્રી એન્ટ્રી,શાહજહાં-મુમતાઝની કબરો જોવાની પણ પરવાનગી, જાણો શું છે ખાસ

જો તમે વીકએન્ડ પર આગ્રા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ વીકએન્ડ પર તાજમહેલમાં એન્ટ્રી ફ્રી હશે.મુઘલ બાદશાહ શાહજહાંના 368મા ઉર્સ (પુણ્યતિથિ)ના અવસર પર આગ્રાના તાજમહેલમાં 17 થી 19 ફેબ્રુઆરી સુધી પ્રવેશ મફત રહેશે.આ અવસર પર પ્રવાસીઓને શાહજહાં અને મુમતાઝની કબરો પણ જોવા મળશે, જ્યાં સામાન્ય દિવસોમાં લોકોને જવાની મંજૂરી નથી. ઉર્સ કમિટીના અધ્યક્ષ […]

પીએમ મોદી દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે આદી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે

દિલ્હી:વડાપ્રધાન દેશની આદિવાસી વસતીના કલ્યાણ માટે પગલાં લેવામાં અગ્રેસર રહ્યા છે જ્યારે દેશના વિકાસ અને વિકાસમાં તેમના યોગદાનને પણ આદર આપે છે.રાષ્ટ્રીય મંચ પર આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરવાના પ્રયાસરૂપે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે સવારે 10:30 વાગ્યે “આદી મહોત્સવ”, મેગા રાષ્ટ્રીય આદિવાસી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આદિ મહોત્સવ, જે આદિવાસી […]

મેઘાલય વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ – બીજેપી અધ્યક્ષ નડ્ડાએ ભાજપનું ઘોષણા પત્ર રજૂ કર્યું

મેધાલય ચૂંટણીને લઈને બીજેપીએ કસી કમર જેપી નડ્ડાએ ઘોષણા પત્ર જાહેર કર્યુ શિલોંગઃ- ભારતીય જનતા પાર્ટી મેધાલયમાં વિધાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે ચૂંટણીની તૈયારીઓ રુપે સરાકર દ્રારા વાયદાપત્ર જાહેર કરવામાં આવ્યું છે મેધાલયની ચૂંટણીને લઈને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજરોજ ઘોષણાપત્રની જાહેરાત કરી છે. બીજેપી એ અહીં સરકારી કર્મીઓ પર પેહલું પાસુ ફેક્યું […]

ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ પીએમ મોદી સાથે કરી મુલાકાત,જાણો બંને વચ્ચે શું થઈ વાત ?

દિલ્હી:Ind vs Aus ટેસ્ટ સિરીઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી આગળ છે.બીજી ટેસ્ટ શુક્રવારથી દિલ્હીમાં રમાવાની છે અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પૂજારા માટે આ મેચ ખૂબ જ ખાસ છે. આ તેની 100મી ટેસ્ટ હશે અને આ રેકોર્ડને સ્પર્શતા પહેલા તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.આ મુલાકાતની તસવીરો પણ BCCIએ શેર કરી છે.PM મોદીએ પણ સ્પેશિયલ મેચ પહેલા […]

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજથી બે દિવસીય ગોરખપુરના પ્રવાસે આવશે,ઘણા કાર્યક્રમોમાં થશે સામેલ  

દિલ્હી:મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બુધવારે બે દિવસીય પ્રવાસ પર ગોરખપુર આવશે.મુખ્યમંત્રી ભટહટના પિપરીમાં બની રહેલી રાજ્યની પ્રથમ આયુષ યુનિવર્સિટીમાં OPD સેવાનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી ગુરુવારે લખનઉ જવા રવાના થશે. બપોરે લગભગ 2.15 વાગ્યે પીપરીમાં ઓપીડીનું ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી મણિરામ સિક્ટરમાં સ્થિત મહાયોગી ગોરખનાથ યુનિવર્સિટી જશે.રાત્રી વિશ્રામ ગોરખનાથ મંદિરે કરવામાં આવશે.ગુરુવારે બપોરે પ્રાદેશિક રમતના મેદાનમાં આયોજિત રમતગમત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code